________________
ઝળહળતાં નક્ષત્રો.
૨૦૩
માહાભ્ય કેટલું બધું છે, તે બયાન દર્શાવતી પ્રસ્તુત ઘટના સ્વયં માટે પંક્તિ બોલાતી હશે કે “ભાવે ભાવના ભાવીએ, ભાવે ભગવાન મહાવીર સ્વામિના વિચરણકાળમાં બની છે. ૧૨TT દીજે દાન, ભાવે જિનવર પૂજીએ, ભાવે કેવળજ્ઞાન.” વરસની ઘોર તપ સાધનામાં છેલ્લે છેલ્લે સંગમદેવનો ભયાનક
૨૩. પ્રભુભક્ત માટે ધરણેન્દ્રની ભક્તિ ઉપદ્રવ સમતાપૂર્વક સહન કરી અનંતકર્મો ખપાવી કેવળજ્ઞાનની નિકટમાં પહોંચી જનાર ભગવંત કૌશાંબી, વારાણસી અને
ચમત્કારની ઘટનાઓ દુનિયામાં બનતી જ હોય છે, રાજગૃહી થઈ મિથિલાપુરી પધાર્યા, ત્યાંથી આગળ વધતાં પણ તેના અનુભવ આત્માની શુદ્ધિને આધારે કોઈકને જ થાય અગિયારમું ચાતુર્માસ કરવા વિશાલા નગરીએ પદાર્પણ કર્યા.
છે, બધાંયને નહીં. તેવો જ સવિશેષ લાભ મેળવી જનાર હતા
એક શ્રેષ્ઠી, જેને ગામના લોકો કોથળીઆ શેઠ કહીને બોલાવતા ત્યાં બળદેવના મંદિરમાં સમરઉદ્યાનમાં પ્રભુ ૧૨૦
હતા, કારણ કે શ્રીમંત તે શેઠને જાતકમાણીમાંથી છૂટે હાથે દિવસના ચારમાસી તપમાં ધ્યાનસ્થિર થયા. દરરોજ પ્રભુજી ઉપવાસી બની આત્મારાધનામાં ઓતપ્રોત હતા. તેવામાં એક
પ્રભુભક્તિમાં રકમ વાપરતાં દેખી ચારેય દીકરાઓએ ધર્મ
ખાતે થતા ખર્ચ ઉપર કાપ મૂકી દેવા પોતાના જ પિતાશ્રીને દિવસ ત્યાંના નિવાસી જીવણશેઠની દ્રષ્ટિએ પ્રભુજી આવ્યા.
સૂચનાઓ ફટકારી દીધી. જિનેશ્વરપ્રભુની ભક્તિ ઉપર કાપ તે આ જ વર્તમાન ચોવીશીના ચોવીશમાં તીર્થપતિ બનવાના છે
કે મુકાય? શેઠે દીકરાઓના સેવક બની ગુલામી ભરેલ તેવો દ્રઢ નિર્ણય કરી ભગવંતનું પારણું આવતી કાલે જ પોતાને ત્યાં કરાવવાની ભાવનામાં જીરણશ્રેષ્ઠીએ એક
જીવન જીવવા કરતાં દુઃખ સાથે ગૃહત્યાગ કરી દીધો અને પછી એક અનેક રાત્રિઓ વ્યતીત કરી નાખી.
