SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ જિન શાસનનાં ગયું. પહેરવાનાં કપડાં સિવાય કાંઈ બચ્યું નથી. છતાં શેઠના ખંભાતનો મુખ્ય વહીવટકર્તા તરીકે નિમેલા, તેઓ પણ હૈયે ધર્મ વસેલો છે. વ્યાખ્યાનમાં હાજર હતા. જે બનવાનું હોય તે બને જ. પૂર્વના કોઈ અશુભ કર્મનો વ્યાખ્યાન બાદ સજ્જને મંત્રીને બધી વાત કરી. ઉદયન ઉદય. હવે શું કરવું? અહીં રહેવું કે દેશાવર જવું? જવું તો તો આનંદ અને આશ્ચર્યમાં ડૂબી ગયા! કેવી પ્રમાણિકતા! ક્યાં જવું? આ બધા પ્રશ્નોની ગડમથલથી થાકેલા શેઠને ઊંઘ સજ્જનને પોતાના ઘરે લઈ જઈ જમાડ્યો. કડાઈ વગેરે આવી. સ્વપ્નમાં કુલદેવતાએ કહ્યું, “ખંભાત જા.” બીજા દિવસે સલામત સ્થળે મૂકાવી દીધું. સપરિવાર ખંભાત તરફ પ્રયાણ કર્યું. ‘આજથી ચોથા દિવસે મહારાજા સિદ્ધરાજ જયસિંહ ખંભાતની નજીકમાં ઉપનગર જેવું નાનું પરું હતું. પોતે પધારવાના છે. ત્યારે તું રાજસભામાં આવજે.' સજ્જન શેઠે વિચાર્યું. શહેરની અંદર મકાન મળવાની મુશ્કેલી રહે. ભાડાનો દર પણ ઊંચો હોય. આ પરાના વિસ્તારમાં ચોથા દિવસે સિદ્ધરાજની પાસે કડાઈ-સોનામહોરો અને મકાન મળી જાય તો તપાસ કરીએ. તપાસ કરતાં એક સજ્જનને રજૂ કરવામાં આવ્યા. બધી વાત સાંભળી સિદ્ધરાજ રંગરેજનું ઘર ભાડે મળી ગયું. ધીમે ધીમે ધંધાનું પણ ગોઠવાતું તાજૂબ થઈ ગયો! વાહ વાહ! સિદ્ધરાજ કહે, ‘ભલે, કડાઈ અહીં મૂકી દો. તમે કાલે એકવાર ચોમાસામાં વરસાદ ઘણો પડ્યો. ગાયને મને મળજો. ખાસ કામ છે.' બાંધવાનો ખીલો નીકળી જવાથી શેઠ ખીલો નાંખવા પ્રયત્ન કરે બીજા દિવસે સિદ્ધરાજે સજ્જનની સોરઠના દંડનાયક છે. ખોદતાં ખોદતાં ખણીંગ અવાજ આવ્યો......જોયું તો તરીકે વરણી કરી દીધી. સોરઠનાં તમામ સ્થળોના કર-ખંડણી સોનામહોરોથી ભરેલી કઢાઈ! ઉઘરાવી પાટણ પહોંચાડવાનું કામ સજ્જનને સોંપી સિદ્ધરાજે અરે વાહ! આપણાં નસીબ ઊઘડી ગયાં છે! શેઠાણી પ્રસન્નતા અનુભવી. આવો પ્રામાણિક માણસ મળે ક્યાંથી? બોલી ઊઠ્યાં. ઘરમાં લઈ લો. આવી વાત ગુપ્ત રહે તે જ સારું. ઉંદિરા ગામમાં આજે આનંદ છવાયો છે. ઘેર ઘેર તોરણ સજ્જન શેઠ કહે, “આપણાથી આ ન લેવાય. આ બંધાયાં છે. આજે આ ગામના સજ્જન શેઠ ઘણાં વર્ષે માદરે આપણી કમાણીનું નથી. આને ઘરમાં ન મૂકાય.’ વતન પધારી રહ્યા છે. વરસતા વરસાદમાં શેઠ મકાનમાલિક રંગરેજને બોલાવી ઉદિરામાં બધું બળીને ખાખ થવાથી પહેર્યો કપડે વિદાય લાવ્યા. રંગરેજ કહે : “આ મકાન અત્યારે તમારા તાબામાં છે, થયેલા શેઠે ભાગ્યના બળે–સોરઠના દંડનાયક અને સિદ્ધરાજ વાપરો. આ ચોકમાં અમે અનેકવાર ખોલ્યું છે. પણ, કશું મળ્યું જયસિંહના વિશ્વાસપાત્ર અધિકારી તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. નથી.” હૈયાના હેતથી શેઠનું ભવ્ય સામૈયું થયું. ઢોલ-નગારાના શેઠાણી કહે, ‘હવે તો આને અદત્ત ન કહેવાય. ઘરમાં તાલે નાચતા-કૂદતા લોકોએ શેઠના કપાળે કુમકુમનો ચાંદલો કર્યો. અક્ષતથી વધાવ્યા... સજ્જન કહે, હું તો દૂરદેશથી અહીં આવેલો છું. આ સામૈયું ધીમે ધીમે ગામ તરફ આગળ વધી રહ્યું છે. થોડે નિધાન જોડે મારે કશી નિસ્બત નથી. મકાનમાલિક ન સ્વીકારે દૂર એક રોગિષ્ટ માણસ ઝાડ નીચે બેઠો છે. શરીરમાંથી તો સરકારી તિજોરીમાં જમા કરાવીશું. બાકી મારે આ હરામનું રક્તપિત્ત વહે છે. માખીઓ બણબણાટ કરે છે. રોગી ઊઠીને ધન ન ખપે.” આવ્યો. શેઠના પગમાં પડ્યો. સજ્જન કડાઈ ગાડામાં મૂકી ખંભાત તરફ રવાના થયો. “શેઠ આપે મને ન ઓળખ્યો?” આપને ત્યાં ચોરી કરતાં ખંભાતના ઉપાશ્રય પાસેથી પસાર થયો. વ્યાખ્યાન ચાલુ હતું. ગાડાને યોગ્ય સ્થળે મૂકી સજ્જન ઉપાશ્રયમાં આવ્યો. વ્યાખ્યાન પકડાયેલો અને આપનું બધું બળીને ભસ્મ કરનાર પાપી જીવ શ્રવણ કર્યું. મંત્રીશ્વર ઉદયન કે જેઓને સિદ્ધરાજ જયસિંહે હું છું. મારા પાપે જ ભયંકર રોગમાં સપડાયો છું.” મૂકી દો.” Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy