SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૪ જિન શાસનનાં સ્તુતિ, બીજીમાં સર્વ જિનોની સ્તુતિ, ત્રીજીમાં જિનપ્રવચનની એ ચારેય ભાવનાઓની કામના કરતાં અમિતગતિ જિનેન્દ્રને અને ચોથીમાં વૈયાવૃત્યકર દેવતાઓનું સ્મરણ. પ્રાર્થે છે : આ ઉપરાંત આઠમીથી દશમી સદીમાં હરિભદ્રસૂરિકત सत्त्वेषु मैंत्री गुणिषु प्रमोदं क्लिष्टेषु जीवेषु कुपापरत्वम् વીરસ્તવ', કવિ ધનંજયરચિત વિષાપહારસ્તોત્ર' વગેરે અનેક मध्यस्थभावं विपरीतवृत्तो सदा ममात्मा विदधातु देव ॥१॥ પ્રાકૃત અને અપભ્રંશમાં રચાયેલાં સ્તોત્રો પ્રાપ્ત થાય છે. રાગદ્વેષરહિત બની, મનની સમતા કેળવવાનો સંકલ્પ બાણભટ્ટ-મયૂર ઇત્યાદિ હિંદુ સ્તોત્રકારોએ પ્રવર્તિત તેઓ વ્યક્ત કરે છે. એમાં ‘સામાયિકવ્રત'નું દર્શન થાય છે : કરેલ શતકસ્તોત્રકાવ્યની પરંપરામાં ચંદ્રગચ્છના જંબૂસ્વામી दुःखे सुखे वैरिणि बन्धुवर्गे योगे वियोगे भवने वने वा। (દશમી સદી) એ “જિનશતક રચ્યું કે જેના પર સામ્બ મુનિએ निराकृताशेषममत्वबुद्धेः समं मनो मेऽस्तु सदापि नाथ ॥३॥ વિવરણટીકા-પંજિકા રચી છે. કર્મના બંધનમાંથી મુક્ત થનાર રાગાદિ દોષરહિત ‘તિલકમંજરી'ના કર્તા કવિ ધનપાલે (વિ. ૧૧મી સદી) મુક્તાત્મા જ જૈનદર્શનની દૃષ્ટિએ સિદ્ધ, વિબુદ્ધ કે દેવ છે. તો અનેક સ્તોત્રો રચીને પોતાની કાવ્યકુશળતા અને સંસ્કૃત ભવદુઃખભંજક, વ્યાપક, સિદ્ધ-બુદ્ધ અને કર્મબંધ દૂર કરનાર પ્રાકૃત ઉપરની અદ્ભુત ભાષાપ્રભુતા પ્રગટ કરી. વિરોધાભાસ એવા દેવાધિદેવ સદૈવ હૃદયમાં નિવાસ કરે એવી કવિની કામના અલંકારના અર્થસૌંદર્યથી પંડિત એમની “શ્રી મહાવીર સ્તુતિ (ગાથા-૩૦)નો મહિમા પ્રભાવક ચરિત્રકારે ગાયો છે यो व्यापको विश्वजनीनवृत्तिः सिद्धो विवुद्धो धूतकर्मबन्धः। नमस्कृत्य स्तुतिं तत्र विरोधाभाससंस्कृताम् । ध्यातो धुनीते सकलं विकारं स देवदेवो हृदये ममास्ताम् ॥१६॥ चकार प्राकृतां 'देव निम्मले' त्यादि सास्ति च ॥२२६॥ જૈન દર્શન પ્રમાણે જીવ, કર્માનુસાર ફળ ભોગવે છે. સંસ્કૃત-પ્રાકૃતમય “શ્રી વીરસ્તવ'નાં દશેય પદોમાં, સુખ-દુઃખનું કારણ કર્મ છે. જેનાં સકળ કર્મો ક્ષય પામે તે જ પ્રત્યેકમાં પહેલું પૂર્વાર્ધ સંસ્કૃતમાં અને બીજું ઉત્તરાર્ધ પ્રાકૃતમાં ઈશ્વર છે (રિક્ષી વર્તવમ શ્ચર:). કર્માનુસાર રચીને નવીન કાવ્યશેલીનું દર્શન કરાવ્યું છે, જેમ કે – ફળપ્રાપ્તિનો સિદ્ધાંત સરળભાષામાં સ્તોત્રકાર શ્રી અમિતગતિ सरभसनृत्यत्सुरयुवतिकुचतत्रुटितहारतारकितम् । સમજાવે છે : जायं सिद्धत्थनरिंदमंदिरं जस्स जम्मंमि॥१॥ स्वयं कृतं कर्म यदात्मना पुरा फलं तदीयं लभते शुभाशुभम् । તેમની ‘ઋષભપંચાશિકા'માં પ્રાકૃતનાં ૫૦ પદ છે. એમાં રેન નં ર તય ક્રાં સ્વયં તિં કર્મ નિરર્થ તારૂવા આરંભિક ૨૦ પદોમાં ઋષભદેવની જીવનઘટનાઓ અને હિંદુધર્મનાં ‘પ્રાતઃસ્મરણ-સ્તોત્રો'ની જેમ જૈન બાકીનાં ૩૦ પદોમાં ભગવાનની સ્તુતિ-પ્રશંસા છે. સાહિત્યમાં પણ કેટલાંક પ્રાતઃકાળે ગાવાનાં સ્તોત્રો રચાયાં છે. ધનપાલના લઘુબંધુ શોભનમુનિએ ૨૪ તીર્થકરોની બારમી સદીના મનિચંદ્રસૂરિએ આવી ‘પ્રભાતિકજિનસ્તુતિ' રચી યમકાલંકારમયી “શોભનસ્તુતિ’ રચી. તે સ્તુતિ પર ધનપાલે છે. એ ઉપરાંત આ જ સદીના ચંદ્રપ્રભસૂરિએ ‘પ્રભાતકુલક' સંસ્કૃતમાં ટીકા “શોભનસ્તુતિવૃત્તિ' રચી છે. ૧૧મી સદીના (“સાધારણજિનસ્તવન') રચ્યું છે. એમાં ૧૩ પદ છે. તેના વાદિરાજસૂરિએ “એકીભાવસ્તોત્ર', “જ્ઞાનલોચનસ્તોત્ર’ આરંભિક શ્લોકોમાં કહ્યું છે કે પ્રાતઃકાળે જિનેન્દ્રના મુખનું ‘અધ્યાત્મશતક' વગેરેની રચના કરી. દર્શન કરનારની સર્વ આપત્તિઓ, રોગદારિયાદિ નષ્ટ પામે છે. ધારાનગરીના શાસક મુંજની સભાનાં નવ રત્નોમાંના સ્તોત્રમાં શ્લેષ દ્વારા વિરોધ સર્જવાની અને પાદાન્ત યમક એક અમિતગતિ (૧૧મી સદી)એ ‘પરમાત્મષત્રિશિકા રચી પ્રયોજવાની કવિ-શક્તિ દર્શનીય છે : છે. મોક્ષપ્રાપ્તિના માર્ગસ્વરૂપ આખો જૈન-આચારધર્મ પ્રસ્તુત यस्ते सप्तोत्थितः पश्येत् पादपयं सदारुणम् । સ્તોત્રમાં પ્રાસાદિક શૈલીમાં રજૂ થયો છે. સંસારના જુદા જુદા न पुनर्लभते नाथ ! भवे दुःखं स दारुणम् ॥७॥ જીવો પ્રત્યે કેવું વર્તન રાખવું તે માટે જૈન આચારધર્મ મૈત્રી, અહીં સવા શબ્દની રમત છે. સવારુનું એટલે પ્રમોદ, કરુણા ને માધ્યસ્થ નામની ચાર ભાવનાઓ પ્રબોધે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy