SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૬ જિન શાસનના વાનપ્રસ્થાશ્રમ દરમિયાન રાત્રે કે દિવસે એક વખત ભોજન લઈ સંપ્રાપ્ત થતો નથી. જૈનધર્મમાં માનવીના આ અધિકારને રક્ષવા શકે છે, પણ જૈનવાનપ્રસ્થી ફક્ત દિવસે જ ભોજન લઈ શકે કાજે દરેકને અહિંસાનું પાયાગત વ્રત અંકે કરવું જરૂરી છે. આ છે, કહો કે એના વાસ્તે રાત્રિભોજન વર્ષ છે, નિષિદ્ધ છે. માટે બુનિયાદી બાબત અગ્રેસર એ રહી છે કે પ્રત્યેક પળે વૈદિક વાનપ્રસ્થી લાંબો સમય સુધી ખાદ્યપદાર્થનો સંગ્રહ કરી અહિંસાવ્રતનું પાલન કરવું અને તેમ કરવા કાજે અનિવાર્ય શકે છે, જ્યારે જૈન વાનપ્રસ્થીને ફક્ત જે તે દિવસે વહોરેલું- બાબત છે કે શાકાહારી તરીકે જીવવાનું છે. આમિષીય લોકો માગી આણેલું–ગોચરી કરેલું અન્ન તે તે દિવસે વાપરી દેવું પડે શાકાહારી તો હોય છે. તેથી જરૂર છે મન્નાદારી શબ્દના છે, તેનો સંગ્રહ થઈ શકતો નથી, કરી શકાતો નથી, કહો કે વિનિયોગનો. અહિંસા અને શાકાહારી-અન્નાહારીપણું રાત્રિના પ્રારંભ પૂર્વે ખાધાન વાપરી દેવું પડે છે. વૈદિક વાંસોવાંસ સંલગ્નિત હોઈ એ બાબત જેમ જીવનના રક્ષણ સારું પરંપરાનુસાર વાનપ્રસ્થી પ્રાયશ્ચિત કરી શકે છે, જેનું કોઈ જેટલી ઉપયોગી અને ઉપાદેયી છે તેટલી જ મોક્ષપ્રાપ્તિ અર્થે મહત્ત્વ જૈન વાનપ્રસ્થી સારુ નથી. વૈદિક વાનપ્રસ્થી ફક્ત છે. જૈનોમાં મોક્ષની પ્રાપ્તિનું મહત્ત્વ અનન્ય છે. તીર્થકરો એવા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય બની શકે છે. શુદ્રને આવો કોઈ ઉમદા વ્યક્તિત્વથી સભર છે, જેથી તેઓ સંસારરૂપી અધિકાર નથી. જૈનપરંપરા અનુસાર વાનપ્રસ્થી જીવન અંકે અસ્તિત્વના સમુદ્રમાં સરળતાથી સામે પાર પહોંચી જાય છે. કરવા કાજે આવી કોઈ જ્ઞાતિમર્યાદા છે નહીં. કોઈ પણ વ્યક્તિ તેઓ આમ કરી શકે છે કેમ કે તેઓ નિશ્ચયી હોય છે અને ઇચ્છે ત્યારે જૈન વાનપ્રસ્થી થઈ શકે છે. જૈનો ક્યારેય માંસાહાર તેથી તેઓ ભ્રમણાને-મોહને પરાજિત કરી શકે છે. જૈનો એ કરી શકતા નથી. છે જેઓ નિનના ઉપદેશને આવકારે છે અને અનુસરે છે. આ જ્ઞાતવ્ય આથી એટલું જ છે કે જૈનોમાં જીવનના સમગ્ર ગ્રંથ આ બાબતને અગ્રેસર રીતે આપણી પ્રત્યક્ષ તબક્કા કે આશ્રમવ્યવસ્થા બાબતે એકમતી નથી. પરંતુ કરે છે, જિનશાસનનાં ઝળહળતાં નક્ષત્રોના પરિચય મુખ્યત્વે તો જૈનોએ જીવનના માત્ર બે જ તબક્કા સ્વીકાર્યા છે. દ્વારા. આ ગ્રંથની આ મહત્તા છે. જેનોમાં મોક્ષ એ મુખ્ય ધ્યેય હોઈ શ્રમણત્વનું પ્રાધાન્ય વિશેષ આપણે એથી અભિજ્ઞ છીએ કે જૈનધર્મ નાસ્તિક છે છે. કારણ કે તેઓ કોઈ બાહ્ય સર્જકશક્તિને સ્વીકારતા નથી. જૈનધર્મમાં આથી મોક્ષનું પ્રાધાન્ય છે. પંચકલ્યાણકની ભાવનાથી અહિંસા સંલગ્નિત શાકાહારીપણું જૈનો તીર્થકરોને પૂજે છે. આ પંચકલ્યાણક છે ગર્ભાધાન, જન્મ, જૈન ધર્મમાં અહિંસાનો મુદો અગ્રેસર હોઈ એમાંથી દીક્ષા, કેવલજ્ઞાન અને મોક્ષ. ભૌતિકવિશ્વમાંથી સંપૂર્ણ મુક્તિ ઉભુત થતો બીજો મહત્ત્વનો મુદ્દો છે શાકાહારીપણું. આમિષ- યોગનું શ્રેષ્ઠ પરિણામ અને પરિમાણ છે. આ સારુ અહિંસા આહાર જૈનોમાં સદંતર વર્ષ છે. જોકે શાકાહારીપણું એ તો અને નિરામિષપણું અનિવાર્ય આવશ્યક છે. હિન્દુધર્મમાં પણ વિશેષ આવકાર્ય છે. આપણા રાષ્ટ્રના ઘણા ધર્મ-સંપ્રદાય-પંથના આચારવિચારમાં શાકાહારી આહાર જીવો અને જીવવા દો વિહારનું પ્રાધાન્ય રહેલું છે. જો કે વર્તમાને વિશ્વ સમસ્તના આમ તો યજુર્વેદ અને અથર્વવેદમાં આ બાબતની સ્પષ્ટ હિંસાના માહોલના પરિપ્રેક્ષ્યમાં અહિંસાનો મુદ્દો વિશેષભાવે ચર્ચા છે. તદનુસાર બધાં જ પ્રાણી મારા મિત્ર છે. હું બધાં ધ્યાનાઈ રહ્યો છે. કહેવાય છે કે વિશ્વના અસ્તિત્વ વાસ્તે હિંસા પ્રાણીને મિત્રભાવે જોવું છું અને તેથી અમે બધાં પરસ્પરને અનિવાર્ય ગણાઈ છે. અસ્તિત્વ અને અવકાશ કાજે સંઘર્ષ તો મિત્રની આંખે નિહાળીએ છીએ. (૩૬-૧૮). હું બધાં પ્રાણીને થતા રહે છે. ડાર્વિન સિદ્ધાન્ત અનુસાર પ્રત્યેક જીવનો એકમાત્ર ચાહું છું. (અથર્વવેદ, ૧૭.૪). આ માટે ઉપનિષદ તો હેતુ જીવતા રહેવાનો છે. શાશ્વતસૂત્ર તો એ છે કે “જીવો અને સ્પષ્ટતાથી કહે છે કે સર્વત્ર સુનિ: સન્તુ, સર્વે સન્તુ જીવવા દો'. જૈનધર્મ પણ જીવવાના સનાતન અધિકારને- નિરામયા: | સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા વશ ટુઃ૩માણુયાતII અભિગમને સહજભાવે સ્વીકારે છે. પ્રત્યેક પ્રાણીનું આ લક્ષણ મતલબ કે સહુ પ્રાણીને સુખ આપો. સહુ નીરોગી રહો. સહુ સહજ છે. માનવધર્મ મુજબ કોઈ પણ પ્રાણીની સ્વતંત્રતા ઉપર સારાં વાનાં જુએ અને કોઈને દુ:ખ પ્રાપ્ત ના થાઓ. તરાપ મારવાનો કોઈને કશો અધિકાર નથી. કહેવાનું તાત્પર્ય ઉપનિષદના આ મંત્રમાં એક તરફ અહિંસાની જિકર જોઈ એટલું જ છે કે કોઈ પ્રાણીને હિંસા કરવાનો અધિકાર આથી શકાય છે તો બીજી તરફ નિરામિષપણાનો આગ્રહ એથી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy