________________
૨૦૪
જિન શાસનનાં ઊતરેલા, જિનધર્મના વેષીઓએ તે સમયના આચાર્ય પૂજાતું રહ્યું જે ધડ વિનાનું મુખારવિંદ હતું. દેવચંદ્રસૂરિજીની પ્રભાવકતાને હંફાવવા કાવાદાવા ચાલુ કરી
ચિત્તોડમાં રહેતા ધનાઢ્ય તોલાશાને તે ઘટના સાંભળી દીધેલ. શાસનપ્રભાવનાના બદલે શાસનહીલના થઈ રહી હતી.
આઘાત લાગ્યો. પોતાની લક્ષ્મીને સાર્થક કરવા લોકપ્રવાહ પણ મિથ્યાધર્મનો પક્ષપાતી બનવા લાગ્યો હતો અને
વિદ્યામંડનસૂરિજીનો સાથ લઈ નૂતન જિનબિંબને ગાદીનશીન જૈનેતરો ચમત્કાર દેખાડી લોકોને નમસ્કાર કરાવવા લાગ્યા
કરવાના ભાવ થયા, પણ સૂરિજીએ જ્ઞાનાનુભવે દીઠું કે હતા. તે સમયના સૂત્રધાર હતા પૂ. દેવચંદ્રસૂરિજી જેઓ ખૂબ
તોળાશાના સૌથી નાના પુત્ર જે છઠ્ઠા નંબરના હતા તે ચિંતિત હતા પરિસ્થિતિના કારણે, કારણ કે જિનશાસન ઉન્નતિ
કિશોરવયના કર્માશા જ તીર્થનો જીર્ણોદ્ધાર કરી શકશે. તેથી દૂર પણ અવનતિ પામે તો પોતાના પદને કલંક લાગે.
તેમને મન્નસાધનાની તાલીમ આપવાનું પ્રારંભ કર્યું. થોડાં એક દિવસ તે વ્યથામાં ને વ્યથામાં શાસનરક્ષા હેતુ વરસો મંત્રસાધનામાં વીતી ગયા. તે પછી યોગ્ય સમય પાક્ય આંખોમાં આંસુ સહજમાં ધસી આવ્યાં. તે અશ્રુની ધારાને જિનબિંબનું નિર્માણ વિધિપૂર્વક કરવામાં આવ્યું. તે પણ કાર્ય દેવી-દેવતાઓ જાણે સહન ન કરી શક્યાં, કારણ કે સંપન્ન થયે જ્યારે અંજનવિધિને છ માસની વાર હતી ત્યારે ચારિત્રવાનનું તે અપમાન હતું. રાત્રે જ વ્યથાની કથા નિવારવા આચાર્યભગવંતે પોતાના બે આરાધક શિષ્યોને ઉપવાસ સાથે શાસનદેવી હાજરાહજૂર થઈ ગયાં અને આચાર્ય ભગવંતના
ચિંતામણિ મત્રનો જાપ પ્રારંભ કરાવ્યો. કર્માશાને પણ તે જ વિષાદને મિટાવવા સીધો જ ખુલાસો કરી દીધો કે મંત્રસિદ્ધ કરવા જણાવ્યું. તે જપપ્રભાવે મલિનતત્ત્વો નાશ “જિનશાસન જયવંતું છે. સત્યને ઊની આંચ તે કેમ આવે? પામ્યાં. સમ્યગ્દષ્ટિ દેવો સહાયક બની ગયા. સૂર્ય વચ્ચે વાદળાં આવી તેના પ્રકાશને આંતરે પણ સૂર્યનો નાશ તે કોણ કરી શકે? આપ હવે નિશ્ચિત થઈ જાઓ કારણ કે
' સૂરિજીએ અંજનશલાકા-પ્રતિષ્ઠા સમયે અઠ્ઠમનો
તપ કર્યો. દેવો બિંબના અધિષ્ઠાયક બની ગયા અને ફરી જૈનશાસનની આન-બાન-શાનને ઉજ્વળ બનાવવા એક
અનેક ભાગ્ય-શાળીઓની હાજરીમાં પ્રતિમાજીમાં પ્રાણ જીવાત્માએ ચાચિંગશ્રાવક અને પાહિનીશ્રાવિકાના ઘેર ધંધુકામાં
પુરાયા હોય તેમ સાત વાર જિનબિંબે શ્વાસોચ્છવાસ લીધા જ જન્મ લઈ લીધો છે. બાળકનું નામ છે ચાંગો, ઉમ્ર થઈ
તેથી તે ચમત્કાર પ્રત્યક્ષ દેખી સૌ નમસ્કાર કરવા લાગ્યા. છે વરસ પાંચ. તે સુપુત્રની યાચના કરી શિષ્ય બનાવી લ્યો.
પ્રતિષ્ઠા-મહોત્સવ પૂર્ણ થયો અને દેવાધિષ્ઠિત તેજ આદિનાથ બાકીનું કાર્ય તે જ ચિરંજીવ પાર પાડશે અને આપના થકી જ
પ્રભુ આજ સુધી પૂજાતા રહ્યા છે. શાસનને એક જવાહરની પ્રાપ્તિ થઈ જશે.”
તે છેલ્લો અને સોળમો ઉદ્ધાર વિધામંડનસૂરિજીની દેવી તો માર્ગ દેખાડી અદ્રશ્ય થઈ ગઈ, પણ તેણીનાં પ્રત્યેક વચન સત્ય બની રહ્યાં. ગુજરાતમાં જન્મી
નિશ્રામાં કમશાએ કરાવ્યાનો ઇતિહાસ અકબંધ છે. આખાય ભારતમાં નામના કમાવનાર તે ચાંગો દીક્ષિત ૨૬. ધનપાળ કવિનો જીવનપલટો થઈ કાળક્રમે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી બની ગયા.
એક વખતના જૈનધર્મદ્રષી કોઈક સારા નિમિત્તે દ્રઢ જેની સરસ્વતી સામેથી વરી અને વિજયલક્ષ્મી થકી અનેક ક્ષેત્રે
બની જાય તેવા પ્રસંગો અનેક છે, તેમાંથી ધારાનગરીના વિજેતા બન્યા.
ધનપાળ કવિના જીવનપરિવર્તનમાં તેમના નાના ભાઈ ૨૫. કર્મ અને ધર્મવીર કમશા શોભન મુનિરાજના સંયમ અને વિદ્વતાનો પ્રભાવ હતો. હાલમાં સિદ્ધગિરિના ઉપરે જે દાદા આદેશ્વર પ્રભુની
જ્યારે ધનપાળે રાજા ભોજને કાવ્યોથી રીઝવી જૈન શ્રમણોને પ્રતિમા છે તેનો એક નાનો ઇતિહાસ છે, કારણ કે તે બિંબ
ધારાનગરીમાં પ્રવેશ મનાઈ લાગુ કરેલ ત્યારે નીડરતાથી તેમના સાથે કર્યાશા અને વિદ્યામંડનસૂરિજીનું નામ જોડાયેલું છે.
જ સગા નાના ભાઈએ આવીને તેમને સંસ્કૃત ભાષામાં કટાક્ષ વિમલાચલના તીર્થનો પંદરમો ઉદ્ધાર સમરાશા અને
ભરેલો જવાબ આપી, ગોચરીમાં ધનપાળની પત્નીએ સિદ્ધસેનસૂરિજીના હસ્તે થયા પછી ટૂંક સમયમાં જ
વહોરાવવાના ત્રણ દિવસના દહીંમાં અળતાનો રસ પ્રયોગ કરી યવનોએ દહેરાસરમાં ઘૂસી જિનબિંબોના ટુકડા કરી નાખેલ
અસંખ્ય જીવો ખદબદતા દેખાડ્યા હતા. તેથી દહીં છોડી તેણી અને મુસ્લિમોના આતંકવાદ પછી ફક્ત પ્રતિમાજીનું મસ્તક લાડુ વહોરાવવા લાગી તો ચકોર પક્ષીની ચીસો સાંભળતાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org