SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૫૯ પણ આજ હું આ પ્રશ્નનો ઉત્તર લીધા વિના જંપવાનો નથી.’ થોડા વર્ષો પહેલા “લોકપ્રકાશ' જેવા તાત્ત્વિક ગ્રંથો નાસ્તિક વિવાદ કરવાના મૂડમાં હતો. વ્યાખ્યાનમાં વંચાતા. ચાલો ત્યારે મારી સાથે.” અપેક્ષા છે કે ટૂંકા ભવિષ્યમાં જોવા મળે આવા શ્રાવકો. આગળ શ્રાવક ને પાછળ નાસ્તિક. મોચીવાડાની એક અજબ પ્રમાણિકતા! દુકાનના વિશાળ ઓટલા પાસે અટકીને શ્રાવક કહે : “આપણે હજાર વર્ષ પહેલાંની વાત છે. ઉંદિરા ગામમાં સજ્જન અહીં નિરાંતે ચર્ચા કરીએ.’ નામના શેઠ રહે. શેઠ પાસે સ્થાવર-જંગમ મિલકત અઢળક. ‘અલ્યા ભલા માણસ. આવડા મોટા ગામમાં કોઈ આ. ધર્મઘોષસૂરિ મ.ના પાવન પગલાં થયાં અને ઉંદિરા ઉદ્યાન, કોઈ બગીચો, કોઈ મકાન ન મળ્યું ને આ મોચીવાડામાં ગામ ધર્મના રંગે રંગાવા લાગ્યું. સજ્જન શેઠના જીવનમાં પણ ચર્ચા કરવા લઈ આવ્યો! જુઓને, કેટલી દુર્ગધ મારે છે અહીંયા! નાક ફાટી જાય એવી! ચારે બાજુ દુર્ગધ મારતા ઘણું પરિવર્તન આવ્યું. ચામડાના ઢગ વચ્ચે તો ચર્ચા કરવાની શી મજા આવે?” એકવાર શેઠના ખેતર અને ગોદામમાંથી ચોરી થવાના સમાચાર આવ્યા. ઘણી તકેદારી રાખવા છતાં ચોરી અટકી ‘હું! શું કહ્યું? દુર્ગધ! ક્યાં છે દુર્ગધ?” નહીં. શેઠે જાતે તપાસ કરવાનો નિર્ણય કર્યો. ખેતરમાં શેઠ અને “અલ્યા, આ નાક ફાટી જાય છે ત્યાં તું પૂછે છે કે ક્યાં એમનો દીકરો એક ખૂણામાં લપાઈ ગયા. થોડીવાર થઈ અને છે દુર્ગધ! ખરો છે ભાઈ તું તો! નાકમાં કંઈક ખામી લાગે છે પગરવ સંભળાવા માંડ્યો. પિતા-પુત્ર સાવધ થઈ ગયા. તારે!' ચાર જણા હતા. શેઠે જોયું ઓહો! આ તો મારા જ ‘પણ દુર્ગધ દેખાય છે ક્યાં? દેખાતી હોય તો બતાવોને? નોકરો છે? જેનું ખાવું એનું જ ખોદવાનું? જેવા નજીક આવ્યા મારે જોવી છે. એ જાડી છે કે પાતળી? લાંબી છે કે ટૂંકી? કે પિતા-પુત્ર તુટી પડ્યા. એકાદ ભાગી ગયો. એક ગબડી દુનિયામાં કોણે દુર્ગધને નજરે જોઈ છે? એક માણસ તો પડ્યો. બેને શેઠે બાવડાથી પકડ્યા. ‘હરામખોરો! તમે ઊઠીને બતાવો! તે જોઈ છે? તારા બાપે, દાદાએ.....કોઈએ જોઈ આવા ધંધા કરો છો?' પેલા કરગરવા માંડ્યા....“માફ કરો.” પણ ભલા માણસ, દુર્ગધ તે આંખે દેખાતી હશે? એની દયાળુ શેઠે છોડી મૂક્યા. ખબર તો નાકથી જ પડે.” હવેથી આવા ધંધા ન કરતા.” ‘ત્યારે ભલા માણસ મારે પણ તને એમ સમજાવવું છે કે અરૂપી આત્મા ચામડાની આંખે જ જોવાનો આગ્રહ ન ચારેય રવાના થયા. ત્રણને તો પોતાની ભૂલનો પસ્તાવો રખાય. એ તો જ્ઞાનચક્ષુથી જ દેખાય.’ થયો. જીવન સાચા માર્ગે વાળ્યું. પણ એક દુષ્ટ પ્રકૃતિનો હતો. એને શેઠ ઉપર ભારે રોષ ચડ્યો. શેઠનું બધું જ ખેદાન–મેદાન આમ તંગિયાનગરના શ્રાવકે નાસ્તિકની સામે એના જેવી કરું તો હું સાચો. જ પ્રશ્નની ધારા ઝીંકીને નિરુત્તર બનાવી દીધો. સતત એ જ અશુભ લેશ્યા. દુર્વિચારો. મનમાં યોજના આવા હતા તંગિયાનગરના એ શ્રાવકો–બહુશ્રુત શ્રાવકો! ઘડાઈ રહી છે. અને એક દિવસ એણે યોજના અમલમાં મૂકી. શાસનના મર્મને તત્ત્વને જાણનારા–પચાવનારા.... આજે મધરાતે શેઠના ઘરમાં ભયંકર આગ લાગી. પરિવાર વર્તમાનકાળે ખાસ જરૂર છે આવા બહુશ્રુત-શ્રાવકોની. જે સાથે શેઠ બહાર દોડી આવ્યા. થોડીવારમાં સમાચાર આવ્યા. શાસનના રહસ્યને જાણતા હોય...... દુકાન પણ ભીષણ આગમાં લપેટાઈ છે. ગોદામો, ખેતર....... બહુશ્રુત શ્રાવકોની ખાસ આવશ્યકતા છે. બુદ્ધિવાદી ખળાં...... બધે જ આગનું તાંડવ નૃત્ય ચાલે છે. સવાર સુધીમાં જમાનામાં આ શ્રાવકની જેમ બુદ્ધિથી-તર્કથી-દલીલથી જવાબ તો બધું બળીને ખાખ થઈ ગયું. ગઈકાલના કરોડપતિ આજે આપવાની તૈયારી કરવી પડશે...... રોડપતિ! Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy