SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ જિન શાસનનાં પશ્ચાત્તાપના પાવકથી સંતપ્ત બને છે : “હે જિનેશ! ક્રોધાગ્નિથી તું નિર્દોષ છે, તો એ બધા રૂપમાં હે ભગવનું, છેવટે તું એક નિત્ય જ્વલ્યા કરું છું, લોભરૂપી ભુજંગથી દંશાયો છું, જ રૂ૫ છે.” (હેમચંદ્રાચાર્ય, અન્યયોગવ્યવચ્છેદઢાત્રિશિકા, ૩૧) અભિમાનરૂપી અજગરથી ગળાયો છું અને મમતાની જાળે જૈન-દર્શનના પ્રમુખ સિદ્ધાંતો જેવા કે વીતરાગી ફસાયો છું, ત્યાં શી રીતે તમારું ધ્યાન ધરું?” મુક્તાત્મા (ઈશ્વર)નું સ્વરૂપ, કર્મ-સિદ્ધાન્ત, નવ તત્ત્વો, ત્રિરત્ન, दग्वोग्निना क्रोधमयेन दष्टो। ચાર ભાવનાઓ, દશયતિધર્મ, સ્યાદ્વાદ, નય, પ્રમાણો दुष्टेन लोभारव्यमहोरगेण। ઇત્યાદિનું નિરૂપણ પણ ભક્તિની છાયામાં ઘણાં ખરાં સ્તોત્રોમાં ग्रस्तोऽभिमानाजगरेण माया થયું છે. દાર્શનિક સ્તોત્રોના પ્રણેતાઓમાં દિવાકર અમિતગતિ, जालेन बद्धोऽस्मि कथं भजे त्वाम् ॥ હેમચંદ્રાચાર્ય, જિનપ્રભસૂરિ, પાર્થચંદ્રસૂરિ, યશોવિજયજી (રત્નાકરસૂરિ, રત્નાકરપંચવિંશિકા, ૫) ઈત્યાદિ પ્રમુખ છે. સ્તોત્રમાં આરાધ્યના સ્વરૂપનો મહિમા : સ્તોત્રમાં યાચનાભાવ : સ્તોત્રમાં ભક્તકવિ ઇષ્ટદેવનાં નામ, ધામ, રૂપ, ગુણ સ્તોત્રમાં પ્રાર્થના કે યાચનાનો અંશ હોય છે. આવી અને અદ્ભુત ચરિત-કાર્યોનો મહિમા ગાઈને રોમાંચિત થાય વાચનામાં ભક્તહૃદયનું કર્ણકંદન કે ક્વચિત્ કાકલુદીની પણ છે, કૃતકૃત્ય બની જાય છે. ગ્રીષ્મકાળમાં સરોવરનાં શીતળ અનુભૂતિ થાય છે. જેમકે હરિભદ્રસૂરિ “સાધારણ જિનસ્તોત્ર'માં જલકણ જેટલી શાતા આપે તેટલી જ શાતા ભવજળમાં રહેલ ચોરસ્વરૂપ ઇન્દ્રિયોથી હરાયેલા, વિવેકરૂપી ધનવિહોણા, અજ્ઞાની અને સંસાર-કુપમાં પડેલા એવા પોતાનો ઉદ્ધાર કરવા માનવને જિનેન્દ્રનું નામ આપે છે. : દેવના કરનું અવલંબન યાચે છે. आस्तामचिन्त्यमहिमा जिन! संस्तवस्ते अज्ञस्य मे हृतविवेकमहाधनस्य नामापि पाति भवतो भवतो जगन्ति। વીરઃ અમો નમન્દ્રિયનામઃ | तीव्रातपोहतपान्थजनानिदाधे प्रीणाति पद्यसरसः सरसोऽनिलोऽपि॥ संसारकूपकुहरे विनिपातस्य देवेश। देहि कुपणस्य करावलम्बनम् ॥८॥ (સિદ્ધસેન દિવાકર, કલ્યાણ મંદિર, ૭) સ્તોત્રકાર ધર્મસૂરિ પણ “પાર્શ્વજિન સ્તવનમાં પાર્શ્વનાથ દેવના નામના યશોગાનથી સર્વ આપત્તિઓ તરી જવાય આ તરી જવાય પાસે માત્ર ભક્તિની યાચના કરે છે (શ્લોક-૧૫). છે માત્ર 4 છે એમ માનતુંગાચાર્ય “ભક્તામરસ્તોત્ર'ના શ્લોક ૪૨-૪૬માં કહે છે. સ્તોત્રપાઠ કે સ્તોત્રરચનાથી અદ્ભુત સિદ્ધિઓની પ્રાપ્તિ સ્તોત્રપાઠનું ફળ સંબંધી દંતકથાઓ આનું સમર્થન કરે છે. હેમચંદ્રાચાર્યના સ્તોત્રના અંતે સ્તોત્રપાઠનું ફળ બતાવ્યું હોય છે, જેમકે વીતરાગસ્તવ' (ગ્લો. ૫, ૧૧)માં હિસ્રોના મુખમાંથી પોતાની આ સ્તોત્રમાલિકા કંઠે ધારણ કરવાથી મોક્ષરૂપી લક્ષ્મીની પ્રાપ્તિ જાતના ભોગે પણ પ્રાણીઓની રક્ષા કરતા કરુણાÁ જિનેન્દ્રના થાય છે એમ સિદ્ધસેન દિવાકર “ભક્તામરસ્તોત્ર'ના અંતે ભવ્ય ચરિતનો મહિમા રજૂ થયો છે. આચાર્ય માનતુંગની (શ્લોક-૪૮) કહે છે. જિનવલ્લભસૂરિ પણ પોતાના દૃષ્ટિએ પરમાત્મા તો અપૂર્વ દીપક છે; તે નિર્ધમ, તેલવિહીન, “પાર્શ્વજિનસ્તોત્ર'નું ફળ દર્શાવતાં કહે છે કે આ સ્તોત્રનો સ્થિર અને લોકપ્રકાશક છે. (ભક્તામર સ્તોત્ર, ૧૬, ૧૭, ૧૮) આનંદપૂર્વક પાઠ કરનાર સંસાર–સમૃદ્ધિનો અનુભવ કરી સ્તોત્રમાં દાર્શનિકતા : મુક્તિરૂપી અંગનાના સ્તન-તટે સતત આળોટે છે : જૈન સ્તોત્રમાં ભક્તિ અને દર્શનનો અપૂર્વ સમન્વય થયો बद्धं विमुग्धमतिना जिनवल्लभेन છે. સામાન્યતઃ સ્તોત્રકાર ઇષ્ટદેવને પરમોત્તમ માની તેનું ये स्पष्टमष्टकमदः समुदः पठन्ति। તાત્ત્વિક સ્વરૂપ પણ નિરૂપે છે. હેમચંદ્રાચાર્ય કહે છે : “જે તે भूयोऽनुभूय भवसम्मवसम्पदं ते સંપ્રદાયમાં, જે તે પ્રકારે તું જે હોય તે ભલે હોય; પરંતુ જો मुक्त्यगनास्तनतटे सततं लुटन्ति॥९॥ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy