________________
૪૩૬
જિન શાસનનાં
ગ્લો. ૧૩થી ૨૦માં માયાવાદ, સાંખ્ય, બૌદ્ધ વગેરે સિદ્ધાંતોનું નથી, પરંતુ ભુવનલક્ષ્મીએ ધારણ કરેલ છત્ર છે : ખંડન કરી શ્લો. ૨૧થી ૨૯માં જૈન દર્શનનું સમર્થન કરી
इदं न मौलौ धरणोरगेश्वरस्फुरत्फणालीफलकं जगत्पते। સ્યાદ્વાદની સિદ્ધિ કરી છે. મહાવીરના અનેકાંતવાદથી જ
तवापि तु ध्यानसुधाम्बुपायिनः करातपत्रं भुवनश्रिया धृतम् ॥२४॥ જગતનો ઉદ્ધાર શક્ય છે એ સ્તોત્રનો કેન્દ્રવર્તી વિચાર છે—
સિદ્ધરાજના બાળમિત્ર અને ભાષા-કવિચક્રવર્તી इदं तत्त्वातत्त्वव्यतिकरकरालेऽन्धतमसे
શ્રીપાલ કવિએ યમક-શ્લોકની ક્રિીડાવાળાં સ્તોત્રો રચ્યાં છે. એવું जगन्मायाकारैरिव हतपरैर्हा विनिहिमत।
એક સ્તોત્ર છે “ચતુર્વિશતિજિનસ્તવન' (૨૯ પદ). એના પ્રત્યેક तदुद्धर्तुं शक्तो नियतमविसंपादिवचन
પદમાં યમક-અંત્યાનુપ્રાસની શ્લેષક્રીડા દર્શનીય છે. ઉદા. स्त्वमेवातस्त्रातस्त्वयि कृतसपर्या कृतधियः॥३२॥ તરીકે– અર્થાતુ-હે રક્ષક! જાદુગરોની જેમ અધમ એવા અન્ય
समुलंधितसंसारकान्तार! तरसाऽजित! દર્શનકારોએ આ જગતને તત્ત્વ-અતત્ત્વના જ્ઞાનથી રહિત
मां पुनीहि जगन्नाथ! कान्तारतरसाजित !॥३॥ ભયંકર અંધકારમાં ગરકાવ કરી નાખ્યું છે. તેમાંથી આ જગતનો ઉદ્ધાર કરવા વિસંવાદથી રહિત એવું આપનું એક જ વચન
મહામાત્ય વસ્તુપાલ (૧૩મી સદી) રાજપુરુષ હોવા (અનેકાન્તવાદ) સમર્થ છે. આથી હે ભગવન, બુદ્ધિશાળીઓ
છતાં ઉત્તમ સ્તોત્રોનું સર્જન કરે છે. શત્રુંજય ઉપર આદિનાથના
દર્શનથી મળેલી પ્રેરણાથી તેમણે પહેલું સ્તોત્ર રચ્યું બારશ્લોકી આપની સેવા-ઉપાસના કરે છે.”
આદિનાથસ્તોત્ર'. એમાં કવિ ધાર્મિક વિષયોમાં પોતાના | હેમચંદ્રાચાર્ય કૃત “વીતરાગસ્તવ” એક દાર્શનિક બૃહસ્તોત્ર
મનોરથો વ્યક્ત કરે છે, તેથી સ્તોત્રને “મનોરથમય’ કહેવામાં છે. આખું સ્તોત્ર ૨૦ પ્રકાશોમાં વિભક્ત છે. પ્રત્યેક પ્રકાશમાં
આવ્યું છે. તેમણે રચેલ “અંબિકાસ્તવન'માં નેમિનાથની શાસન ૮થી ૯ શ્લોક છે. એમાં જૈનધર્મ-પ્રબોધિત વીતરાગ
દેવતા અને વસ્તુપાલની પ્રાગ્વાટ જ્ઞાતિની કુલદેવતા અંબિકાનું પરમાત્માનાં લક્ષણો, સ્વરૂપ, પ્રાતિહાર્યો, રૂપસૌંદર્ય, વૈરાગ્ય,
- સ્તવન છે. નવમા શ્લોકમાં વરદાન–યાચના છે : અલૌકિક ગુણ વગેરેનું તાત્ત્વિક અને સ્તુત્યાત્મક શૈલીમાં
વ! 77! વં સ્તુતિ! સરસ્વતી! સવિસ્તર નિરૂપણ થયું છે. આચાર્યશ્રી તો એવા વીતરાગ પરમાત્માના કિંકર (દાસ) છે :
पादाग्रानुगतं भक्तं लम्भयस्वातुलैः फलैः॥ असङगस्य जनेशस्य निर्ममस्य कृपात्मनः।
આ સ્તોત્રમાં અંબિકાને “હિમાલયમાં જન્મેલી અને
હૈિમવતી’ (શ્લો૧), કુષ્માંડી' (શ્લોક ૨-૪), પુરુષોત્તમमध्यस्थस्य जगत्त्रातुरनङकस्तेऽस्मि किंकरः॥१३॥६॥
માનનીયા” (ગ્લો. ૬) અને “સરસ્વતી' (ગ્લો. ૯) તરીકે વર્ણવી વિષયસંગરહિત, સર્વોત્તમ, મમત્વરહિત, કૃપાળુ, છે. જે બતાવે છે કે ઉત્તરકાલીન જૈનદેવસમૂહમાં જૈન અને મધ્યસ્થ, જગતુરક્ષક અને નિષ્કલંક એવા તમારો તો હું કિંકર
બ્રાહ્મણ તત્ત્વોનું કેવું સંમિશ્રણ થયું હતું!'
“આરાધના’ એ વસ્તુપાલની અંતિમ રચના છે, જેના દશ | હેમચંદ્રાચાર્યના શિષ્ય રામચંદ્રસૂરિને કવિત્વશક્તિના શ્લોકમાં સંસારની ક્ષણભંગુરતા અને ધર્મની કલ્યાણમયતા પ્રતાપે હેમચંદ્રાચાર્ય પાસેથી “કવિકટારમલ'નું બિરુદ મળેલું. વર્ણવી છે. પ્રબંધચિંતામણિ'માં કહ્યું છે કે શત્રુંજયની યાત્રાએ તેમણે અનેક સ્તોત્રો રચીને પોતાની અલંકારનિરૂપણ-ક્ષમતાનું
જતાં માર્ગમાં મરણાસન વસ્તુપાલે ન વૃત સુવૃત્ત વિચિત્o એ દર્શન કરાવ્યું. તેમણે અનેક બત્રીસીઓ રચી, જેવી કે
શ્લોક ઉચ્ચારીને ‘આરાધના’ની રચના કરી અને પર્યન્તારાધના ‘વ્યતિરેકદ્ધાત્રિશિકા', “અર્થાન્તરચાસદ્ધાત્રિશિકા', દષ્ટાન્નગર્ભ
કરી હતી. ઉદયપ્રભસૂરિએ વસ્તુપાલસ્તુતિ'માં વસ્તુપાલની જિનસ્તતિકાત્રિશિકા', “યુગાદિદેવદ્યાત્રિશિકા' વગેરે. એક જ સક્તિઓને અમૃતથી પણ અદકેરી કહી છે. અલંકાર પ્રયોજી આખી બત્રીસીની રચના કરવી એ કવિની વિશેષતા છે. એક જ ઉદા. જોઈએ. એમની “અપહતુતિ
વસ્તુપાલના સમકાલીન અમરચંદ્રસૂરિએ “સર્વજિનસ્તવ', કાત્રિશિકા'ના પ્રત્યેક શ્લોકમાં અપહતુતિ અલંકાર પ્રયોજાયો છે. ૧. ડૉ. ભોગીલાલ સાંડેસરા, મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ, કવિ વર્ણવે છે કે જિનેશના મસ્તકે ફણિધરની ફણા એ ફણા
મૃ. ૧૯૧.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org