ફક્ત હાથમાં બે પૈસા લઈ પહેરેલાં કપડે જ સ્વમાન અને
ખુમારી સાથે છેડો ફાડી પીસેલા મરચાંનો વ્યાપાર પ્રારંભ કરી દેખતાં–દેખતાં સંપૂર્ણ ચાતુર્માસ વ્યતીત થઈ ગયું. પણ
દીધો. અડધોઅડધ કમાણી અષ્ટપ્રકારી પૂજા વગેરે ધર્મકાર્યમાં પરમાત્મા ચાર-ચાર માસ તપ-ત્યાગ-તિતિક્ષા અને જ્ઞાન
વાપરી આરંભ-સમારંભ ભર્યા ધનોપાર્જનકાર્યથી પર થઈ ધ્યાન-મૌનમાં રહ્યા. છેલ્લે દિવસે ખાસ પરમાત્માને વિનંતી
જવાનો સંતોષ માનવા લાગ્યા. ભક્તિ કરતાં ભ ાવાનમાં કરી ઘેર જઈ પૂર્વેથી રહેલ ઉત્તમ દ્રવ્યોથી ભક્તિ કરવા થાળો
ઓતપ્રોત થતી તેમની દશા ધન્ય બનવા લાગી. કપડાં ફાટ્યાં તૈયાર કરી રાખ્યા. ઘરની આસપાસનો ભાગ સજાવી સ્વયે તો થીગડાં લગાડીને પણ ફરવા લાગ્યા. પણ સુસજ્જ થઈ ગયા. ભાવના એવી ભાવી કે
પૂજાના ધોતિયામાં પણ ત્રણ–ચાર મોટાં થીગડાં દેખી તીર્થંકરપ્રભુને ભિક્ષા વહોરાવી ભવભ્રમણને છેદી નાંખું,
એક મુનિરાજને આશ્ચર્ય થયું અને શેઠ સુખી જોવા એક અજ્ઞાનના પડલોને ભેદી નાંખ્યું. આજે તો મહાવીર પ્રભુ
મંત્રજાપ આપ્યો. બીજા જ દિવસે પૂજા પછી જેવો જાપ જરૂર પધારશે, લાભ આપશે અને મને તારશે.
પ્રારંભ્યો તરત જ ધરણેન્દ્ર દેવ પ્રગટ થયા અને વરદાન ભાવના ભવ તી, પણ ભવિતવ્યતા અન્ય હતી.
માગવાનું કહ્યું. મોક્ષલક્ષી શેઠને શું માંગવું તેના જ વિચારમાં ચાતુર્માસિક તપનું પારણુ ભગવાને જીરણશેઠને ત્યાં કરવાને હસવું આવી ગયું. પ્રભુભક્તિના વળતર રૂપે ધરણેન્દ્ર યોગ્ય બદલે નવીન શેઠને ત્યાં કર્યું, જે ધાર્મિક ન હતો, ઉદાર પણ
ઇનામ ન જ આપી શક્યા પણ સ્વપ્નમાં વિશાળ દટાયેલ નહીં છતાંય પારસા પ્રાંગે દેવતાઓએ સુવર્ણવૃષ્ટિ સાથે નિધાન દેખાડ્યું. તે સમયે ચારેય દીકરાઓ ધનસંપતિ ગુમાવી દુભીનો નાદ કર્યો. તેની ધ્વનિ કાન ઉપર જતાં જ ચાર–ચાર બેહાલ બની ગયા હતા. શેઠે તે ચારેયને ધર્મમાર્ગમાં સ્થિર કરી માસ સેવા કરનાર જીરણ શેઠના આત્માને ઠેસ પહોંચી.
મુખેથી વચનો લઈ પુત્રોને જ નિધાન દેખાડી દીધું, જેથી ફરી પ્રભુજીને પોતાને ત્યાં ન પધાર્યા દેખી આઘાત પણ લાગ્યો. ચારેય પુત્રો શેઠના ધર્મપ્રતાપે સુખી થઈ ગયા. ક્ષણવારમાં આયુષ્ય પણ પૂર્ણતા પામી ગયું. પણ.....
૨૪. દેવતાઈ ચમત્કાર પણ ભગવદ્ભક્તિ દિલમાં બેઠેલી હતી તેથી માનવભવ
આજથી લગભગ હજાર વરસો પૂર્વેની ઘટના, જે પૂરો થતાં જ ભાવશ્રાવક એક સાધુને છાજે એવા બારમા
પ્રસંગ નિરાશામાંથી–આદાના કિરણો પ્રગટાવતી કથા બન્યો. અય્યત દેવલોકના સુખભાગી બનવા દેવ બની ગયા અને ભાવના ભવનાશિનીના ન્યાયે આગામી જન્મારામાં મુક્તિએ
અંધકારથી અજવાળાની તરફના પ્રસ્થાનની ઘટમાળ હતી. પણ જવાના છે. કદાચ આવી પ્રશસ્ત ભાવનાના અભિવાદન
સંપૂર્ણ હિન્દુસ્તાનમાં જ્યારે જૈનો ઉપર આફતના ઓળા
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org