SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૪૩૦ સાધારણજિનસ્તવન' વગેરે રચ્યાં છે. “સાધારણજિનસ્તવન'ના ચૌદમી સદીના ધર્મઘોષસૂરિનાં સ્તોત્રોમાં “જિનસ્તવન' આઠેય શ્લોક ક–ચ-ટ-ત-૫ એ પંચવર્ગના વર્ષોથી રહિત છે. સંસ્કૃત પ્રાકૃતભાષામય છે. “સર્વજિન સ્તવનના અંતિમ આઠમાં એ સ્તોત્રની વિશેષતા, કવિની કુશળતા છે. આરંભિક શ્લોકમાં પદમાં કમલબંધ છે. “પાર્થદેવસ્તવન'માં કવિની નિસહાય કવિ જિનેશ્વરનો આશ્રય લે છે : સ્થિતિનું માર્મિક નિરૂપણ છે. એમનું પ્રાકૃત ભાષામાં संसारसारं शैवश्रीसरसीसरसीरुहम् । જીવવિચારસ્તવન' તત્ત્વજ્ઞાનપ્રધાન છે. એમાં પૃથ્વીકાય, ऋषीश्वरं वृषावासं श्रेयसां संश्रयंश्रये। અપૂકાય, વાયુકાય, તેજકાય વગેરેના ભેદોનું તેમ જ પ્રાણ, પંદર સિદ્ધો વગેરેનું નિરૂપણ થયું છે. આમાં એક પણ વર્ણ પંચવર્ગ પૈકીનો નથી! પંદરમી સદીના અને સોમસુંદરસૂરિના પટ્ટધર સમન્તભદ્રને અનુસરી પાછળથી જૈન કવિઓએ વિપુલ ન મુનિસુંદરસૂરિ સહસ્ત્રાવધાની હતા. તેમણે “શાંતિકરસ્તવ” રચીને પ્રમાણમાં ચિત્રબંધતાસંપન્ન સ્તોત્રકાવ્યનું સર્જન કર્યું. એમાંના મહામારીનો ઉપદ્રવ નિવાર્યો હતો અને રોહિણી (શિરોહી) એક મુખ્ય તે જિનપ્રભસૂરિ (૧૪મી સદી). તેમણે તપાશ્રી નગરમાં તીડના ઉપદ્રવનો નાશ કરવાથી તે નગરના રાજાએ સોમતિલકસૂરિને એકી સાથે સાતસો સ્તોત્ર રચી ભેટ આપ્યાં મૃગયાનો નિષેધ કર્યો હતો. એમણે “જિનસ્તોત્રરત્નકોષ', હતાં. પ્રતિદિન નવીન સ્તોત્રની રચના કર્યા પછી જ ભોજન “સીમંધરસ્તુતિ' વગેરેની પણ રચના કરી, સોળમી સત્તરમી લેવાની તેમની પ્રતિજ્ઞા હતી. એમનું ‘અમિતજિનસ્તવન' યમક સદીના પાર્થચંદ્રસૂરિએ પણ વિવિધ વિષયલક્ષી અલંકારથી સભર છે. એમના “વીરસ્તવન'માં તો વર્ણ-શબ્દ ‘ચિત્રકૂટત્યપરિપાટીસ્તવ’, ‘નિશ્ચયવ્યવહારસ્તવ', “સત્તરભેદીચમત્કારસંપન્નચિત્રકાવ્યના અનેક પ્રકારો પ્રાપ્ત થાય છે : જેમ પૂજાગર્ભિતસ્તવન' ઇત્યાદિની રચના કરી છે. કે-મુરજબંધ (ગ્લો. ૬), ગોમૂત્રિકાબંધ (ગ્લો. ૭), સર્વતોભદ્ર (શ્લોક. ૮), એકાક્ષર (ગ્લો. ૨૨), ષોડશદલકમલબંધ (શ્લો. જૈન સ્તોત્ર સાહિત્યમાં અંતિમ યુગના પ્રમુખ ૨૩), હારબંધ (ગ્લો. ૨૫), “ચામરબંધ' (શ્લો. ૨૭) વગેરે. સ્તોત્રપ્રકારનું સ્થાન પ્રાપ્ત કરવાને અધિકારી બને છે કવિનામગુપ્તિ’ ચિત્રનું એક ઉદાહરણ દૃષ્ટવ્ય છે : ન્યાયવિશારદ મહામહોપાધ્યાય યશોવિજયજી (૧૭મી–૧૮મી સદી). તેમની ભક્તિભાવસભર અને દાર્શનિક સ્તોત્ર-કૃતિઓમાં भग्नाकृत्यपथो जिनेश्वरवरो भव्याजभित्रः क्रिया ઐન્દ્રસ્તુતઃ' (સટીક) “ન્યાયખંડનખંડખાદ્ય' (મહાવીરસ્તવ) दिष्टं तत्त्वविगानदोषरहितैः सूक्तैः श्रबस्तर्पणः। ‘પરમાત્મપંચવિંશતિકા', “દશમતસ્તવન”, “શંખેશ્વર પાર્શ્વસ્તોત્ર! जन्माचिन्त्यसुखप्रदः सुरचितारिष्टक्षयो वः सदा ‘નયગર્ભિતશાન્તિજિનસ્તવન', “નિશ્ચયવ્યવહારગર્ભિતदाता शोभमनवारिधीः कजदलायामेक्षणः संविदा ॥२६॥ સીમંધરસ્વામિસ્તોત્ર' વગેરેનો સમાવેશ થાય છે. શ્લોકમાં પ્રયોજાયેલ રેખાંકિત વર્ગોમાંથી નિનામસૂરિ' રખાકત વણોમાથી 'નિઝમર એમનું “મહાવીરસ્તવન” તત્ત્વજ્ઞાનપ્રધાન હોવા છતાં એવું નામ મળે છે! ભક્તિભાવપૂર્ણ છે, જેમ કે– ષભાષામય કે એકથી અધિક ભાષાઓના પ્રયોગવાળાં ऐंकारजापवरमाप्य कवित्ववित्त्वએવાં સ્તોત્રો પણ રચાયાં છે, જેમાં સંસ્કૃત, પ્રાકૃત, શૌરસેની, वांछासुरद्रुमुपगंगम-भंगरंगम्। માગધી, પૈશાચી અને અપભ્રંશ એવી જુદીજુદી ભાષાઓમાં સૂર્તર્વિસિયુસુસ્તિવ વીરા શક્શોશ્લોકો હોય છે. આવાં સ્તોત્રોમાં સોમસુંદરસૂરિ (૧૫મી रम्भोजयोश्चरणयोर्वितनोति पूजाम् ॥१॥ સદી)નાં “ઋષભદેવસ્તવન', “શાન્તિજિનસ્તવન', “નેમિજિનસ્તવન' ઇત્યાદિ નોંધપાત્ર છે. મુનિચંદ્રસૂરિનું પ્રથમનિસ્તવન અર્થાત્ “કવિત્વ અને વિદ્વત્તાની કામનાને પૂર્ણ કરનાર પ્રથમસ્વરમય એટલે કે અકારાન્ત વ્યંજનોનું જ માત્ર બનેલું છે, કલ્પવૃક્ષસ્વરૂપ અભંગ રંગવાળો ઍકારના જાપનો વર ગંગાતટે જેમ કે પામીને વિકસિત પુષ્પોરૂપી સૂક્તો વડે હે વીર! શંભુનાં ચરણકમળોની હું પૂજા કરું છું.' सकलकमलदलकरपदनयन! प्रह्लतमदनमद ! भवभयहरण! યશોવિજયજીના ૧૧૩ શ્લોકી “શંખેશ્વરપાર્શ્વજિનसततममरनतपदकमल! जय जय गतमद ! मदकलगमन ॥१॥ સ્તોત્ર'માં પાર્શ્વનાથની પ્રભાવક મૂર્તિનું વર્ણન કરતાં જણાવ્યું છે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy