________________
ઝળહળતાં નક્ષત્રો
૨૩૫ આ. રત્નસિંહસૂરિના સમયે તપાગચ્છની વૃદ્ધશખામાં આજ્ઞા પ્રમાણે શત્રુંજય તીર્થનો મોટો ઉદ્ધાર કરવાનો નિર્ણય કર્યો. સાધ્વી રત્નચૂલા મહત્તા અને સાધ્વી વિવેકશ્રી પ્રવતિની હતાં.
આ. ધર્મરત્નસૂરિના શિષ્ય મહોપાધ્યાય વિનયમંડનગણિ ખંભાતના સં. હરપતિના પૌત્ર સં. શાણરાજે સં. હતા; તેમના શિષ્ય પં. સૌભાગ્યમંડનગણિ હતા. આ પં. ૧૫૫૨માં શત્રુંજય તીર્થનો છ'રી પાળતો યાત્રાસંઘ કાઢ્યો તેની સૌભાગ્યમંડનગણિએ સં. ૧૬૧૦માં સાધ્વી જયશ્રીને ભણવા સાથે સાત મંદિરો હતાં. તેણે ત્યાં આ. રત્નસિંહસૂરિ અને માટે “શોમવંધ’’ લખ્યો હતો. સાધ્વી રત્નચૂલા મહત્તરાની ચરણપાદુકાઓની પ્રતિષ્ઠા કરાવી.
(૧૨) આચાર્ય વિધામંડનસૂરિ (૧૦) ઉપાધ્યાય ઉદયધર્મગણિ
તેઓ આ. ધર્મરત્નસૂરિની પાટે આચાર્ય બન્યા. તેઓ ઉદયવલ્લભસૂરિના શિષ્ય પં. મતિસાગરના દીક્ષા ચિત્તોડથી તેઓ ખંભાત આવ્યા અને ત્યાંથી પાલિતાણા પધાર્યા. શિષ્ય હતા. વળી તેઓ રત્નસિંહસૂરિના હસ્તદીક્ષિત શિષ્ય હતા.
ઉપાધ્યાય વિનયમંડન તથા પં. વિવેકધીરગણિની દેખરેખ ઉપાધ્યાય હતા. સમર્થ વિદ્વાનું અને ગ્રંથકાર હતા.
નીચે મહામાત્ય બાહડે બનાવેલા મૂળ તીર્થપ્રાસાદનો જીર્ણોદ્ધાર પં. ઉદયધર્મગણિએ સં. ૧૫૦૭માં ઉપદેશમાલાની
પ્રારંભાયો. જિનપ્રાસાદ નવા જેવો બની ગયો. ત્યાં મહામાત્ય ૫૧મી ગાથનું “શતાર્થી વિવરણ' બનાવ્યું.
વસ્તુપાલે ભંડારમાં જે મમ્માણી પાષાણ મૂકી રાખ્યો હતો તેને તેમણે સં. ૧૫૦૭માં સિદ્ધપુરમાં “વાક્યપ્રકાશ બહાર કઢાવી, ઉક્ત બન્ને જિનશાસકોની નિશ્રામાં ભગવાન મૌક્તિક” બનાવ્યો. પં. હર્ષભૂષણે તેની ટીકા કરેલી. આદીશ્વરની મોટી પ્રતિમા તૈયાર થઈ. એ પછી કર્માશાહે આ. તેમના એક શિષ્ય ૫. મંગલધર્મગણિ જેમનું અન્ય નામ
વિદ્યામંડનસૂરિ વગેરે આચાર્યોના વરદ્હસ્તે તે પ્રતિમાની પં. મંગળકળશગણિ પણ હતું. તેઓ સં. ૧૫૮૫ સુધી હયાત અંજનશલાકા કરાવી સંધજમણ કર્યું હતું.” હતા. તેમણે સં. ૧૫૨પમાં “મંગળકળશાસ” બનાવ્યો. | દોશી કર્માશાહે સં. ૧૫૮૭, શાકે ૧૪૪૩ના વૈશાખ
પં. ઉદયધર્મ ગણિવરના શિષ્ય પં. ધર્મનિધાનગણિએ વદી છઠ્ઠને રવિવારે ધનલગ્નમાં શુદ્ધ નવમાંશમાં શત્રુંજયતીર્થમાં પ્રાકૃતમાં “ચઉવીસ જિણ થઈ” ગાથા ૨૮ બનાવી હતી. જેને જીર્ણોદ્ધાર કરેલા પ્રાચીન જિનપ્રાસાદમાં આ. ધર્મરત્નસૂરિના સં. ૧૮૬૦માં રાજેન્દ્રસાગરગણિએ લખી હતી.
પટ્ટધર આ. વિદ્યામંડનસૂરિ વગેરેના હાથે ભ. આદીશ્વરની નવી
જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. આ રીતે મંત્રી કર્માશાહે શત્રુંજય (૧૧) ભ, ધર્મરત્નસૂરિ
મહાતીર્થનો સોળમો મોટો ઉદ્ધાર કરાવ્યો.૧૧ તેમના ઉપદેશથી સોની સમરાના પુત્રોએ મીરપુરના જગન્નાથના જિનપ્રાસાદમાં સં. ૧૫૫૦માં બે ગોખ
(૧૩) આચાર્ય ઉદયવલ્લભસૂરિ બનાવ્યા.૧૦. .
તેમનું અન્ય નામ આ. ઉદયસાગર પણ મળે છે. તેઓ પોતાના શ્રમણ પરિવાર સાથે રણથંભોરના સૂબા તેઓ પ્રભાવશાળી અને વિદ્વાનુ શિષ્યોવાળા હતા. મંત્રી ધનરાજ પોરવાડના છ'રી પાળતા યાત્રા સંઘ સાથે મારવાડ,
તેમના શ્રમણીસંઘમાં સાધ્વીજી રત્નચૂલા મહત્તરા અને મેવાડનાં જૈન તીર્થોની યાત્રાએ નીકળ્યા. તે દરમ્યાન તેઓ
સાધ્વી વિવેકશ્રી પ્રવર્તિની વગેરે વિદુષી સ્ત્રીઓ પણ હતી. ચિત્તોડ પણ ગયા. ત્યાં રાણા સાંગાએ તેમનું મોટું સન્માન કર્યું. ત્યાં તીર્થનો વિનાશ થવાથી દુઃખી થતા દોશી તોલાશાહને તેમણે
તે સમયે તપાગચ્છની વડી પોષાળ શાખામાં મંત્રી શાંત પાડી ઉત્સાહિત કર્યા. તેમણે તે સમયે ભવિષ્યવાણી કરી
- ધનરાજ, મંત્રી સંગ્રામ, મંત્રી માંડણ સોની અને કેલ્હા પોરવાડ કે, “મહાનુભાવ! તારો પુત્ર કર્માશાહ શત્રુંજય તીર્થનો મોટો
જેવા વિવેકી અને ધનાઢ્ય શ્રાવકો હતા. ઉદ્ધાર કરાવશે.” આચાર્યએ ત્યાંથી વિહાર કર્યો અને કાર્યસિદ્ધિ આ આ.ના ઉપદેશથી સં. ૧૫૫૬માં હમીરગઢના માટે ઉ. વિનયમંડનને ચિત્તોડમાં રાખ્યા.
જીરાવલા પાર્શ્વનાથના જિનાલયમાં સં. રત્નપાલની પત્નીએ દોશી કર્માશાહે આ.શ્રીની ભવિષ્યવાણી મુજબ, પિતાની દે
કરી દેરીઓ બંધાવી હતી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org