SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૩૪૧ મૂર્તિ દેરાસરમાં છે. તે “પંચાસરા પાર્શ્વનાથનું જૈન દેરાસર મૂકાવ્યો હતો. આમ, જૈન આચાર્યો, મુનિઓના સંપર્કથી તેના તરીકે જાણીતું છે. આ દહેરાસરના દ્વાર પર આરાધક તરીકે જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું હતું. તે નમ્ર, વિવેકી બની વનરાજે પોતાની પ્રતિમા સ્થાપિત કરી છે. વનરાજે પોતાના ગયો હતો. દિવસના અમુક કલાકો જૈન મુનિઓ પાછળ ગાળતો શાસનમાં જૈનોને સ્થાન વધારે આપ્યું હતું. શ્રીમાળ પાટણની હતો. જયસિહે જૈનધર્મ તરફ સમભાવ દર્શાવવા માટે પર્યુષણના બાજુ ગાંભુ ગામે વસેલા ધનિક વેપારી ઠાકુર નિનય (પોરવાડ મહાન પર્વના દિવસોમાં પશુવધ કરવાની મનાઈ ફરમાવી હતી. કુળનો)ને પાટણમાં વસાવ્યો. નિન્નયના પુત્ર લહરને સેનાપતિ * જૈનશાસક કુમારપાળ – બનાવ્યો. નિનૈયે પાટણમાં આદિનાથનું જૈન દહેરાસર બંધાવ્યું હતું. આમ, વનરાજના જીવનમાં જે ઘટનાઓ બની તે જૈન ગુજરાતની અસ્મિતાની વૃદ્ધિમાં કુમારપાળે સારો એવો ધર્મની આસપાસની છે. જૈન ધર્મના વિકાસનો પાયો ફાળો આપ્યો છે. એક ઉત્તમ સમ્રાટ કરતાં પણ એક સદ્ગુણી ચાવડાઓના સમયથી નંખાયો હતો તેમ જરૂરથી કહી શકાય. અને ધર્મપ્રેમી રાજા તરીકે ગુજરાતના ઇતિહાસમાં અનોખું સ્થાન ધરાવે છે. ગુજરાતના ઇતિહાસનો તે અશોક હતો. અને * સોલંકી-વાઘેલા વંશના રાજનો આજે પણ તેના નામની સાથે જ અનેક પવિત્ર સ્મૃતિઓ અને જૈનધર્મનો વિકાસ – સંકળાયેલી આપણને જણાય છે. મૂળરાજ સોલંકીવંશનો પ્રથમ રાજા હતો. તે ચુસ્ત * જૈન ધર્મનો પ્રથમ સંપર્ક–જ્યારે જયસિંહ શાસન કરતો શૈવધર્મી હોવા છતાંયે મેરૂતુંગે લખેલ ગ્રંથ પ્રબંધચિંતામણિ'ના હતો ત્યારે સ્તંભતીર્થ (ખંભાત)વાસી જૈન અમાત્ય વર્ણન મુજબ તેણે પાટણમાં મૂળરાજ વસહિકા નામે ઉદયનના ત્યાં કુમારપાળને પ્રથમ જૈન ધર્મનો સંપર્ક થયો જૈનધર્મસ્થાન બંધાવેલું. સોલંકી રાજવીઓ ધર્મસહિષ્ણુ હોવાથી હતો. જોકે સ્વભાવ અને સંસ્કારથી તે સાત્ત્વિક હતો. અન્ય ધર્મોની સાથે સાથે જૈનધર્મનો પણ સારો એવો વિકાસ પરિણામે તે આડંબર વિહીન એવા આ મત અને સિદ્ધાંત થયેલો જોઈ શકાય છે. આ ઉપરાંત ચામુંડરાજે જૈનમંદિરને તરફ આકર્ષાય તે સ્વાભાવિક હતું. સિદ્ધરાજના દરબારમાં ભૂમિદાન દીધું હતું. દુર્લભદેવના વખતમાં એક શ્રેષ્ઠીએ તેને અને સિદ્ધરાજને સારા સંબંધો હતો ત્યારે કુમારપાળે પાટણમાં મહાવીરસ્વામીની પ્રતિમા પધરાવી હતી. દુર્લભરાજે બીજાની પત્નીને બહેન ગણવાની પ્રતિજ્ઞા લીધી હતી. તો જૈનધર્મને ઉત્તેજન આપ્યું. જૈનમંદિરો બંધાવ્યાં તથા જૈનધર્મનો સ્વીકાર–કુમારપાળે જૈન ધર્મ ક્યારે ? જિનેશ્વરસૂરિ જેવા જૈન મુનિઓનું બહુમાન કર્યું. જયસિંહ જેનું ક્યાં અને કેવી રીતે ? અંગીકાર કર્યો તે બાબતમાં નામ છે. પરંતુ આ રાજવીએ અનેક સિદ્ધિઓ હાંસલ કરેલી સમકાલીન વિદ્વાનોમાં મતભેદ પ્રવર્તતા દેખાય છે જેમાંના હોવાથી “સિદ્ધરાજ જયસિંહ' તરીકે ગુજરાતની પ્રજામાં પ્રસિદ્ધ કેટલાક આ પ્રમાણે છે. થયેલ રાજાના દરબારમાં અનેક જૈન આચાર્યો બિરાજતાં હતાં. આચાર્ય હેમચન્દ્રાચાર્ય તમામ આચાર્યોમાં મોખરાનું સ્થાન પ્રભાચાર્ય–પ્રભાચન્દ્ર નોંધે છે કે, કુમારપાળે અર્ણોરાજ પર આક્રમણનો પ્રારંભ એક જૈન અમાત્ય વાહડની ધરાવતા હતા. તેમની સાહિત્યિક પ્રવૃત્તિથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ બન્યું છે. આચાર્યના સંપર્કથી સિદ્ધરાજે સૂચનાથી અજીતનાથની પૂજા કરીને કર્યો હતો. જેને જૈનધર્મની પ્રવૃત્તિઓ આદરી હતી. આચાર્યશ્રી તેમના ખાસ કારણે તે આ મહત્ત્વપૂર્ણ યુદ્ધમાં જીતી શક્યો એમ મિત્ર બની ગયા હતા. સિદ્ધરાજની વિનંતીથી આચાર્યએ કુમારપાળ માનતો હતો. જોકે આ ઘટનાને ચમત્કારને બદલે અસામાન્ય પ્રસંગ ગણી શકાય. હકીકતે વાહડે જ સિદ્ધહેમશબ્દાનુશાસન' નામનો વ્યાકરણ ગ્રંથ લખ્યો. સાહિત્યના પોષક એવા સિદ્ધરાજે આ ગ્રંથનો વિમોચન પ્રસંગ તેને જૈનધર્મની નજીક આણવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભવ્યતાથી ઉજવ્યો. સિદ્ધરાજ શાહી પોષાક છોડીને સફેદ વસ્ત્રો ભજવી હતી. પહેરીને આચાર્ય સાથે ખુલ્લા પગે સમગ્ર પાટણમાં ફર્યા હતા. * હેમચન્દ્રાચાર્ય-હેમચન્દ્ર પોતાની કૃતિ “મહાવીર આ ગ્રંથને હાથીની અંબાડી ઉપર મૂકી સફેદ વસ્ત્રોથી વિંટાળીને ચરિત્ર'માં નોંધે છે કે, કુમારપાળમાં પોતાના દિગ્વિજયને ચારેય બાજુ ચામર ઢાળતી સ્ત્રીઓ રાખી હતી. ત્યારબાદ અંતે સંસ્કરણ પરિવર્તન આવ્યું અને આ રીતે છેવટે તેણે રાજસભા સમક્ષ આ ગ્રંથનું પૂજન કરીને પોતાના ગ્રંથભંડારમાં જૈન ધર્મનો સ્વીકાર કર્યો. હોવાથી રિબારમાં અને આચાર્યોમાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy