SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ જિન શાસનનાં (૮) આચાર્ય જયતિલકસૂરિ ૧૫૦૭ના મહાસુદી સાતમને ગુરુવારે થયેલો. તેઓ આ. ધર્મસૂરિની પાટે થઈ ગયા. તેમના સં. ૧૪૫ર થી ૧૫૨૨ સુધીના પ્રતિમાલેખો મળે છે. તેઓ આ. ચારિત્રપ્રભસૂરિના શિષ્ય હતા. એવું કહેવાય છે કે તેમને કપર્દી યક્ષ પ્રસન્ન હતો. આ. રત્નસિંહસૂરિના ઉપદેશથી સં. ૧૪૯૧ના વૈશાખ સુદી ત્રીજના રોજ જીરાવાલા પાર્શ્વનાથના જિનપ્રાસાદમાં ઘણી તેમણે છ'રી પાળતા ૧૨૫ જેટલા તીર્થયાત્રાસંઘ કઢાવ્યા દેરીઓ બની હતી. હતા. સં. ૧૫૧૬ના આષાઢ સુદી ત્રીજને રવિવારે ગિરિપુર તેઓએ ૨૧ વાર શત્રુંજય તીર્થની યાત્રા કરી હતી. (ડુંગરનગર)ના સુંબડ ઠ. પૂનાની પરંપરાના શિવાએ તેમણે સં. ૧૪૫૯માં ખંભાતની વડી પોસાળમાં ચતુર્વિશતિજિન પટ્ટ બનાવી તેની વૃદ્ધ તપ આo રત્નસિહસૂરિના ‘અનુયો દ્વારલુપૂUિાનો ઉદ્ધાર કરાવ્યો હતો. હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. તેમણે ‘કુમારપતિપડિવોરો’ની પ્રતિ તાડપત્ર પર ખંભાતના સં. હરપતિના પૌત્ર સં. શાણરાજે સં. લખાવી. ૧૫૦૯ના મહાસુદી પાંચમના રોજ ખંભાતમાં આ. તેમની પાટે આ. જિનતિલક, આ. ધર્મશેખર, આ. રત્નસિંહસૂરિના હાથે ભo વિમલનાથ જિનપ્રાસાદની તથા અન્ય માણેકશેખર, આ. રત્નસાગર, આ. રત્નસિંહ, આ. પણ ઘણા જનપ્રતિમાઓના પ્રતિષ્ઠા કરાવ પણ ઘણી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. ઉદયવલ્લભ, આ. સંઘતિલક, પં. દયાસિંહ ગણિ વગેરે થઈ અમદાવાદના બાદશાહ અહમ્મદશાહે (વિ.સં. ૧૪૬૭ ગયા. થી ૧૪૯૯માં) આ૦ રત્નસિંહસૂરિની પૂજા કરી હતી. તેમના સમુદાયમાં પં. શિવસુંદર, પં. ઉદયધર્મ અને પં. જૂનાગઢના રા'મહીપાલે (મેપાએ) આ. રત્નસિંહના ચારિત્રસુંદર પ્રસિદ્ધિ પામ્યા. ઉપદેશથી ગિરનાર તીર્થમાં ભ૦ નેમિનાથ જિનપ્રાસાદને સોનાનાં આ. જયતિલકસૂરિના શિષ્ય પં. દયાસિંહ ગણિ સં. પતરાંથી મઢાવ્યો હતો. ૧૪૫રમાં આચાર્ય બન્યા. તેમણે સં. ૧૫૨૯માં સં. ૧૫૨૨માં મહાસુદી નોમને શનિવારે વિજાપુરના ‘ક્ષેત્રમવીતાવવધ’ રચ્યો. હુંબડ જ્ઞાતિના સવાલજ ગોત્રના દોશી ધર્માની પત્ની આ. દયાસિંહ આચાર્યએ વિવિધ સ્તવનગ્રન્થો તથા અન્ય કપૂરાદેવીના પુત્રોની પત્નીઓ-(૧) દોશી રાખાકની પત્ની ગ્રન્થો પણ લખ્યા. જેમ કે, (1) મનપારીવરિત્ર, (2) જીવની અને (૨) દોશી સાલીંગની પત્ની લક્ષ્મી વગેરેએ સાથે સુત્રમારિત્ર, (૩) સુપાર્શ્વનાથવરિત્ર, (4) રિવિમર્યારિત્ર, મળી, ભ૦ સુમતિનાથની પંચતીર્થી પ્રતિમા ભરાવી અને તેની (5) . 28ષમફેવરક્તવન, (6) વીતર સ્તવન વગેરે ગ્રન્થો વૃદ્ધ તપાગચ્છના આચાર્ય જિનરત્નસૂરિના હસ્તે (= આ. રચ્યા. રત્નસિંહસૂરિના હસ્તે) પ્રતિષ્ઠા કરાવી હતી. આ પ્રતિમાં આજે આ. જયતિલકની પાટે આ. જિનતિલક, આ. રત્નસિંહ પણ પ્રાતિજના ભ. ધમનાથાજનપ્રાસાદમાં મોજૂદ છે. તથા આ. ઉદયવલ્લભ થઈ ગયા. આ. રત્નસિંહસૂરિએ સં. ૧૪૭૧માં રત્નપૂSRIRI'ની (૯) આચાર્ય રત્નસિંહસૂરિ રચના કરી. વળી સં. ૧૫૦૮માં અમદાવાદમાં વરસન્તવિલાસની ગુજરાતીમાં રચના કરી. મરિનાથનન્મામિ નામક ગ્રન્થ પણ (સં. ૧૪૫ર થી ૧૫૩૦) તેમણે રચ્યો હોવાનું કહેવાય છે. • આ. આચાર્યનાં અન્ય નામ પણ મળે છે. જેમ કે, આ. મહમ્મદ ખીલજીનો માનીતો અને રણથંભોરનો સૂબો જિનરત્ન, આ. વિજયરત્ન અને આ. વિનયરત્ન. મહામાત્ય ધનરાજ પોરવાડ તેમનો સમકીર્તિ શ્રાવક હતો. આ. રત્નસિંહસૂરિનો પટ્ટાભિષેક જૂનાગઢમાં સં. ખંભાતના શ્રાવક હરપતિ વગેરે તેમના શ્રાવકો હતા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy