________________
ઝળહળતાં નક્ષત્રો
૪૩૧ જૈન સાહિત્યનાં પ્રમુખ સ્તોત્રો : બીજા પ્રાચીનતમ સ્તોત્રકાર છે આચાર્ય સમન્તભદ્ર (વિ.
બીજી સદી). તેમણે ભક્તિરસ સંપન્ન “સ્વયંભૂસ્તોત્ર' અને જૈન સાહિત્યમાં સ્તોત્રકાવ્યની સુદીર્ધ, સમૃદ્ધ અને
સ્તુતિવિદ્યાસ્તોત્ર'ની રચના કરી. “સ્વયંભૂસ્તોત્ર' (૧૪૩ અદ્ભુત પરંપરા પ્રાપ્ત થાય છે. જૈન કવિઓ સંસ્કૃત, પ્રાકૃત
શ્લોક)નાં પદોની માર્મિકતા પ્રશસ્ય છે. ભગવાનનાં અને અપભ્રંશમાં તીર્થકરો કે સિદ્ધો તેમ જ અન્ય દેવોનાં
ગુણસ્મરણથી મન પાપમુક્ત થાય છે : આધ્યાત્મિક અને તત્ત્વજ્ઞાનપ્રધાન સ્તોત્રો રચીને પ્રાચીનકાળથી અદ્યપર્યત સ્તોત્રસાહિત્યની શ્રીવૃદ્ધિ કરતા રહ્યા છે. પ્રગટ થયેલા ન પૂMયાર્થર્વવ વીતાને ન નિનયા નાથ વિવાર્તાવે સ્તોત્રસંગ્રહો જેવા કે “જૈનસ્તોત્રસંદોહ', જૈનસ્તોત્રસમુચ્ચય', તથાપિ તે પુષ્યામૃતિર્નઃ પુનાતિ વિત્ત તુરિતાં ગમ્યઃ II૬૭ “કાવ્યમાલા ગુચ્છક-૭) વગેરેના વિહંગાવલોકનથી પણ જૈન “સ્વયંભૂસ્તોત્ર’ના ઉચ્ચારણથી સમન્તભદ્ર ચંદ્રપ્રભની સ્તોત્ર સાહિત્યની વિપુલતા, વિવિધતા અને તેની અભુત મર્તિ પ્રગટ કરી દીધી હતી એમ કહેવાય છે. એ છે સ્તોત્રનો સમૃદ્ધિનો ખ્યાલ આવે છે.
અભુત પ્રભાવ! સંસ્કત સ્તોત્રસાહિત્યના આરંભિક યુગમાં જૈન ‘સ્તુતિવિદ્યા' (જિન સ્તુતિશતક)માં કવિનું કાવ્યકૌશલ સ્તોત્રકારોએ સ્તોત્રકાવ્યને પ્રતિષ્ઠિત કરવામાં મૂલ્યવાન ફાળો પ્રગટ થયું છે. શ્લેષ અને યમકની શાબ્દી કીડાઓમાંથી આપ્યો છે. જૈન પરંપરામાં સૌથી પ્રાચીન સ્તોત્રકાર તરીકે ચિત્રકાવ્યનો જન્મ થયો. તે અતિ દુષ્કર કાવ્યપ્રકાર છે. ભદ્રબાહુ (વી. નિ. બીજી સદી)નું નામ જાણીતું છે. મુનિશ્રી અનલોમ-પ્રતિલોમ પ્રકારની ચિત્રબંધતામાં સમન્નભટ્ટે પોતાનું પુણ્યવિજયજીના મતે સૂત્રો પર નિર્યુક્તિઓ રચનાર આ સાહિત્યિક જ્ઞાન વ્યક્ત કર્યું છે. એક શ્લોકના અક્ષરોના ભદ્રબાહુ છે, છેદસૂત્રોના કર્તા ભદ્રબાહુથી તેઓ ભિન્ન છે.' સંયોજનથી દ્વિતીય શ્લોક બનાવવાનું સાહિત્યિક ચાતુર્ય સ્તોત્રમાં તેમણે પ્રાકૃત ભાષાની પાંચ ગાથાઓમાં ‘ઉપસર્ગહરં સ્તોત્ર' પ્રગટ થયું છે. આવા પ્રકારનાં સ્તોત્રો પૂર્વકાલીન શાબ્દીક્રીડારચ્યું. સ્તોત્રના આરંભે કવિ કર્મબંધનમુક્ત, મંગળ કલ્યાણના પ્રધાન જૈન સ્તોત્રપરંપરાનો નિર્દેશ કરે છે; પરંતુ તે સ્તોત્રો હાલ આવાસરૂપ અને વિષહર વિષનિમ્નશ સ્વરૂપ પાર્શ્વનાથને વંદન મળતાં નથી! જો સમન્તભદ્રનો સમય વિક્રમની બીજી સદી કરે છે :
માનવામાં આવે તો સમગ્ર સંસ્કૃત સાહિત્યમાં ચિત્રકાવ્યના उवसग्गहरं पासं पासं वंदामि कम्मधणमुक्कं ।
આદિ પ્રણેતા તેમને માની શકાય. विसहरविसनित्रासं मंगलकल्लाणं आवासं ॥१॥
સમજભદ્રની સાથે અજ્ઞાતકાલીન પણ પ્રાયઃ પાંચમી ભક્તિનિર્ભર હદયથી કવિએ જિનચંદ્રની સ્તુતિ કરી છે; સદીના મનાતા સિદ્ધસેન દિવાકરનું નામ સંકળાયેલું છે. તેથી જ તેઓ તેમને ભવે ભવે બોધિ' (સમ્યકત્વ) પ્રદાન કરે શિવમૂર્તિમાંથી તીર્થકર બતાવવાની જનશ્રુતિઓ બન્નેના જીવન
સાથે જોડવામાં આવી છે. इय संथुओ महायस! भत्तिभरनिभरेण हियएण।
સિદ્ધસેન દિવાકરનું કલ્યાણમંદિર' પ્રાચીન જૈન ता देव! दिज बोहिं भवे भवे पास! जिणचंद ॥५॥
સ્તોત્રોમાં અત્યંત લોકપ્રિય છે. એમાં પાર્શ્વનાથનું સ્તવન છે.
મહાકાલ પ્રાસાદમાં તે સ્તવન રચેલું અને એના ઉચ્ચારણથી અહીં પં. સુખલાલ સંઘવીનું એક વિધાન નોંધપાત્ર છે.
શિવમૂર્તિમાંથી તીર્થકરની પ્રતિમા નીકળેલી, એવી કથા પ્રચલિત તેઓ કહે છે કે બૌદ્ધ પ્રાચીન પિટકોમાં અને જૈન આગમોમાં
છે. સ્તોત્રની આવી ચમત્કારી શક્તિથી પ્રભાવિત થઈને રાજા સ્તોત્રો સંસ્કૃતનો ત્યાગ કરી પ્રાકૃત ભાષાને સ્વીકારે છે અને
વિક્રમાદિત્ય અને બીજાઓએ જૈન ધર્મ અંગીકાર કરેલો. વૈદર્ભ સાથે જ કાલ્પનિક તેમ જ પૌરાણિક દેવતાઓનો વિષય છોડી
શૈલીમાં રચાયેલ આ સ્તોત્રમાં વસંતતિલકા છંદનાં ૪૪ પદો છે. ઐતિહાસિક વ્યક્તિનો વિષય સ્વીકારે છે, એ હિંદુ સ્તોત્રો કરતાં
એમાં ભાવોની મનોહારી અભિવ્યક્તિ થઈ છે. ભાવાનુરૂપ જૈન–બૌદ્ધ સ્તોત્રોની વિલક્ષણતા છે.
ભાષાની સરળતા નોંધપાત્ર છે. પ્રભુના ગુણ તો અનંત છે, ૧. મહાવીર જૈન વિદ્યાલય રજત મહોત્સવ ગ્રંથ, પૃ. ૧૮૫ જ્યારે કવિ પામરબુદ્ધિ છે. બાળક હાથ પ્રસારી સમુદ્રની ૨. આચાર્ય ધ્રુવ સ્મારક ગ્રંથ, પૃ. ૩૬૦
અનંતતા જેમ સૂચવે છે, તેમ કવિની પ્રવૃત્તિ પણ એવી છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org