SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૨૩૭ (૨૧) ભ૦ ગુણસુંદરસૂરિ આ. દેવેન્દ્રસૂરિ, આ. વિજયચંદ્ર, ઉપા. દેવભદ્ર સં. અમદાવાદના સંઘે સં. ૧૭૩૪માં આ. રત્નકીર્તિના ૧૩૦૧ના ફાગણ વદી તેરશને શનિવારે પાલનપુરમાં પધાર્યા ચોથા શિષ્ય પં. ગંગવિજયને ભ. રત્નકીર્તિના પટ્ટધર બનાવી હતા. ત્યાં વરદુડિયા આસદેવે ૩૫ાસવૃત્તિ (= ઉપાસવસૂત્રવૃત્તિ) ગ્રન્થ (૧૧૨૮ આશરે) લખાવી. આ. ગુણસુંદર નામ આપ્યું.૧૫ તેમણે સં. ૧૩૦૨માં વીજાપુર (ઉજ્જૈન)માં વરહુડિયા (૨૨) પં. પુણ્યસાગર કુટુંબના વરદુડિયા વિરધવલ તથા ભીમદેવને દીક્ષા આપી. તે સં. ૧૮૭૭ના વૈશાખ વદી ત્રીજના રોજ પુણ્યસાગર બન્નેના નામ અનુક્રમે મુનિ વિધાનંદ તથા મુનિ ધર્મકીર્તિ રાખ્યાં શિષ્ય પં. બુદ્ધિસાગરગણિ વિદ્યમાન હતા.૬ તથા સં. ૧૩૦૪માં તે બન્નેને ગણિપદ આપ્યું. (૨૩) આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરીશ્વર આ. દેવેન્દ્રસૂરિ તથા આ. વિજયચંદ્રસૂરિના ઉપદેશથી શેઠ પૂર્ણદેવ પોરવાડના વંશમાં અનુક્રમે (૧) પર્ણદેવ, મહુવાના સંઘે સં. ૧૩૦૬માં સરસ્વતી ગ્રંથભંડાર બનાવ્યો. (૨) વરદેવ, (૩) સાઢલ અને (૪) ધીણાક થઈ ગયા. તેઓ સં. ૧૩૦૭માં થરાદ પધાર્યા. ત્યાં તેમને આ. મહેન્દ્રસૂરિ મળ્યા. એ પછી તેઓ માળવા તરફ વિહાર કરવા માટે ગયા ધાણાકના બીજા ભાઈ ક્ષેમસિંહ અને ચોથાભાઈ અને આશરે બારેક વર્ષે ગુજરાતમાં પાછા ફર્યા. દેવસિંહે આ. જગચંદ્રસૂરિ પાસે દીક્ષા લીધી હતી. આ બન્ને ભાઈઓ પૈકી દેવસિંહે પહેલાં (બાલ્યકાળમાં જ) દીક્ષા લીધેલી. આ. વિજયચંદ્રસૂરિ ખંભાતમાં ચૈત્યવાસીઓની આ દેવસિંહ આગળ જતાં આ. વૃદ્ધદેવેન્દ્રસૂરિના નામે પ્રસિદ્ધ. ‘વડીપોષાળ'માં રહી શિથિલાચારી અને પ્રમાદી થઈ જવાથી થયા. તેઓ શાંત સ્વભાવવાળા, ક્રિયાપ્રવર્તક, સંવેગી વિદ્વાનું, તેમણે આ. દેવેન્દ્રસૂરિની આજ્ઞા છોડી, પોતાનો સ્વતંત્ર ગચ્છ શાંત ઉપદેશક અને મોટા ગ્રન્થકાર હતા.૧૭ બનાવ્યો. તેઓ શાસનપ્રભાવક હતા. સં. ૧૩૧૯માં આ. દેવેન્દ્રસૂરિ પોતાના સંવેગી પરિવાર આ. જગચંદ્રસૂરિએ ક્રિયોદ્ધાર કર્યો ત્યારે આ. સાથે ગુજરાતમાં આવ્યા અને ખંભાતમાં પહોંચ્યા. આ. વિજયચંદ્ર ગર્વના ઘેનમાં તેમનો વિનય-સત્કાર કર્યો નહીં. વળી દેવેન્દ્રસૂરિ અને પં. દેવભદ્રગણિ તેમના સહયોગી હતા. શિથિલાચાર પણ છોડ્યો નહીં. આ. દેવેન્દ્રસૂરિએ સંભવ છે કે આ. દેવેન્દ્રસૂરિને સં. ૧૨૮૫માં શિથિલાચારીઓની વડીપોષાળ કરતાં અન્યત્ર સ્થાને ઊતરવાનું આચાર્યપદ મળ્યું હોઈ શકે. વિચાર્યું. તેમના શાંત રસયુક્ત વાત્સલ્યભર્યા મધુરા ઉપદેશથી જ આ રીતે સં. ૧૩૧૯માં બે ગુરભાઈઓ વચ્ચે ભેદ અચલગચ્છના ૪૪મા આ. મહેન્દ્રસૂરિએ સં. ૧૩૦૭ પડ્યો. ઘણા વિચારશીલ શ્રાવકોને આ ન ગમ્યું. આસપાસમાં થરાદમાં ક્રિયોદ્ધાર કરી શુદ્ધમાર્ગ સ્વીકાર્યો હતો. સંગ્રામ સોનીના પૂર્વજ “સોની સાંગણ ઓસવાલે” આ મેવાડના રાણો જૈત્રસિંહ, રાણો તેજસિંહ, રાણી બન્ને ગુરુભાઈઓની શાખામાં કઈ સાચી શાખા છે તેનો નિર્ણય જયતલાદેવી, રાણો સુમરસિંહ વગેરે તેમના અનન્ય રાગી હતા. કરવા તપસ્યા કરી. પ્રત્યક્ષપ્રભાવી જિનપ્રતિમાની સામે ધ્યાન તેમના ઉપદેશથી પ્રેરાઈને રાણી જયતલાએ ચિત્તોડના ધર્યું. ત્યારે શાસનદેવીએ સાંગણ સોનીને જણાવ્યું કે “આ. કિલ્લા ઉપર શામળિયા પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય બંધાવ્યું દેવેન્દ્રસરિ યુગોત્તમ આચાર્યપુંગવ છે. તેમની જ ગચ્છપરંપરા લાંબા કાળ સુધી ચાલશે, માટે તારે તેમની ઉપાસના કરવી.”૨૧ રાણા તેજસિંહે પણ આ.ના ઉપદેશથી પ્રેરાઈને મેવાડમાં સંવેગી સોની ભીમદેવ ત્યાગ અને સંયમમાર્ગની તરફેણ અમારિપાલન કરાવ્યું હતું.' કરતો હતો. તેણે આ. દેવેન્દ્રસૂરિને નાની પોષાળમાં ઉતાર્યા. આ. દેવેન્દ્રસૂરિએ ગુરુદેવ સાથે શત્રુંજય, ગિરનાર, આબુ આથી આ. દેવેન્દ્રસૂરિનો શિષ્ય પરિવાર સં. ૧૩૧૯માં વગેરે યાત્રાઓ પણ કરી હતી. ૨૦ ખંભાતમાં લઘુપોષાળના નામે પ્રસિદ્ધિ પામ્યો. હતું. ૧૮ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy