SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ જિન શાસનનાં સ્વપ્ન જોઈ રહ્યો છું. સામે ઉભી આ બધીય દેવીઓ જ છે કે ૧૧. ત્રીજી દેવી! :–“હે નાથ, કેમ લાંબુ વિચારી રહ્યા છો? મને છેતરવા કોઈએ માયાજાળ ઉભી કરી છે? મારા જીવનના અમારા ઉપર વિશ્વાસ રાખો. અમે તો આપના પ્રથમ પુણ્ય-પાપકાર્યો આવી અજાણી સ્ત્રીઓ શા માટે પૂછી શકે, અને પરિચયથી પાવન બનેલ દેવીઓ છીએ. આખુંય જીવન શા માટે મારે ખાનગી અને ગુપ્ત વાતો ઓકી કાઢવી?” તમારી સેવામાં વીતાવીશું. તે માટે જ તો પ્રેમભર્યા ૯. પ્રથમ દેવી –હે સ્વામિ! અમે બધીય આપની સ્ત્રીઓએ પ્રશ્નો પૂછ્યા છે. સાચું કહો તમે આગલા ભવમાં ક્યાં પ્રશ્નો એકી સાથે પૂછી નાખ્યા. તેથી ગભરાઈ ગયા? હતા?” એક સાથે નહિ, ધીમે-ધીમે અને શાંતિથી બરોબર ૨. રોહિણેય (પ્રગટ) :–“અરે પ્રિયતમાઓ! તમારા પ્રશ્નો વિચારી જવાબ આપો. એકબીજાનો પરિચય આ રીતે સારા જ છે પણ શું જવાબ આપવો. હું તો પૂર્વભવમાં જ થાય ને? એક સામાન્ય ખેડૂત હતો છતાંય દરરોજ મંદિરે જતો, ૨. રોહિણેય :–“દેવીઓ! મારો જન્મ આ દેવલોકમાં ભગવાનને માનતો અને પૂજતો હતો. મારાથી પણ અચાનક થયો છે. તેથી બધીય વાતો ભૂતકાળની યાદ કોઈ ગરીબ માણસ મળે તેને છાની મદદ કરતો હતો. નથી આવી રહી. પણ આગલા ભવના સારા કાર્યો ક્યારેય કોઈનેય દુઃખ કે ત્રાસ ન થાય તેવું જીવન વગર દેવલોક થાય જ કેમ? જીવતો હતો. બહુ ધર્મ લાચારીવશ ન કરી શકતો પણ મારી ભાવનાઓ ખરાબ ન હતી. ૧૦. દ્વિતીયદેવી :–“માટે જ આગલા જન્મારાની વાતો યાદ કરવા અમે બધીય દેવીઓ જણાવીએ છીએ. પ્રયત્ન કદાચ તેથી જ દેવલોક પામ્યો છું. કાળક્રમે કમાયો, કરો. ધીમે-ધીમે બધીય સારી–બૂરી ઘટનાઓ સ્વયં મંદિરો બાંધ્યા, ગરીબોને જમાડ્યા, પશુ-પંખીઓને જ્ઞાનથી દેખાવા લાગશે.” પણ ચણાદાણા નાખ્યા અને અનેક પ્રકારના ભલાઈના કાર્યો મારે હાથે થયા તેથી આ ભવમાં આ સુખ મળ્યું (રોહિણેયનું ફરી વિચારવું.) જણાય છે.” ૨. રોહિણેય (મનોમન) અરે! આ તો કોઈએ ઉભી કરેલી ૧૧. ત્રીજી દેવી! :–“પણ નાથ! સાવ સારા કાર્યો તો માયાજાળ જણાય છે. આખાય દેવવિમાનમાં પુરૂષદેવતા ભગવાન સિવાય કોઈ જ ન કરી શકે. જીવનમાં ભૂલથી, હું જ એકલો તો બીજા દેવો ક્યાં છે? આ બધીય લાચારીથી કે પરવશતાથી પણ જાણે-અજાણે પાપો દેવીઓ મને પોતાનો સ્વામી માને છે પણ મેં તે ક્યાં આ થઈ જતા હોય છે. દિવસ અને રાતની જેમ પુણ્ય અને પરનારીઓનો પરિચય પણ કર્યો હોય. વધુમાં જો આ પાપો સાથે જ ચાલે છે. માટે જ તો નવા-નવા જન્મો બધીય દેવીઓ ખરેખર દેવલોકની નારી હોય તો મળે છે. જીવનમાં થયેલ ભૂલો પણ યાદ કરો ને? જમીનથી ચાર આંગળ અદ્ધર કેમ નથી. આંખો તો પાપોને યાદ કરી સાચા દિલથી પ્રાયશ્ચિત કરતાં આપણો મટકા મારી રહી છે. ગળાની માળા કરમાતી નથી તેવું જ આત્મા હળવાશ અનુભવે છે અને સારા કાર્યો વધુ ભગવાન મહાવીર તે દિવસે બોલતા હતા, જ્યારે આ કરવાનું નવું બળ પણ મળે છે. નારીઓના ગળામાં માળા જ નથી. વળી પરસેવો દેખાતો નથી પણ પડછાયો તો પડી રહ્યો છે. (થોડી વાર ફરી વિચારી-વિચારી કપટ ભરેલ જવાબ આપતો રોહિણેય) આ ખરેખર દેવવિમાન નથી પણ મને છેતરીને ચોરી કર્યાના પાપો મારા મોઢેથી જ જાહેર કરાવવા આ પડયંત્ર ૨. રોહિણેય :–“મને અત્યારે ખાસ યાદ આવી રહ્યું છે કે હું ગોઠવાયું લાગે છે. ખેડૂત હતો તેથી હિંસાના પાપો જમીન ખેડવા માત્રથી થતા હતા. વેપારધંધામાં પણ નીતિ-અનીતિ ભેગી કદાચ એટલા માટે જ મને કેદ કર્યા પછી પણ આજે ચાલતી હતી. નાના-મોટા જૂઠ બોલ્યા વગર સંસાર કેમ ખૂબ ખવડાવવામાં આવ્યું ને સાથે મીઠું પીણું પણ પીરસ્યું હતું. ચાલે? અને પાછો સંસારી હતો, પત્નિ-પરિવાર પણ સાચા જવાબો આપવાથી ફાંસી જ થવાની માટે વિચારીને જ હતા. જેમ પેટ જ વેઠ કરાવે છે તેમ પરિવાર માટે પૈસો બોલવા જેવું લાગે છે.” Jain Education Intenational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy