________________
ઝળહળતાં નક્ષત્રો
૪૩૫
સદા અરણ (હંમેશ રક્ત) અને જુદી રીતે સંધિ-વિચ્છેદ કરીને પંડિત તે કલિકાલસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિ (વિ.સં. ૧૧૪૫થયેલા સલામ્ એટલે ‘તે ભયંકર.” શ્લોકનો અર્થ થાય : ૧૨૨૯). તેમનો ચૌલુક્યવંશી ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહ સૂઈને ઊઠેલો જે માણસ હંમેશ રક્તવર્ણ તારું ચરણકમળ અને કુમારપાલ સાથે વિદ્વત્તા અને ધાર્મિકતાનો સંબંધ જાણીતો નિહાળે તે માણસ હે નાથ! આ સંસારમાં કદાપિ ભયંકર દુઃખ છે. હેમચંદ્રના જીવનમાં સરસ્વતી, રાજનીતિ અને ધર્મ એ પામતો નથી.'
ત્રિવેણીનો સુમેળ હતો. વીર વર્ધમાને માન્ય કરેલા ત્યાગ, તપ વિ.ની ૧૨મી સદીના જિનવલ્લભસરિએ તો અને સમભાવ-સ્થાવાદને જીવનમાં ઉતારી જૈનધર્મનાં ‘વીરસ્તોત્ર', “પાર્શ્વનાથસ્તવન’, ‘પંચકલ્યાણકસ્તોત્ર'. વાસ્તવિક તત્ત્વો અને સંસ્કારો પ્રજાવ્યાપક બને તે માટે તેમણે
તોત્રપંચક'. “ચતુર્વિશતિજિનસ્તતિ'. જિનવિજ્ઞપ્તિ ઇત્યાદિ સો સ્તોત્રોનું માધ્યમ સ્વીકાર્યું. તેમનાં સ્તોત્રોમાં જૈન ધર્મ અને જેટલાં સ્તોત્રો રચ્યાં છે. એમાં કેટલાંક પ્રાકતમાં અને કેટલાંક દેશનનો સિદ્ધાંતો કાવ્યાત્મક અભિવ્યક્તિ પામ્યા છે. સંસ્કૃતમાં છે. આ પૈકી “પાર્શ્વનાથસ્તવન” (પ્રાકૃતમાં ૨૦ | હેમચંદ્રાચાર્યે ‘મહાદેવસ્તોત્ર'ના કુલ-૪૪ શ્લોકોમાં શ્લોક)નું એક ઉદાહરણ જોઈએ :
મહાદેવનું પારમાર્થિક સ્વરૂપ પ્રતિપાદિત કર્યું છે. કુમારપાલે जाणामि सामि! बहुभववणेण जमत्रया कयाइ तुंग।
શિવની સ્તુતિ કરવા જણાવ્યું ત્યારે હેમચંદ્ર ‘મહાદેવસ્તોત્ર' नाहं नाहं पत्तो पत्तो पुणरुब्भवो किहं इयरा? ॥२॥
બનાવ્યું. તેમાં મહાદેવ કોણ કહેવાય એને માટેના ગુણો બતાવી
તેવા ગુણોવાળા એટલે કે જેના ભવરૂપી બીજના અંકુરો ઉત્પન્ન | ‘પાર્શ્વજિનસ્તોત્ર'માં સ્ત્રગ્ધરા છંદનાં નવ પદ છે. તેમાં
કરનારા રાગાદિ દોષ શમી ગયા હોય તેવા જે કોઈ દેવ હોયભાવોને અનુરૂપ વર્ણાનુપ્રાસની છટા અને ધ્વન્યાત્મક
પછી તે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે જિન હોય તેને મારા નમસ્કાર પદાવલિયોનું નાદસૌંદર્ય અનુભવી શકાય છે, જેમ કે જેના નામ
છે, એવી વિલક્ષણ રજૂઆત કરીને હિંદુ-જૈન ધર્મનો જાણે માત્રથી ત્રણેય જગતના ઉપદ્રવો શમી જાય છે તે પાર્શ્વનો
સમન્વય કર્યો : મહિમા ગાતાં કવિ કહે છે :
भववीजांकुरजनना रागादयः क्षयमुपगता यस्य। स्फूर्जन्मोहप्ररोहच्छिदुरपरशुनो सय उद्दामधाम्ना
ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्यै ॥४४॥ नाम्नाम्नातेन यस्य त्रिजगति निखिलोपद्रवा विद्रवन्ति।
જૈનધર્મની દૃષ્ટિએ વાસ્તવિક પરમાત્મા કોણ કહેવાય नन्द्याद् वन्दारुवृन्दारकनिकरनमन्मस्तकस्तोमशस्तश्रस्तास्तोकप्रसूनस्तवकितचरणोपान्तपार्श्वः स पार्श्वः॥८॥
એની કેવી સચોટ રજૂઆત!
હેમચંદ્રાચાર્યે વર્ધમાનની સ્તુતિ માટે “અન્યયોગબારમી–તેરમી સદીના હરિભદ્રસૂરિકૃત “સાધારણજિન
વચ્છેદકાત્રિશિકા’ અને ‘અયોગવ્યચ્છેદાવિંશિકા' નામની ૩૨ સ્તોત્ર'માં વિવિધ છંદના ૨૦ શ્લોક છે. સમગ્ર સ્તોત્ર પ્રબળ ભાવાભિવ્યક્તિથી હૃદયસ્પર્શી છે. પ્રસાદગુણસંપન્ન મધુર
શ્લોકી સ્તુતિઓ દ્વારા જૈન દર્શનના પ્રમુખ સિદ્ધાંતો જેવા કે પદાવલિયોમાં રજૂ થતી કવિની યાચના અને આત્માભિવ્યક્તિના
સ્યાદ્વાદ, નય, પ્રમાણ, સપ્તભંગી ઇત્યાદિ પર અતિગંભીર
અને સૂમ વિચારોને પ્રાસાદિક કાવ્યવાણીમાં ઉતાર્યા છે. સમર્થ સૂરમાં કરુણ કંદન સંભળાય છે :
આગમધર આચાર્ય મલયગિરિએ પોતાની આવશ્યક સૂત્રની मूढो विवेकविकलो विधृतोर्ध्ववाहु
ટીકામાં બાદ 7 સ્તુતિષ અRવ: એમ કહીને न त्वं श्रुणोषि यदहं जिन! रारटीमि ।
અન્યયોગવ્યવચ્છેદાવિંશિકા'નું ઉદ્ધરણ આપ્યું છે. આ ઉપરથી मां तत्र कर्मणि नियोजय येन देव !
પ્રસ્તુત સ્તુતિ કેટલી ગૌરવવંતી અને અર્થગંભીર છે તે સમજી संसारचक्रगहनं न पुनर्विंशामि॥६॥
શકાય છે. પ્રસ્તુત સ્તોત્રના આરંભે ભગવાનની સ્તુતિપૂર્વક અર્થાત– હે જિન! મૂઢ, વિવેકભ્રષ્ટ અને હાથ ઊંચા તેમના ચાર અતિશયો અને યથાર્થવાદનું વિવરણ છે. શ્લોક ૪ કરીને હું જે રહું છું. તે તમે સાંભળતા નથી. હે દેવ! મને તેવા થી ૧૨માં મીમાંસકો વગેરેના સિદ્ધાંતો રજૂ કર્યા છે. મીમાંસકો કર્મમાં પ્રવૃત્ત કરો જેથી ગહન સંસારચક્રમાં ફરી હું ન પ્રવેશું.” વૈદિકી હિંસાને ધર્મ માને છે; પરંતુ હેમચંદ્ર જૈન દૃષ્ટિથી જૈન સાહિત્યના એક સમર્થ સ્તોત્રકાર અને વિદગ્ધ
પ્રતિપાદિત કરે છે કે કોઈપણ પ્રકારની હિંસા તે અધર્મ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org