________________
૩૩૦
જિન શાસનનાં.
નમી સિન્હાણું નમો ઉવજઝાયાણ
નૉલો સલાWIઉંઝ
મૃત્યુ સમયે મંત્ર પામ્યા, કંબલ-સંબલ દેવતા, સમડી મરી સુદર્શના બને, જે મહાસૂત્રને સુણતા; દેવલોક પામ્યો વાનરો, સ્વશબ્દોને જે વાંચતા, ચમકાર એ નવકારનો, નમસ્કાર કોટિ વંદના. ૪ સુવર્ણસિદ્ધિ જે થકી થઈ, શિવને સ્મશાનમાં, ભીલને ભીલડી રાજા રાણી, મંત્રરાજના ધ્યાનમાં; પાપી અર્જુનમાળીને પણ લાવે સુદર્શન ભાનમાં, ચમકાર એ નવકારનો, નમસ્કાર કોટિ વંદના. ૫ ગોપાલ બન્યો શેઠ સુદર્શન, માત્ર અરિહંત પદ થકી, પાંચ પદોને ભાવે પામી, કુંતી પામી પાંડુપતિ; પૂર્ણપદ મુનિરાજથી, રાજસિંહ બને પલિપતિ, ચમકાર એ નવકારનો, નમસ્કાર કોટિ વંદના. ૬ મંત્રાક્ષરોથી રાયમહાબલ, યક્ષને પ્રતિબોધતો, શ્રાવક શ્રીમુખે પદને પામી, તસ્કર ગગને ઉડતો; દેવ બની દર્શન દેતો, ચારુદત્તને બોકડો, ચમકાર એ નવડારનો, નમસ્કાર કોટિ વંદના. 9 અડસિદ્ધિનો દાતાર છે, આઠકમને હણનાર જે, આઠકોડાધિક જાપથી, ભવત્રણમાં તારનાર એ; ભૂત ભાવિને સાંપ્રતકાળે, અનંતોનો ઉદ્ધાર તે, ચમકાર એ નવડારનો, નમસ્કાર કોટિ વંદના. ૮ નવલાખ જાપની વિધિશુદ્ધિ, દુર્ગતિનો નિવાર છે, ધર્મમાર્ગનો પ્રથમ પ્રવેશ, ચૌદ પૂરવનો સાર છે; વાંછા પૂરક મંત્ર શાશ્વત, જીવ સકલ આધાર છે, ચમકાર એ નવકારનો, નમસ્કાર કોટિ વંદના. ૯ अनुमोदक : नवलरवा नवकारजाप
आराधक मंडल-भारतवर्ष नमस्कार समो मंत्र:न भूतो न भविष्यति।
નવકાર અનાદિ છે. (૧) ચમકાર એ નવકારનો મહામંત્ર નવકારારાધક : પ.પૂ. જયદર્શનવિજયજી
મ.સા. (નેમિપ્રેમી)
(રાગ : મંદિર છો મુક્તિતણા (દેશી) પરમેષ્ઠિ પંચ નમો નમો, વિખ્યાત શ્રેષ્ઠ જે વિશ્વમાં, ધર્મધારી દેવગુરુને, ભાવથી કરો અર્ચના; શણગાર જિનશાસનનો, દેવતા કરે ખમ્મા-ખમ્માં, ચમકાર એ નવકારનો, નમસ્કાર કોટિ વંદના. ૧ ધરણેન્દ્ર ને પદ્માવતી, એકાવતારી છે જેહથી, પરમાત્મ પદ નયસારને, સુલભ થયો છે તેથી; અમર બને કુમાર અમર, મંત્ર-શ્રેષ્ઠના સ્નેહથી, ચમકાર એ નવકારનો, નમસ્કાર કોટિ વંદના. ૨ નવપદમય નવકારથી, ગયો રોગ કોઢ ઉંબરતણો, મયણા રાણી મોક્ષે જાશે, પામશે શુભ યશ ઘણો; ઝેરી નાગ તે પુષ્પમાલા, જાપ જેમ શ્રીમતી ગણો, પકાર એ નવકારનો, નમસ્કાર કોટિ વંદના. 3
આત્મરક્ષા કરનાર છે મહામંત્ર નવકાર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org