SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ જિન શાસનનાં (૧૪) આચાર્ય જ્ઞાનસાગરસૂરિ (૧૭) આચાર્ય ધનરત્નસૂરિ તેમણે સં. ૧૫૧૭માં ‘વિમલનાથવરિત્ર' રચ્યું. તેમના શિષ્ય આ. સૌભાગ્યસાગરે અર્થાતુ આ. તેમના પ્રતિમાલેખો સં. ૧૫૫ થી સં. ૧૫૩૧ સુધીના સૌભાગ્યરત્નસૂરિએ ‘ચંપમનારા' રચ્યો હતો. મળે છે. આ. સૌભાગ્યરત્નનો એક ચતુર્વિશતિપટ્ટ નામનો એક નાથા શ્રીમાળની પત્ની લાપુએ સં. ૧૫૧૫ના અષાઢ લેખ મળે છે. આ લેખ સં. ૧૫૮૪ના ચૈત્ર વદી છઠ્ઠને સુદી પાંચમને ગુરુવારે માંડવગઢમાં “પૃથ્વીવરિત્ર' પ્રાકૃત ગુરુવારનો છે. ટિપ્પણ સાથે લખાવી આ. જ્ઞાનસાગરસૂરિને વાંચવા આપ્યું. તેમની પરંપરામાં પં. ઉદયધર્મ, ૫. જયદેવ, પં. લાવણ્યદેવ વગેરે થઈ ગયા. તેમના પ્રશિષ્ય પં. નયસિંહે તેમના લહિયા લોકાએ સં. ૧૫૨૮માં તીર્થ, પ્રતિમા ‘ચોવીશી-રતવન' રચ્યાં. પૂજા, પૌષધ, પચ્ચખાણ વગેરે અનેક વિધિમાર્ગનો લોપ કરી લોંકામત ચલાવ્યો. એ સમયથી જૈન સંઘની શુદ્ધિ અને (૧૮) ભદેવરત્નસૂરિ સંગઠનની વ્યવસ્થા તૂટી ગઈ. આ. ધનરત્ન અથવા આ. ધનરાજના શિષ્ય પં. (૧૫) આચાર્ય ઉદયસાગર ભાનુમેરુએ ચંદનમાલા-ડ્વાય’ (કડી-૧૭) બનાવી. તેઓ જગદગુરુ આ. હીરવિજયસૂરિના સમયના ભટ્ટારક . ભાનુરત્નને (૧) માણેકરન અને (૨) નયસુંદર હતા. તેમની પાટે (૧) આ. લબ્ધિસાગર અને (૨) આ. એમ બે શિષ્યો હતા. કવિ નયસુંદરે સં. ૧૬૩૭માં રુપચંદ્રરાસ, શીલસાગર થઈ ગયા. સં. ૧૬૩૮ના આસો સુદી તેરશને મંગળવારે અમદાવાદમાં શત્રુનયdદ્ધારરસ, આત્મબોધ-સંજ્ઞા (ઢાળ : ૮) વગેરે (૧૬) આચાર્ય લબ્ધિસાગર રાસાઓ અને ઢાળો રચેલાં. તેમણે શ્રીપાનસ્થા અને “áનમુનંમરન' સં. પં. નયસુંદરની શિષ્યા સાધ્વી હેમાશ્રીએ સં. ૧૯૪૪માં ૧૫૫૭માં રચ્યો. તેમના શિષ્ય આ. સૌભાગ્યસાગરે ‘નવાવતી-માથાન' રચ્યું. ચંપવમાતાજસ રચ્યો. સં. ૧૬૮૦માં વૃદ્ધ તપાગચ્છમાં ભ. જિનકીર્તિસૂરિ, પં. આ. લબ્ધિસાગરના ઉપદેશથી અને ૫. ગુણસાગર સૌભાગ્યસુંદરગણિ અને તેમના શિષ્ય-બોધો વગેરે હતા. તેમજ પં. ચારિત્રવલ્લભની પ્રેરણાથી શાહ દેવધર શ્રીમાળીના (૧૯) ભગવાન જયરત્નસૂરિ વંશમાં થયેલા સાધુ ચોથાએ સં. ૧૫૬૮માં અમદાવાદમાં ગ્રંથભંડાર સ્થાપ્યો. સાથે સાથે ૪૫ આગમો લખાવ્યાં. વળી એ તેમણે સં. ૧૬૬૬માં વેનિયમુત્તરવો ગ્રંથ રચ્યો. જ વંશના શા. મેઘાની પુત્રી લાડકીના પુત્ર સોનપાલે કાર્તિક તેમાં તેમણે વૃદ્ધતપINચ્છની પરંપરાની પ્રશસ્તિ દર્શાવી છે. સુદી પાંચમના દિવસે જૈન ગ્રન્થભંડાર સ્થાપ્યો. આ ભ. જયરત્નસૂરિના મહો. વિદ્યારત્વગણિ અને તેમના ગ્રંથભંડારમાં સુવર્ણાક્ષરી પ્રતિઓ પણ લખાવી હતી. શિષ્ય કનકસુંદરે નાયાધમ્મ દી–ટવ રચ્યો. તેમાં તેમણે વૃદ્ધ * આ આચાર્યના ઘણા પ્રતિમાલેખો મળે છે. તપાગચ્છની પરંપરા-પ્રશસ્તિ નોંધી છે.૧૪ આ ઉપરાંત ભ. કીર્તિસૂરિ સં. ૧૭૨૦માં સ્વર્ગસ્થ થયા. આ આચાર્યના શિષ્ય મહોપાધ્યાય ચારિત્રસાગરગણિ સં. ૧૫૪૭ના ચૈત્ર સુદી ૧૦ દશમને ગુરુવારે પાટણમાં હતા. (૨૦) ભ રત્નકીર્તિસૂરિ આ. લબ્ધિસાગરસૂરિના શિષ્ય મહો. મેરુસુંદરગણિના તેઓ સં. ૧૭૩૪ના પોષ વદી બીજને દિવસે સ્વર્ગસ્થ શિષ્ય ૫. લક્ષ્મીસુંદર સં. ૧૨૯૭ના મહાવદ આઠમને બુધવારે થયા. તેમને ઉ. સુમતિરત્ન વગેરે ચાર શિષ્યો હતા. ઈડરના દુર્ગમાં હતા. તેમના શિષ્ય ઉપા. રાજસુંદરના શિષ્ય પં. પદ્મસુંદરે માવતીનુa-cવો રચ્યો હતો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy