SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ જિન શાસનનાં (૨) રોહિણેય :–“પિતાજી! ઉમ્ર પ્રમાણે દેહને ઘસારો અવારનવાર ઘરોમાં ચોરીઓ કેમ થાય છે અને લાગ્યો છે. તેમાંય કેટલાય વરસો તમે શ્રમ લઈ-લઈને અચાનક ખાતર પાડનાર તે કોણ છે? કાયાનો કસ કાઢી નાખ્યો છે. તેથી દવા-દારૂ લાગુ (૧) લોહખૂર :–“દીકરા! એક વખત હું પણ નીતિથી મજૂરી નથી પડતા. છતાંય ચિંતા શાની કરો છો? હું તમારો કરી પૈસા કમાતો હતો પણ કેટલાય લોકોએ મારી એક માત્ર પુત્ર અને બાજુમાં આ છે મારી માતા. ચોથું લાચારીનો લાભ ઉઠાવી ધંધામાં ધોખાઓ કર્યા, જેથી કોઈ નથી, તેથી ખુલ્લા દિલથી વાતો કરી વેદનાને મેં પણ મનોમન સોગંધ ખાધા કે જમાનો ભલાનો હળવી કરો.” નથી. પેટની વેઠ દૂર કરવા ચોરી જ કરીશ. અને તેમ (૩) રોહિણી પત્ની :–“બરોબર કહે છે મારો રોહિણેય. તમે કરતાં એવી આવડત આવી ગઈ કે ક્યારેય ચોરી પછી મનથી ઘૂંટાવાનું છોડી દો. તમારો આ દીકરો તમારી કોઈ પીછો કરી નથી શક્યું.” રાજગિરિના ધનવાનો કેટલી સેવા કરે છે, તમે જે કહેશો તે માની લેશે. અને મગધરાજા પણ પરેશન થઈ ગયા છે, પણ હવે મનને મોકળું કરી જે વાતો કહેવી હોય તે કહો, બાકી ઝૂકે તે બીજા. ચિંતાને કારણે પણ તબિયત બગડી જતી હોય છે. બેટા (૨) રોહિણેય :–“પણ પિતાજી! તે ચોર્યકળા મને તો જરાય રોહિણેય! તારા પિતાને પૂછી લે કે તેઓ શા માટે આવડતી નથી. તેથી જ તમને મારા ભવિષ્યની ચિંતા દુઃખી થઈ રહ્યા છે? થતી લાગે છે. બરોબર છે ને? (ચોર પત્ની ચિંતાતુર મુદ્રામાં અને પુત્ર રોહિણેયના માથે હાથ) (૩) રોહિણી :–“રોહિણેય! આપણી પાસે. એટલો બધો માલ (૨) રોહિણેય :-(પિતા લોહખૂરના પગ દબાવતાં, માથાની છે કે વરસો સુધી વાપરીએ તોય ન ખૂરે. માટે તારા વેદના દૂર કરતાં પ્રશ્નાત્મક મુદ્રામાં) “કહો પિતાજી! પિતાને કોઈ બીજી–ત્રીજી ચિંતા જ સતાવી રહી લાગે આપની શું ભાવના છે? બિમારીમાં શરીરથી થાકી ગયા છો એટલે જ મન પણ થાકીને નબળા વિચારો (૧) લોહખુર :–“રોહિણી! તારી વાત સાચી છે. મારી આ કરવા લાગ્યું છે. બાકી અમે છીએ આપની બાજુમાં લાચારી અને પથારી દશામાં મને ત્રણ પ્રકારના જ પછી કોઈ ચિંતા કરવાનું કારણ નથી.” વિચારો સતાવી રહ્યા છે એક તો એ કે મારા મરણ (૧) લોહબૂર –(તૂટતી ભાષામાં અને વેદનાભરી વાચામાં) પછી રોહિણેય મારા આ કામને કેવી રીતે આગળ “રોહિણેય! હવે હું જાણું નથી જીવવાનો. આયુદોરી ધપાવશે? બીજી વાત કે આ બધીય ધન-દોલતને પૂરી થવા આવી છે. તેથી વિચારો આવી રહ્યા છે કે એકલા હાથે તે કેમ સંભાળશે. ક્યાંક રાજા કે મંત્રીને આટઆટલી મહેનતથી જે પૈસો ચોરી કરીને પણ ભેગો બાતમી મળી જશે તો નાના આપણા પરિવારનું શું કર્યો છે, તેને શું તું સાચવી શકીશ? આખીય થશે? ખબર નથી આજ સુધી આ ચિંતા ન હતી. પણ રાજગૃહિના અનેક શેઠીયાઓને મેં લૂંટ્યાં છે કારણ કે હવે બે-ત્રણ દિવસથી એકધારા આવા જ હલકા તેમની પાસે હરામનો પૈસો હતો અને પાછા આપણા વિચારો સતાવી રહ્યા છે.” જેવા ગરીબોને પણ સતાવવામાં અને દબાવવામાં બાકી (રોહિણીની આંખોમાં આંસુ અને રોહિણેય પુત્રનો જવાબ) નહતા રાખ્યા.” (૨) રોહિણેય :–“પિતાજી! તમે છો માટે મને ચિંતા નથી. (૨) રોહિણેય —“પિતાજી! હું તો બચપણથી જોતો રહ્યો છું છતાંય આયુષ્યનો ભરોસો તો કોઈનેય નથી હોતો. આ કે આપણા નાના પરિવારને પણ પેટગુજારો મળી રહે બધીય મિલ્કત એક જ ગુફામાં રાખવા કરતાં હું તે માટે તમે કેટકેટલી બધી તકેદારી રાખી ભાગદોડ અલગ-અલગ સ્થાને જમીનમાં દાટી નાખીશ. કરી સંપત્તિ ભેગી કરી છે. પેસા કમાવા માટે તેવી મહેનતની આ કમાણી બરોબર સાચવીશું. બલ્ક મને મહેનતો કોઈ શેઠ પણ ન કરી શકે! વધુમાં પણ આ ચૌર્યકળા શીખવશો તો હું પૈસામાં વધારો જ રાજગૃહિના રાજા શ્રેણિક પણ ગભરાઈ ગયા છે કે કરીશ. જરાય બીજો વિચાર ન કરશો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy