________________
ઝળહળતાં નક્ષત્રો
૧૮૭
આચાર્ય મ.સા.એ મનોમન કંઈક દઢ નિશ્ચય કરી સંઘને આ વાત જોઈ સામર્થ્યની! હવે જોઈએ જૈન મહાપુરુષોની. વિસર્જિત કર્યો. પોતાના કાવ્યાદિમાં કુશળ શિષ્યો દ્વારા
(૩) સમાજસેવાઃ બાદશાહને પ્રસન્ન કરી જ્યારે પુનઃ ૧૨000 ટાંક સંઘને પાછા અપાવ્યા અને બાદશાહે તેમને જેલમાં પૂરવા બદલ માફી માંગી
સમાજસેવા, સમાજસુધારણા અને સમાજ સુરક્ષાની ત્યારે જ આ શાસનનિષ્ઠ આચાર્ય ભગવંતને કળ વળી. અદ્ભુત
બાબતમાં જૈન સાધુઓનો જગતમાં જોટો મળવો મુશ્કેલ છે. સંઘવાત્સલ્ય અને શાસનસેવા તેઓશ્રીએ અદા કરી.
ભૂતકાળમાં અને વર્તમાનકાળમાં પણ જૈન સાધુ ભગવંતો શ્રમણ
ભગવાન મહાવીર મહારાજાના સિદ્ધાંતોના માધ્યમે (૨) આવો જ બીજો પ્રસંગ :
સમાજસુધારણા વગેરે માટે સખત, સતત અને સંપૂર્ણ પુરુષાર્થ ઈસ્વીસન ૧૯૦૫ પાલીતાણાની ધરતી, ઠા. માનસિંહ કરતા આવ્યા છે. તે સર્વેની નોંધ કરવી પણ અહીં શક્ય ન અને જૈનસંઘ વચ્ચે ચાલતો ગજગ્રાહ ‘તીર્થ ઉપર માલિકી હોવાથી દેશ. રાષ્ટ્ર કે સમાજ જ્યારે આપત્તિગ્રસ્ત હોય ત્યારે કોની? તેમાં એકવાર ઉશ્કેરાટના માર્યા કોઈ તોફાનીએ અઘટિત વિશેષરીતે ઝળકી ઊઠતી. જેનોની ખુમારી અને ખમીર આપણે પગલું ભર્યું. તેણે ચૈત્ર સુદ-૮ વિ.સં. ૧૮૬૧ મંગળવારના રોજ જોઈએ. હા! યાદ રહે જૈનોની આ ખુમારી અને ખમીરીના પાલીતાણાથી તળેટીના રસ્તે મુનિ દાનવિજયજીના શિષ્ય મુનિ
પા'માં જૈન મહાત્માઓ જ હતા અને છે. દીપવિજયજીને મોં પર કામળી ઢાંકી ગળુ દબાવી મારી નાંખવાનો પ્રયત્ન કર્યો. મહામહેનતે જાન બચાવવામાં સફળ
(૧) આ. વિજય દેવેન્દ્રસૂરિના મસ્તકમાં ભારતનું ભાવી થયેલા મુનિરાજ પાલિતાણા પર્વત ઉપર પોતાના ગુરુ મ.સા.ની
અંધકારમય દેખાઈ રહ્યું છે. ત્રણ વરસના કારમાં દુકાળના નિશ્રામાં જઈ પહોંચ્યા. પણ, હજી ભાન ભૂલેલાને સંતોષ થયો
એંધાણ વરતાઈ રહ્યા છે. ઠેર ઠેર ઢોર-ઢાંખર અને માનવો નહોતો. તેથી બે દિવસ બાદ વિ.સં. ૧૯૬૧ ચૈત્ર સુદ-૮
મરતાં દેખાય છે. કરુણાÁ પૂજ્યશ્રી આ ભાવીને જોઈ શકતા ગુરુવારના રોજ હાથમાં ધોકા લઈ પર્વત ઉપર ચડ્યા. તીર્થના
નથી. દ્રવી ઉઠે છે. આમ તો ભવિષ્યની વાત ક્યાંય પણ ન ચોકીદારો પાસે પરાણે દરવાજો ઉઘડાવ્યો.
કરતા આચાર્યશ્રી આ વાતને કીધા વિના રહી શકતા નથી. પણ,
રાહ જુએ છે આચાર્ય ભગવંત કોઈ સુપાત્રની! સોનાની જાળ પળ કટોકટીની હતી, આ પાર કે પેલે પારનો નિર્ણય
પાણીમાં થોડી જ નંખાય છે? લેવાનો હતો. તીર્થની અને શાસનની આબરૂનો સવાલ હતો. આખરે કાલકાચાર્યના આદર્શને નજર સમક્ષ રાખી મુ.
એક દિવસ કચ્છ-ભદ્રાવતીનગરભૂષણ વરણાંગવંશીય ચારિત્રવિજયજી, મુ. હંસવિજયજી વગેરેએ ગુજ્ઞા પ્રાપ્ત કરી શ્રીમાળી જૈન યુવાન આચાર્યશ્રીને ભેટી જાય છે અને તેની તોફાનીઓના ધોકાને દાંડાથી પાછા વાળવાનો ભગીરથ પ્રયાસ પાત્રતા, ઉદારતા અને સજ્જનતા નિહાળી આચાર્ય મ.સા. ચાલુ કર્યો. શાસનરક્ષા માટે મરણિયા થયેલા મુનિરાજોએ પ્રસન્ન થઈ ઊઠ્યા. આચાર્ય ભગવંતે ભાવીના ખરાબ એંધાણ, આખરે તોફાનીઓને પાછા ઠેલી દીધા અને મુનિ દીપવિજયના અકળ એંધાણ તેને કીધા. તે એંધાણને કળી જઈ તે એંધાણની પ્રાણની રક્ષા કરી.
પાછળ રહેલા આચાર્ય ભગવંતના હૃદયના સંકેતને, સંવેદનને આ સામર્થ્ય, શક્તિ અને ભોગ આપણા જૈન
અને સહૃદયતાને જાણી સં. ૧૩૧૩, ૧૩૧૪ અને ૧૩૧૫ના મહાત્માઓનાં છે. શું આ પ્રસંગો સાંભળી વર્તમાનકાળની આવનારા ભાવી દુકાળ માટે તે યુવાન ટનબંધ અનાજ ભેગું નિર્માલ્યતા ઉપર શરમ નથી આવતી? આ તો બહુ થોડાં
કરે છે અને તે જ અનાજના માધ્યમે કારમાં દુકાળ સમયે તે દૃષ્ટાંતો જણાવ્યાં. ગિરનાર તીર્થરક્ષા, સમેતશિખર તીર્થરક્ષા
જગડૂશાહ નામના યુવાને સર્વજન માટે ૧૧૨ દાનશાળાઓ વગેરે માટે આપાયેલા ભોગો પણ નાનાસૂના નથી. દૂરના
ખોલી! જેમાં દાન અપાયેલ અનાજનો સરવાળો ૮ અબજ ભૂતકાળની વાત છોડો, નજીકના વર્તમાનમાં પણ આચાર્યવિજય
સાડા ૮ કરોડ મણ એટલે કે ૧૬ અબજ ૩૦ કરોડ કિલોના હેમરત્નસૂરિ મ.સા.એ અંતરીક્ષજી તીર્થરક્ષા માટે દાખવેલ
આસમાની આંકડે પહોંવાનો હતો! ખરેખર! જગડૂશાહે સમગ્ર પરાક્રમ અવિસ્મરણીય છે. વંદન હો નતમસ્તક આ સર્વે ભારત ઉપર આવેલી આપત્તિને દૂર કરવા મહદ્અંશે સફળતા મહાપુરષોને! જેના પ્રતાપે આપણે જૈન તીર્થ, જૈન મંદિર, જૈન મેળવી. તે યુવાન જગજીવનદાર જગડૂશા તરીકે ઇતિહાસમાં શાસ્ત્ર અને જૈનધર્મના વારસાને યત્કિંચિત પણ પામી શક્યા છે. સુવર્ણાક્ષરે અંકિત થઈ ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org