SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ જિન શાસનનાં ગુર્જર સ્થાપત્યશેલીનું કલાત્મક તોરણ અને સુપ્રસિદ્ધ શર્મિષ્ઠા વિક્રમ સંવતની પહેલી સદીમાં આચાર્યશ્રી ખપુટાચાર્યજીના સરોવર અને દત્તકેશ્વર મંદિર વગેરે સ્થળો આવેલા છે. આ ઉપદેશથી રાજા વત્સરાજે જૈન ધર્મ અંગીકાર કરીને સરોવરનું નામ જેમના નામ ઉપરથી પાડવામાં આવ્યું છે તે શાસનાધિષ્ઠાયી શ્રી સિદ્ધાયિકા દેવીનું મંદિર અહીં બંધાવ્યું હતું. શર્મિષ્ઠા નરસિંહ મહેતાની દીકરી, કુંવરબાઈની દીકરી અને આ શ્વેતામ્બર મંદિરની દિશામાં એકાદ કિલોમીટરના અંતરે આપણી વિશ્વ વિખ્યાત ગાયિકા તાના-રીરીના માતુશ્રી હતાં. કોટિશિલા નામે એક સ્થળ છે અને કેહવાય છે કે અહીંથી વળી અંબાજી પણ અહીંથી ત્રેપન કિલોમીટરના અંતરે આવેલ અનેક મુનિઓ ઘોર તપશ્ચર્યા કરીને સ્વર્ગે સિધાવ્યા હતા. આ અહીંની પહેલી ટૂંક છે. અહીંથી પૂર્વદિશામાં એક કિલોમીટરના એક બીજો ઉલ્લેખ એવો મળે છે કે વિક્રમ સંવત અતર મલબારી નામની બીજી ટૂકે આ અંતરે મોક્ષબારી નામની બીજી ટૂંક આવે છે. એને પુણ્યબારી ૧૨૮૪ના ફાગણ સુદ બીજના દિવસે શ્રી વસ્તુપાલ દ્વારા પણ કહે છે. અહીંયા એક દેરી આવેલી છે. જેમાં અજિતનાથ નાગેન્દ્ર ગચ્છાચાર્ય શ્રી વિજયસેનસૂરિજીના શુભ હસ્તે આ ભગવાન વગેરેની પ્રાચીન ચરણપાદુકાઓ છે. દેરીમાં મંદિરમાં બે ગોખલાઓમાં જૈનોના પહેલાં તીર્થકર શ્રી પરિકરયુક્ત યાને મૂર્તિના મુખની આસપાસ ફરતા કોતરઆદિનાથ ભગવાનની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી કામવાળી ભગવાનની પ્રતિમા છે. હતી. આ બન્ને પ્રતિમાઓ હાલ વિદ્યમાન નથી, પણ અહીંથી વાયવ્યદિશામાં એક કિલોમીટરના અંતરે ત્રીજી શિલાલેખવાળા બને આસનો વિદ્યમાન છે. વળી આ તીર્થનો ટૂંક આવે છે. તેને સિદ્ધશીલા ટૂંક કહે છે. અહીં દેરીમાં ચૌમુખી વિક્રમ સંવત ૧૪૭૯માં શ્રી સોમસુંદરસૂરિજીના શુભ હસ્તે તેમજ અજિતનાથ ભગવાનની પાદુકાઓ છે. તળેટીથી નજીકનું ઉદ્ધાર કરાવ્યાનો પણ ઉલ્લેખ મળી આવે છે. છેલ્લો ઉદ્ધાર રેલ્વે સ્ટેશન તારંગા હિલ છે. તે તળેટીથી પાંચ કિલોમીટર દૂર વિક્રમ સંવત ૧૯૪૨માં આચાર્ય શ્રી વિજયસેનસૂરિજીના શુભ છે. આ મહેસાણા તારંગા લાઈનનું છેલ્લું સ્ટેશન છે. ઉપરાંત હસ્તે કરાવ્યાનો ઉલ્લેખ મળે છે. અહીંથી મહેસાણા કે અમદાવાદ જવા માટે બસોની પણ આ સિવાય તેરમી અને ચૌદમી સદીમાં બીજા સગવડો છે. પહાડ સુધી પાકો રસ્તો છે. પહાડ પરનું ચઢાણ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવ્યાનો ઉલ્લેખ પણ મળે છે. આ એક કિલોમીટરનું છે. ઉલ્લેખો એવો નિર્દેશ કરે છે કે આ તીર્થ ઘણું પ્રાચીન હશે. તારંગા હિલ સ્ટેશન પાસે રહેવા માટે શ્વેતામ્બર તેમ જ વળી વિક્રમ સંવત ૧૨૪૧માં આચાર્યશ્રી સોમપ્રભસૂરિજીએ દિગમ્બરોની ધર્મશાળાઓ છે. પહાડ ઉપર નવી જ ધર્મશાળા લખેલ “કુમાર પ્રતિબોધ” નામક ગ્રંથમાં એવો ઉલ્લેખ છે કે છે, જ્યાં બધી જ સગવડ મળી રહે છે. ઉપરાંત શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી ભોજનાલયની પણ વ્યવસ્થા છે. માંડવગઢ જીરાવલા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy