SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૨ જિન શાસનના (શ્લો) ૬). ચંદન પર વીંટળાયેલ મણિધર જેમ મયૂરકેકાથી પદોથી મહાવીરની સ્તુતિ છે. આ ઉપરાંત વજસ્વામી (વી.નિ. મુક્ત થઈ ચાલ્યો જાય, તેમ પ્રભુના ધ્યાનથી મનુષ્ય ૪૯૬-૫૮૪) એ ૫૧ શ્લોકમાં “શ્રી ગૌતમ સ્વામી–સ્તવન કર્મબંધનમાંથી મુક્ત બને છે (શ્લો. ૮). રવિ પ્રગટતાં ચોર રચ્યું. કવિના હૃદયમાં ગૌતમનો નિર્મળ દેહ વિવિધ રૂપશ્રી નાસે તેમ ભગવાનના દર્શન માત્રથી પાપ-તાપ દૂર ભાગે છે ધારણ કરે છે. એ ઉàક્ષામાં કવિ-કલ્પનાની મનોહારિતા (શ્લો. ૯). કવિની દૃષ્ટિએ પ્રભુનું ચરિત્ર વિલક્ષણ છે, કેમ કે અનુભવી શકાય છે. ક્રોધ વિના એમણે સર્વ શત્રુવિકારોને પરાસ્ત કર્યા (શ્લો. ૧૩). किं विश्वोपकृतिक्षमोद्यममयी? किं पुण्य पेटीमयी ? તેમનાં વચન-પીયૂષનું પાન કરી માનવ અજરામર પદ પામે છે. किं वात्सल्यमयी? किमुत्सवमयी पावित्र्यपिण्डमयी ?। ઘનશ્યામલ પ્રભુ તો સુવર્ણમય સિંહાસન પર વિરાજમાન છે किं कल्पद्रुमयी मरून्मणिमयी ? किं कामदोग्धीमयी ? અને ભક્ત-મોરલા નૃત્ય સાથે કેકારવ કરે છે, સ્તુતિગાન કરે या धत्ते तव नाथ ! मे हृदितनुः कां कां न रूपश्रियम् ? ॥६॥ સાતમી સદીથી રચાતાં હિંદુ ધર્મનાં સ્તોત્રોમાં સરળતા श्यामगंभीरगिरमुजवलहेमरत्न અને સ્વાભાવિકતાને સ્થાને તત્કાલીન ઐશ્વર્યસંપન્ન सिंहासनस्थमिह भव्यशिखण्डिनस्त्वाम् । ભદ્રસમાજની વિલાસિતાને કારણે ફિલષ્ટતા, કૃત્રિમતા અને आलोकयन्ति रभसेन नदन्तमुचै શંગારે પ્રવેશ કર્યો. જૈનધર્મ વીતરાગી હોઈ, જૈન કવિઓએ श्वामीकरादिशिरसीव नवाम्बुवाहम् ॥२३॥ રચેલાં સ્તોત્રોમાં આલંકારિક સમૃદ્ધિ અને શબ્દચમત્કૃતિ તો કલ્પનાની મનોહારિતા, સ્તોત્રની કમનીયતા તેમ જ તેની ભરપૂર નિષ્પન્ન થઈ, પણ તે કાવ્યો શૃંગારચિત્રણથી મહદ્અંશે રુચિર સુરાવલિઓની અનુભૂતિ આવાં સ્થળોએ થાય છે. પ્રભુ દૂર રહ્યાં, એ જૈન અને હિન્દુ સ્તોત્રો વચ્ચેનો એક મુખ્ય ભેદ તો ભવસાગરથી પાર ઉતર્યા છે, છતાં પૂંઠે વળગેલાને તેઓ તારે છે. છે. એવું વિચિત્ર ચરિત કવિને મન આશ્ચર્યકારી છે (શ્લો. સાતમી સદી સ્તોત્રકાવ્યનો સુવર્ણયુગ છે. આ સદીના ૨૯). પોતાની અસહાય-પીડિત અવસ્થાનું કવિ મર્મસ્પર્શી ત્રણ મર્ધન્ય સ્તોત્રકારો જૈનાચાર્ય માનતુંગ અને હિંદુધર્મના વર્ણન આપે છે અને અંતે તે આર્તનાદપૂર્વક પરમાત્માની બાણભટ્ટ અને મયૂરભટ્ટ સ્તોત્રસાહિત્યના ઇતિહાસમાં શરણાગતિ સ્વીકારે છે : જાજ્વલ્યમાન પ્રતિમાઓ છે. તેમની લેખિનીમાંથી સાહિત્યિક निःसंख्यसारशरणं शरणं शरण्य સમૃદ્ધિથી સંપન્ન સ્તોત્રોનું નિર્માણ થાય છે. मासाद्य सादितरिपुप्रथितावदातम् । આચાર્ય માનતુંગનો સમય અનિશ્ચિત છે. સામાન્યતઃ त्वत्पादपंकजमपि प्रणिधान-वंद्यो તેમને “કાદંબરી'ના કર્તા બાણભટ્ટના સમકાલીન (સાતમી સદી) बध्योऽस्मि चेदभुवनपावन। हा हतोऽस्मि॥४०॥ માનવામાં આવે છે. વસંતતિલકા છંદના ૪૪ કે ૪૮ શ્લોકોમાં ભાવોની સાદ્રતાનિર્મળતા અને ભાષાની અકત્રિમ રચાયેલ તેમના “ભક્તામરસ્તોત્ર'માં ઋષભદેવની પ્રશંસા છે. શૈલી કાવ્યને વાસ્તવિક સ્તોત્ર બનાવે છે. વિશુદ્ધ માનતુંગની દૃષ્ટિએ ઋષભદેવ તો સૌંદર્યનિધિ છે, તેમના જેવું ભક્તિભાવનાનો સ્વતઃ ઉન્મેષ હગાર રૂપે સ્તોત્રમાં સૌંદર્ય ક્યાંય નથી. આનું જૈન દૃષ્ટિએ કાવ્યાત્મક કારણ કવિ પરિણમ્યો છે (શ્લો. ૬). કહ્યું છે : “હે જિનેન્દ્ર, આપના દેહની રચના જે પુગલોથી આ ઉપરાંત સિદ્ધસેને સંસ્કૃતમાં ૩૨ કાત્રિશિકાઓ રચી, થઈ છે, તે પુગલ સંસારમાં એટલાં જ હતાં. જો અધિક હોત, તો આપના જેવું રૂપ અન્યનું પણ હોત. વાસ્તવમાં આપના જેવું જે જૈન સાહિત્યના આભૂષણ સ્વરૂપ છે. એમાં મહાવીરની સ્તુતિ સાથે વૈદિક, જૈન, બૌદ્ધ ઇત્યાદિ ભારતીય દર્શનોનું સ્વરૂપ સુંદર પૃથ્વી પર કોઈ નથી” (શ્લોક-૧૨). દેવમુખ તો ચંદ્રથી પણ ઉત્કૃષ્ટ છે. કવિઓએ આપેલ ઉપમાનને ગલત ઠરાવતાં બતાવ્યું છે. સ્તોત્રકાર કહે છે : હે જિનેન્દ્ર, ચંદ્રમાં તો કલંકી છે કે જે આ યુગનાં અન્ય સ્તોત્રોમાં વિદ્યાનંદ પાત્રકેશરી (ઈસુની દિવસે ફિક્કો પડે છે, જ્યારે આપનું મુખ તો હંમેશાં નિષ્કલંક છઠ્ઠી સદી) રચિત “પાત્રકેશરીસ્તોત્ર' પ્રસિદ્ધ છે. એમાં ૫૦ અને તેજસ્વી છે. તેથી જ વિદ્વાનોની ઉપમાં ખોટી છે : Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy