________________
ઝળહળતાં નક્ષત્રો
૪૭૧ (૧૦) શ્રી વૈશાલી તીર્થ –શાલીની સ્થાપના જૈનોના એક મહત્ત્વના તીર્થધામ તરીકે જાણીતું છે. ઈક્વાકુ અને અલંબુધાના પુત્ર વિશાલ રાજાએ કરી હતી. તેમણે
હાલમાં જે અહીં મંદિર છે, તે જૈનાચાર્ય કેટલાંય ગામો જીતીને રાજ્યને વિશાળ બનાવ્યું હતું એટલે એનું હેમચંદ્રસરીશ્વરજીની પ્રેરણાથી ગુર્જરનરેશ શ્રી કુમારપાળ નામ વૈશાલી પડ્યું. વૈશાલીની અંદર કુંડગ્રામ નામનું નગર હતું. રાજાએ વિક્રમ સંવત ૧૨૨૧માં બંધાવ્યાનો ઉલ્લેખ મળી આવે અહીંયા મહાવીર સ્વામીના પિતા, સિદ્ધાર્થ એક રાજ હતા અને છે. મંદિર એકસો પચ્ચીસ(૧૨૫) ફૂટ ઊંચું અને ત્રણ માળનું જ્ઞાત નામના ક્ષત્રિય કુળના હતા. અહી મહારાજા સિદ્ધાર્થનો છે. વળી તે ભૂલભૂલામણીવાળું મંદિર છે. તેમાં મૂળનાયક મહેલ હતો. અહીંના લોકોના કહેવા પ્રમાણે મહાવીર સ્વામીનો જૈનધર્મના બીજા તીર્થકર ભગવાન અજિતનાથની પ્રતિમા છે. જન્મ અહીં થયો હતો. જૈનધર્મીઓ આ યાત્રાધામને ખૂબ જ એક જીવનમાં પણ ઉલ્લેખ છે કેપવિત્ર માને છે.
“તારંગે શ્રી અજિતનાથ, નેમ નમું ગિરનાર.” પ્રતિમા (૧૧) ચમ્પાપુરી તીર્થ –જૈન સંપ્રદાયના બારમાં વિશાળ અને ભવ્ય છે. તે એક જ શિલામાંથી કંડારાયેલી છે. તીર્થકર શ્રી વાસુપૂજયનો જન્મ ચંપાપુરીમાં થયો હતો. તેમનાં
પ્રતિમા પદ્માસનસ્થ અને શ્વેતવર્ણની છે. બસોત્રીસ ફૂટ લાંબાપાંચેક કલ્યાણક-ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન અને મોક્ષ
પહોળા ચોકના મધ્યભાગમાં આ મંદિર બાંધવામાં આવ્યું છે. અહીં ચંપાપુરીમાં થયા હતા. આ એક જ એવું સ્થળ છે જયાં તે એકસો પચાસ ફુટ લાંબું અને સો ફૂટ પહોળું છે. મંદિરનો તીર્થકરના પાંચેય કલ્યાણક થયાં હોય.
રંગમંડપ અને ચોક ઘણો વિશાળ છે. મંદિરનું સ્થાપત્ય અને આમ આ સ્થળ જૈનો માટે પવિત્ર અને પાવનકારી હોય, તેમાં આવેલ શિલ્પ પ્રાચીન અને આકર્ષક છે. તીર્થધામ બની ગયું છે.
મંદિર પ્રકૃતિથી ઘેરાયેલા સુંદર પર્વત પર આવેલું છે. આમ આપણા બધાં જૈનયાત્રાધામોનો ઇતિહાસ અજોડ વાતાવરણ ખૂબ જ શાંત છે, જે આપણા આત્માને શાંતિ આપે છે. ભૂતકાળ ભવ્ય છે અને આ બધાં શ્રદ્ધાનાં પાવનકારી ધામ છે. યાત્રિક માટે તો માનસિક શાંતિ આપતું પરમ યાત્રાધામ છે.
જ્યારે પ્રવાસીઓ માટે તો તે આકર્ષક પર્યટનધામ છે. અખંડ દીપ જ્યોતસમાં આપણાં આ બધાં યાત્રાધામોને આ મંદિરનું શિખર ચાર માળવાળું અને ગગનચુંબી છે. વંદન કરી વિરમીએ.
તે પીળા પથ્થરોમાંથી બનાવાયેલ હોઈને કલાત્મક અને આકર્ષક શ્રી તારંગા તીર્થ
લાગે છે. એમ કહેવાય છે કે મહારાજા કુમારપાળે તો બત્રીસ
માળનું શિખર બંધાવ્યું હતું. આ મંદિરના પટાંગણમાં બીજા બે “ધન્ય તારંગા તીર્થજી, ધન્ય તારંગી માત,
નાના મંદિરો છે. કર્યું કલ્યાણ જગનું તમે, આપો આશીર્વાદ.”
પહાડની આડમાં શ્વેતવર્ણનું દિગંબર મંદિર આવેલું છે, જૈન યાત્રાધામોમાં શ્રી તારંગાજીનું પણ એક વિશેષ તે ખૂબ જ મનોરમ્ય લાગે છે. પડાહ ઉપર આ મુખ્ય શ્વેતામ્બર મહત્ત્વ છે. આ તીર્થની પવિત્રતા અને આ તીર્થ પ્રત્યેની શ્રદ્ધા અને દિગંબર મંદિરો સિવાય બીજા ચાર શ્વે જૈન યાત્રાળુઓ માટે તો એક શ્રદ્ધાધામ છે.
પાંચ દિગમ્બર મંદિરો છે. પર્વતના મંદિરોમાં ગણપતિની સુંદર | ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલું આ તારંગાજી મૂતિ છે. એમ કહેવાય છે કે અસલ મદિરો સુપ્રસિદ્ધ રાજા તીર્થધામ જૈન ભાઈઓ માટે ઘણું જાણીતું તીર્થધામ છે. તે વેણી વત્સરાજે બનાવ્યા હતા. આ પર્વતથી થોડે દૂર ગાઢ ચારસો ફૂટ ઊંચા પર્વત પર આવેલું છે.
અરણ્યમાં તારણ માતાનું મંદિર આવેલું છે, ત્યાંથી થોડે દૂર
ધારિણી માતાનાં દર્શન પણ થાય છે. શ્વેતામ્બર સંપ્રદાયના જૈન ગ્રંથોમાં એમના પ્રાચીન નામે તારઉર, તારા વગર નગર, તારણગિરિ, તારણગઢ વિગેરે
તારંગાથી તદ્દન નજીક ધરોઈ આવેલું છે. ત્યાં આપવામાં આવ્યા છે. બૌદ્ધધર્મીઓની માન્યતા પ્રમાણે તેમની સાબરમતી નદી પર વિશાળ બંધ બાંધીને એક જલાગાર એક દેવીનું નામ તારા હતું. તેના ઉપરથી આ પર્વતનું નામ
બનાવવામાં આવેલ છે. આ જગ્યા તો ‘પિકનીકીનું એક સ્થળ તારંગા પડ્યું છે. ઇતિહાસ ગમે તે હોય, આજે તો તે સ્થળ બની ગઈ છે. અહીંથી ત્રીસ કિલોમીટરના અંતરે વડનગરમાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org