________________
૪૮૮
જિન શાસનનાં
પુરવાર થઈ જાય તો આધુનિક ભૂગોળની બધી વાતો પણ કરીને જંબદ્વીપનું એક વિશાળ ત્રિપરિમાણી મોડેલ તૈયાર સાચી પુરવાર થઈ જતી હતી.
કરાવડાવ્યું. આ મોડેલમાં જંબુદ્વીપની મધ્યમાં એક લાખ યોજન એપોલો યાનની ચંદ્રયાત્રા વિશે વિવિધ અખબારોમાં જે ઊંચો મેરુ પર્વત સ્કેલ મુજબ તૈયાર કરાવવામાં આવ્યો. આ મેરુ ઝીણી ઝીણી વાતો પ્રગટ થઈ હતી તેનો સૂક્ષ્મ બુદ્ધિથી અભ્યાસ પર્વતની આજુબાજુ સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો અને તારાઓને કરીને તેને તર્કની ફૂટપટ્ટીથી તપાસતાં મુનિશ્રી અભયસાગરજી યંત્રોની મદદથી ફરતાં દર્શાવવામાં આવ્યા. જંબુદ્વીપમાં પણ મહારાજા એવા તારણ ઉપર આવ્યા હતા કે અમેરિકાએ ચંદ્ર સાત ખંડો અને છ વર્ષધર પર્વતો સ્કેલ મુજબ બનાવવામાં ઉપર એપોલો યાન મોકલ્યું હોવાની વાત ખોટી છે અને આવ્યા. આ મોડેલનો અભ્યાસ કરનારને પૃથ્વીના સાચા દુનિયાને ગુમરાહ કરવા માટે અમેરિકા આ જૂઠી વાતનો પ્રચાર સ્વરૂપનો સહેલાઈથી ખ્યાલ આવી જતો હતો. આ ઉપરાંત કરી રહ્યું છે. ઈ.સ. ૧૯૬૯ની સાલમાં એપોલો યાન ચંદ્ર ઉપર વિશ્વનું સાચું સ્વરૂપ સમજાવવા માટે ૧૪ રાજલોકનું શ્રી ઊતર્યું હોવાનો અમેરિકાએ દાવો કર્યો તે પછી મનિશ્રી ડાયમેન્શનલ મોડેલ પણ તૈયાર કરાવવામાં આવ્યું. અભયસાગરજી મહારાજાએ “નાસા' તથા ‘તાસ' જેવી
જંબૂદ્વીપમાં સૂર્ય-ચંદ્રની ગતિ, દિવસરાત કેવી રીતે થાય સંસ્થાઓ સાથે પત્રવ્યવહાર કરીને આત્મવિશ્વાસથી જાહેર કર્યું છે. ચંદ્રની કળાઓ શા કારણે થાય છે, વગેરે વિષયોની સાચી હતું કે આ વાત તદ્દન બનાવટી છે. મુનિશ્રી અભયસાગરજીની સમજણ મળે તે માટે જૈન શાસ્ત્રોમાં આપેલી માહિતી મુજબ આ વાત ભારતનાં અનેક અખબારોમાં પણ પ્રસિદ્ધ થઈ હતી, યંત્રોનો ઉપયોગ કરીને મોડેલો બનાવવામાં આવ્યા અને પણ મોટા ભાગના વાચકો તેને સાચી માનવા તૈયાર નહોતા. જંબદ્રીપના વિજ્ઞાન રીસર્ચ કેન્દ્રમાં ગોઠવવામાં આવ્યા. શ્રી ટૂંક સમયમાં અમેરિકાના રોકેટ વિજ્ઞાની બિલ કેસિંગે “વી નેવર શત્રુંજય તીર્થની યાત્રાએ આવતા લાખો યાત્રિકો દર વર્ષે વેન્ટ ટૂ મૂન” નામનું દસ્તાવેજી પુસ્તક લખીને પુરાવા સાથે જંબદ્વીપની મુલાકાતે આવવા લાગ્યા અને જૈન ધર્મ પ્રમાણેના સાબિત કરી આપ્યું કે એપોલો યાન ચંદ્ર ઉપર ગયું છે એ વાત ભૂગોળ અને ખગોળની વૈજ્ઞાનિક ઢબે સમજ પ્રાપ્ત કરવા પદ્ધતિસર ફેલાવવામાં આવેલું જૂઠાણું હતું. ત્યાર પછી તો લાગ્યા. આ રીતે નવી પેઢીને વૈજ્ઞાનિક રીતે પ્રાચીન ભૂગોળઅમેરિકાની ચંદ્રયાત્રાને જૂઠી પૂરવાર કરતાં અનેક પુસ્તકો પ્રગટ ખગોળમાં વિશ્વાસ લેતા કરવાનો મુનિશ્રીનો ઉદ્દેશ સફળ થયો. થયાં છે અને ફિલ્મ બની છે. આજે અમેરિકાની કરોડોની વસતી
ઈ.સ. ૧૯૮૭માં પંન્યાસશ્રી અભયસાગરજી એવું માનતી થઈ છે કે ચંદ્રયાત્રાની વાત એક મોટું જૂઠાણું હતી.
મહારાજાનો સ્વર્ગવાસ થયો તે પછી તેમના વિદ્વાન અને એપોલોની ચંદ્રયાત્રાના પ્રકરણ પછી મુનિશ્રી શાસનપ્રભાવક શિષ્યરત્ન આચાર્યશ્રી અશોકસાગરસૂરિજી અભયસાગરજીને લાગ્યું કે જ્યાં સુધી જૈન ધર્મમાં ભૂગોળ અને મહારાજાએ તેમનું કાર્ય આગળ ધપાવ્યું. આચાર્યશ્રી ખગોળની જે સત્ય હકીકતો તર્કબદ્ધ રીતે રજૂ કરવામાં આવી અશોકસાગરસુરિજીના માર્ગદર્શન હેઠળ જંબૂદ્વીપ સંકુલના અનેક છે તેને નકશાઓ. યંત્રો, મોડેલો અને ચાર્ટી દ્વારા વૈજ્ઞાનિક ઢબે અધરા કાર્યો પૂરાં કરવામાં આવ્યા અને નવી યોજનાઓ સાકાર
hવવામાં નહી આવે ત્યા સુધી આધુનિક વિજ્ઞાનથી થતી ગઈ. જંબુદ્વીપ વિજ્ઞાન રીસર્ચ કેન્દ્ર તરફથી અનેક મોડેલો અંજાયેલી પ્રજા તેને સમજી નહીં શકે. આ વિચારમાંથી શાશ્વતા ઉપરાંત પુસ્તકો દ્વારા પણ જૈન ભૂગોળ-ખગોળની વૈજ્ઞાનિક ઢબે ગિરિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થની તળેટીમાં જંબૂદ્વીપની સમજતી આપી નવી પેઢીની ધર્મશ્રદ્ધાને મજબૂત બનાવવાની યોજનાનો પ્રારંભ થયો. મુનિશ્રી અભયસાગરજીએ પોતાના દિશામાં પ્રશસ્ત પુરુષાર્થ કરવામાં આવી રહ્યો છે. આગમોના તેમજ આધુનિક ભૂગોળ-ખગોળના જ્ઞાનનો ઉપયોગ
JI (JSાજ
ELMONDVOVOVOVEMON SIGTUTU NOM MOMONDMEMOUXNOVE
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org