________________
પ૧૬
જિન શાસનનાં વેરાતિ પરીy, MIRITય મુનિરાળસમિર ઘૂમો | ઉત્પનન ઇ.સ. ૧૮૮૨ થી ૧૮૯૨ની વચ્ચે ઘણી વાર થયું. (માવથવક પૂર્ષિ-PP_567) અહીંથી નીકળેલી મૂર્તિઓ, આયાગપટ્ટો, સ્તંભો વગેરે ૨૨૦૦
વર્ષ જેટલા પ્રાચીન છે. એક ખંડિત મૂર્તિની નીચેના ભાગમાં ઉપરોક્ત સૂપનો કોણીક મહારાજાએ નાશ કર્યો હતો.
પબાસન પર એક લેખ બ્રાહ્મી ભાષામાં ઉત્કીર્ણ છે. એ દર્શાવે મથુરા નગરીના દેવનિર્મિત સ્તૂપનું વર્ણન શ્વેતાંબર-દિગંબર બંને
છે કે એ મૂર્તિને દેવનિર્મિત સ્તૂપમાં પધરાવીએ છીએ. સાથે જે પરંપરાના શાસ્ત્રોમાં જોવા મળે છે. મથુરાનો સૂપ રત્નજડિત
સંવત આપી છે તે કુશાણ સંવત ૭૯ છે. અર્થાત્ આજથી હતો તથા એના પર સુંદર તોરણ, ત્રિછત્ર વગેરેથી યુક્ત હતો.
આશરે ૨૦૦૦ વર્ષ પૂર્વે એ દેવનિર્મિત ‘સૂપ’ના નામે તો તી તેવી વવપરિમો રવિવો અને 1 સુર ઓળખાતો હતો. એ અતિ ભવ્ય સૂપનો ઇ.સ. ૧૦૩માં પૂરવરિશો તોરડાથમતાસંગિો રિસરોવરી છત્તત્તયરાતી રતિ મહંમદ ગઝનીએ વિનાશ કર્યો. જૈન સંઘ જીર્ણોદ્ધારની બાબતમાં थुमो निम्माविओ मेहलातिग मंडिओ।"
ઘણો ચિવટ તે સમયે પણ હશે કારણ કે તરત પાંચ વર્ષ પછીની (વિવિધ તીર્થકલ્પ પાન-૧૭) પ્રતિષ્ઠિત મૂર્તિઓ પણ ત્યાંથી નીકળી હતી. એક પ્રતિમા ઇ.સ.
૧૦૩૫ અને અન્ય બે પ્રતિમાજીઓ ૧૦૭૯ની શિલાલેખવાળી સૂપનું સ્થાપત્ય
ગુરુભગવંતની પ્રેરણા સાથેની પણ પ્રાપ્ત થઈ છે. અહીંથી મથુરાના રૂપનો પાયો (Plinth) ગોળાકાર હતો જેનો જૈનોનો ૧૪૦૦ વર્ષનો ઇતિહાસ પ્રાપ્ત થાય છે. અહીંના શિલ્પો વ્યાસ ૪૭ ફૂટ હતો. એમાં વચમાં કેન્દ્રથી પરિધિ સુધી ઘણી મોટેભાગે ગંધાર સ્કૂલ, મથુરા સ્કૂલ, ગુપ્તકાળ તથા મધ્યકાલીન દિવાલો હતી જે માટી અને ઈટની બનેલી હતી. આ સૂપનું સમયના છે. (ચિત્ર નં.-૫ જૈન તીર્થંકર પાંચમી સદી).
યુરોપીયન ઇતિહાસકાર વિન્સન્ટ સ્મીથના મંતવ્ય મુજબ મથુરાના સ્તૂપને મોહંજોડેરો પછીની મળી આવેલ પ્રાચીન ઇમારતમાં ગણી શકાય.
ન ગુફાઓ : પહેલાના સમયમાં જૈન સાધુઓ કુદરતી ગુફાઓમાં રહેતા. ધ્યાન ધરવા માટે તીર્થકરોની પ્રતિમાઓ સ્થાપિત કરતા. આવી ગુફાઓ ઘણી વાર પર્વત કાપીને પણ તૈયાર કરવામાં આવતી હતી. જેમ કે–ખંડગિરિ ઉદયગિરિની ગુફા (ચિત્ર નં૧૧) બિહારમાં રાજગિરિની ગુફા-સોનભંડાર. મહારાષ્ટ્રની ઇલોરા અને ઐહોલે, મધ્યપ્રદેશમાં દેવગઢની ગુફાઓ વગેરે.
ઉદયગિરિ–ખંડગિરિ (ભુવનેશ્વર)ની ગુફાઓમાં ચેદીવંશના રાજા ખારવેલે કોતરાવેલ હાથીગુફાનો શિલાલેખ ઘણો અગત્યનો છે. આ લેખ ૧૭ પંક્તિનો છે. તથા એનો પ્રારંભ નવકારમંત્રના પ્રથમ બે પદથી થાય છે. એમાં નંદવંશના રાજા મહાપદ્મનંદ કલિંગ જિનની પ્રતિમા લઈ ગયો હતો તેને રાજા ખારવેલે ૧૫૦ વર્ષ પછી ફરી લાવીને પધરાવવાની બાબતને પ્રાધાન્ય આપી તે માટે આ શિલાલેખ કોતરાવ્યો હતો. તેણે આ સ્થળે ૩૩ નાની મોટી ગુફાઓ જૈન સાધુઓને રહેવા
માટે તૈયાર કરી હતી. (ચિત્ર નં.-૧૧) (ચિત્ર નં.-૫)
મધ્યપ્રદેશમાં આવેલી દેવગઢની ગુફાઓ ચંદ્રગુપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org