________________
૧૮૮
જિન શાસનનાં
ધન્ય ઉદારતા!! હા! વળી જૈન ઇતિહાસમાં બીજા જગડુશા જેવા પણ ઘણા દાનવીરો પોતાની કીર્તિ અમર કરતા ગયા છે. વિ. ૧૬૪૦ અષાઢ સુદ-૧૧ના રોજ અમદાવાદમાં જન્મ ધરનાર શ્રીમાળી જૈન વાણિયા શેઠ જે સુપ્રસિદ્ધ શાંતિદાસ શેઠના પિતાશ્રી થાય. તેઓએ ૧૭૦૨ના મોટા દુકાળમાં અદ્ભુત ઉદારતા દાખવી બીજા જગડૂશા તરીકે નામના અને કામના મેળવી હતી. આ તો દુકાળ જેવી કુદરતી આપત્તિમાં જૈનોએ દાખવેલી સમાજસેવાની વાત કરી. પણ મોગલ સલ્તનતના
શાસનસેવામાં જોડી દીધી. અને કઈ-કેટલાય યુવાનોને કાળમાં વારે-તહેવારે થતા રાજાઓના આક્રમણો, લડાઈઓ,
શ્રમણ સંસ્થામાં પણ જોડી દીધા. એટલે જ આજે આ ૪૫૦ યુદ્ધોમાં પોતાના નગરને બચાવવાની મહાભગીરથ પ્રવૃત્તિ પણ
સુવિહિત શ્રમણોનો સમુદાય વિહરતો દેખાય છે. જૈનોએ કરી બતાવી છે.
તેઓ શ્રીમનું એક નવલું સર્જન યાને કુમારપાળભાઈ જુઓ! આવા જ એક શાસનના સપૂત એટલે
વી. શાહ! જે આજે સમાજસેવા, સમાજસુરક્ષા, શાસનરક્ષા, (૨) ખુશાલચંદ શેઠા
સાધર્મિક ભક્તિ, જીવદયા, જિનાલય જીર્ણોદ્ધાર, સાધુ-સાધ્વી સં. ૧૭૦૫ થી ૧૭૮પનો સમય જ્યારે મરાઠા, પઠાણ, વૈયાવચ્ચ, વિહારધામ સંચાલન, અનુકંપા, રાષ્ટ્ર સેવા વગેરે પેશવા અને ગાયકવાડ વગેરે પક્ષો ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ક્ષેત્રોમાં શિરમોર નામ ગણાય છે. દુકાળ હોય કે ભૂકંપ (લાતુર, પોતાનું રાજ્ય સ્થાપવા માંગતા હતા. એકવાર ખરેખર વિ.સં. કચ્છ) સુનામી હોય કે પૂર (મોરબી, સુરત) કોઈપણ આફતના ૧૭૮૩નો ચૈત્ર મહિનો ચાલતો હતો. ત્યારે તે આપત્તિ આવી સમયે રાહતકાર્યમાં અને જીવદયાના કાર્યમાં કુમારપાળભાઈનું પડી. મરાઠાઓનું આક્રમણ આવી પહોંચ્યું હતું. બાદશાહ નામ મુખ્યતયા ગ્રહણ કરાતું આવ્યું છે. કમરુદ્દીન જે અમદાવાદનો તે સમયનો રાજા હતો તે આ
આખરે આ બધું સર્જન તો જૈન મહાત્માઓનું જ ને! આક્રમણને પાછું વાળવા અસમર્થ હતો! એટલે અમદાવાદનું જિનશાસન
તે અમદાવાદનું જિનશાસનના ઝળહળતા નક્ષત્રો જેવા આ શ્રમણોનો આંશિક પતન નજર સામે જ દેખાતું હતું. આવા સમયે ખુશાલચંદ શેઠ પરિચય પામ્યા પછી શું જાગે છે ધિક્કાર પોતાની નિર્માલ્યતા આગળ આવ્યા! મરાઠા સરદારને મળી તેમને જોઈતી રકમ
ઉપર? શું પ્રગટે છે પશ્ચાત્તાપ પોતાની નિષ્ક્રિયતા ઉપર? શું આપી દઈ રવાના કરીને જ રાહતનો શ્વાસ લીધો! આ વાતની
નીતરે છે આંસુ પોતાની નિર્વીર્યતા ઉપર? જિનશાસનના જાણ જ્યારે અમદાવાદની પ્રજાને થઈ ત્યારે જેન-અજેન તમામે
ઝળહળતા નક્ષત્ર જેવા આચાર્ય વિજય ભુવનભાનુસૂરિ મ.સા.નું તમામ પ્રજાએ જે કતજ્ઞતા દાખવી તે નીચેના વાક્યોમાં આપણે
જન્મશતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે ત્યારે તેના ગુણોને યાદ કરી જોઈ શકશું.
તેઓ શ્રીમના ઉપકારોમાંથી ઋણમુક્તિ મેળવવા કાજે પણ જો રૈયતની જમાબંધી ઉપર દર સેંકડે ચાર આના પોતાની નિર્માલ્યતા ઉપર ધિક્કાર જાગી ગયો, જો પોતાની નગરશેઠ ખુશાલચંદ, તેના પુત્ર નથુશા તથા તેના વંશ નિષ્ક્રિયતા ઉપર પશ્ચાત્તાપ પ્રગટી ગયો. જો પોતાની નિર્વીર્યતા વારસદારોને વંશ પરંપરાના હક્કો આપીશું.” અને આ સેકંડ ઉપર આંસુ નીતરી ગયા તો સમજી લો તમારી ઉપરની છત દીઠ ચાર આનાનો ઠરાવ આજે પણ શબ્દશઃ મળે છે. શું તેમની બોધિવૃક્ષ બની ગઈ. પ્રાન્ત સહુ પોતાના અહંને ઓગાળી અહને લોકપ્રિયતા! ધન્ય હો તેમની ખુમારીને! વર્તમાનકાળમાં પણ પ્રગટાવવા પ્રયત્નશીલ બની રહો એજ મનોકામના સહ જૈનશાસનમાં આગવું, અદકેરું અને અનેરું સ્થાન ધરાવનાર સકલસંઘહિતચિંતક આચાર્ય વિજય ભુવનભાનુસૂરીશ્વરજી
લિ. પૂના જિલ્લા ઉદ્ધારક પંન્યાસ પ્રવર શ્રી
વિશ્વકલ્યાણવિજયજીના શિષ્યાણ પંન્યાસ યશોવિજય મહારાજાની પણ સમાજસેવા અવલકક્ષાની હતી. જ્યારે મુખ્યતયા યુવાવર્ગ ધર્મવિમુખ થઈ રહ્યો હતો ત્યારે આ. ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દી વર્ષ યુવાશિબિરનો ક્રાંતિકારી વાયરો ફૂંકી કઈ કેટલાય યુવાનોને નૂતન વર્ષ પ્રારંભ વિ.સં. ૨૦૬૭, રાજકોટ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org