SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ જિન શાસનનાં અભિધાન ચિંતામણી–અભિધાન ચિંતામણી નામના કુમારપાળ વિહાર અને ત્રિભુવન વિહાર નામનાં સુપ્રસિદ્ધ કોશ પ્રકાર ગ્રંથમાં કુમારપાળની વિશિષ્ટ ઓળખ આપતા જૈન દહેરાસરો બંધાવ્યાં. પ્રભાસમાં પાર્શ્વનાથનું અને નોંધવામાં આવ્યું છે કે, “મારપાન નિર્ષિ વીનુવા જાલોરના કાંચનગીરી ગઢ ઉપર કુમારવિહાર નામે જૈન પરમં મહંત'' આના પરથી સ્પષ્ટ થાય છે કે કુમારપાળે દેરાસર બંધાવ્યું. તારંગાજીમાં અજિતનાથજીનું દહેરાસર જૈનધર્મ અંગીકાર કર્યો હતો. પણ બંધાવ્યું. આ ઉપરાંત તેણે ખંભાતનુ સાગલ વસહિકા ડો. એ. કે. મદાર—ડૉ. અશોકકુમાર મઝુમદાર નામે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. પોતાના રઝળપાટના પોતાના “Chaukya of Gujarat" નામના ગ્રંથમાં નોંધે દિવસોમાં એક સ્ત્રીએ કરંબો આપેલો તેથી તેની સ્મૃતિમાં છે કે “It app-ears to us that after a youth કરંબા વિહાર અને એક ઉંદરના દરની સોનામહોરો spent as a fugitive, a disputes soccession આપણી સમયમાં પડાવી લીધેલી તેથી તે ઉંદરની યાદમાં and continuous warfare for more that a ‘મૂશકવિહાર' બંધાવેલો તેવું પ્રબંધોમાં નોંધાયેલું છે. આ decate, the exhousted manarcho tried to ઉપરાંત તેણે ધંધુકામાં ગોકિલા વિહાર તૈયાર કરાવેલ. find solance in religion." કદાચ પ્રથમ તેણે આ પ્રબંધો અને કથાનકોના અભ્યાસ પરથી સ્પષ્ટ થાય છે કે સાંત્વન બ્રાહ્મણ ધર્મમાં મેળવવા પ્રયત્ન કર્યો હશે પરંતુ કુમારપાળે આશરે ૧૪૪ જેટલા જૈન દેરાસરો આ રીતે તેને તેનાથી સંતોષ થયો નહિ હોય પરિણામે તે જૈનોના તૈયાર કરાવ્યાં હતાં. આચાર્ય હેમચન્દ્ર તરફ વળ્યો હતો. અન્ય ધાર્મિક બાબતો કુમારપાળે સંઘો કાઢીને પોતાના દ્વિધાયુક્ત માનસજીવનના પ્રારંભિક તબક્કામાં શત્રુંજય, ગિરનાર વગેરે જૈન તીર્થોની યાત્રા કરી અને તેણે બાર પ્રતિજ્ઞા લીધી હશે. આ કાળ દરમ્યાન તેના ગિરનાર પર ચઢવાના પગથિયા બંધાવ્યા. એજ રીતે ધાર્મિક જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવનાર કૃપાલ સુંદરી અનેક જૈન દહેરાસરો, પૌષધશાળાઓ, ઉપાશ્રયો, સાથે “મોહપરાજય’માં નિર્દેશ કર્યા પ્રમાણે લગ્ન કર્યા. આયંબિલ શાળાઓ વગેરેને નિભાવ્યાં. આમ ઉપરોક્ત તમામ મતોનો અભ્યાસ કર્યા બાદ સ્પષ્ટ થાય છે કે ઇ.સ. ૧૧૬૦માં તેણે જૈન ધર્મ સ્વીકાર્યો હતો. આમ, જૈન ધર્મ જે ઘણા પ્રમાણમાં વિકાસ પામ્યો તેમાં - કુમારપાળનો ઘણો મોટો ફાળો જાય છે. * જૈન ધર્મ તરફ પ્રેમભકિતવાળો કુમારપાળ :–જૈન ધર્મ સ્વીકાર્યા બાદ એ ધર્મની માન્યતા પ્રમાણે માંસનો મંત્રીશ્વરોના ધાર્મિક કાર્યો ત્યાગ, જુગારનો ત્યાગ, મદિરાનો ઇત્યાદિનો પણ તેણે જૈનધર્મને માત્ર રાજાઓ જ મદદ કરતા હતા એવું ન ત્યાગ કર્યો હતો. તેણે અહિંસાનું પાલન કરવા માટે સક્રિય હતું. મંત્રીઓ, અધિકારીઓ, શ્રેષ્ઠીઓ અને ધાર્મિક વ્યક્તિઓ પગલાં લીધા. હેમચન્દ્રાચાર્ય નોંધે છે કે- કુમારપાળે પણ મંદિરો, પાઠશાળાઓ, જ્ઞાનમંદિરો, સત્રશાળાઓ, કસાઈઓ વડે કરાતી તથા શિકારીઓથી થતી હિંસા બંધ ધર્મશાળાઓ. ઉપાશ્રયો, પૌષધશાળાઓ વગેરે બનાવવામાં છૂટે કરી. દેવોને ચઢાવવાના બલિના બકરાઓની પ્રથા પણ હાથે પોતાના ધનનો ઉપયોગ કરતા હતા. બંધ કરી. વળી માંસ વગેરેના વેચાણને કારણે જેમનો * કુંભારિયા (તા. દાંતા, જી. બનાસકાંઠા)માં પાંચ વ્યવસાય બંધ થઈ ગયો તેમને ત્રણ વર્ષ ચાલે તેટલું પ્રાચીન જૈન દહેરાસરો વિમલમંત્રીએ બંધાવ્યા હોય એમ મનાય અનાજ આપ્યું. “કુમારપાળે “અપુત્રિકાધનનો ત્યાગ’ કર્યો. છે. એમાંના સંભવનાથ મંદિર સિવાયનાં બાકીના ચાર જે પુરુષને સંતાન ન હોય તેનો વારસો રાજા લઈલે એ દેરાસરો–નેમિનાથ, મહાવીર, શાંતિનાથ અને પાર્શ્વનાથના પ્રથા પ્રચલિત હતી. કુમારપાળે આવા પ્રકારનું ધન લેવાનો દેરાસર ચોતરફ પડાળીયુક્ત દેવકુલિકાઓથી વિભૂષિત છે. આ અધિકાર રદ કરી, રાજ્યની આવકનો મોટો ભાગ જતો દહેરાસરો ચોવીસ જિનલિકાઓથી મંડિત છે. સ્થળ હાલના કર્યો અને લોકચાહના મેળવી. તેનો આ સુધારો પણ જૈનધર્મના પ્રભાવને લીધે થયો હતો. અંબાજી પાસે આવેલ છે. નેમિનાથજીનું દેરાસર અહીંના સમૂહમાં સૌથી મોટું અને * જૈન દહેરાસર નિર્માણ પ્રવૃત્તિ-કુમારપાળે પાટણમાં વિશાળ છે. ઉત્તરાભિમુખ દેરાસર છે. એ ગર્ભગૃહ, અંતરાલ, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy