SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ જિન શાસનનાં ઊતરવાની સારી જગ્યા આપો. રાજકુમારના મહેલ પાસે જ સંસારની માયામાં જે વલોણું ફેરવ્યું એનો હિસાબ શો રાખવો? સુંદર જગ્યા આપવામાં આવી. રાજકુમાર એકાંતમાં મુનિઓને આ એમનો ઉત્તર હતો. મળ્યા. ગણધર ભગવાન પણ એમની તત્ત્વજ્ઞાન સભર આંખમાંથી ચોધાર આંસુ ચાલે છે. “યોગપટ્ટની આસક્તિ આધ્યાત્મિક દૃષ્ટિ જોઈ સાનંદાશ્ચર્ય પામ્યા. કરતાં તમે વાર્યો પણ હું ન માન્યો. હવે મારી શી ગતિ થશે?' આ તુંગિઆનગરમાં એક વખત એક શ્રાવકનો નાસ્તિક ‘તમે અમારી સાથે આવો તો અમે તમને દીક્ષા આપીશું. જોડે ભેટો રસ્તા વચ્ચે થઈ ગયો. નાસ્તિકે તો શ્રાવકનો ઉધડો તમારી વૈયાવચ્ચ કરીશું, તમને પાલખીમાં ઊંચકીશું...... તમને જ લેવા માંડ્યો : “એલ્યા એય, તારા પેલા મહાવીર ભગવાન લેવા જ અમે આવ્યા છીએ.' આત્માની–પરલોકની-કર્મની વાતો રોજ માંડે છે ને તમે બધા રાજકુમાર દઢરથે સંગીત ભણવાનું કારણ બતાવી ડોકું ધુણાવી ને ‘જીસાહેબ’ ‘જીસાહેબ’ કરો છો તે તમારામાં મુનિઓ સાથે જવા દેવાની સંમતિ રાજા પાસેથી મેળવી લીધી. કંઈ અક્કલ બળી છે કે નહીં?’ | મુનિરાજોની સાથે રાજકુમારની પાલખી લઈને કેમ એમાં ખોટું શું છે ?' રાજસેવકો ચાડે છે. આર્ય દેશમાં આવી પહોંચ્યા. ખોટું તે સાવ ખોટું! આત્મા જેવી કોઈ ચીજ દુનિયામાં મનિઓએ લાંબી તપસ્યાનાં પારણાં કર્યા. પોતાના માટે ક્યાંય અસ્તિત્વ ધરાવતી નથી અને રોજ ઊઠીને આત્માને આવા કષ્ટો વેઠનારા મુનિઓના ચરણોમાં દઢરથ ઝૂકી ગયો. પરમાત્મા.-સદગતિ ને દુર્ગતિ, આલોક ને પરલોક, આશ્રવ ને રાજસેવકોને સમજાવી વિદાય કર્યા. સંવર......આવી આવી લમણાઝીક! મૂર્ખામી નહીં તો બીજું શું દઢરથ મુનિ છઠ્ઠના પારણે છઠ્ઠની તપસ્યા સાથે સુંદર છે?' સંયમ જીવન પાળે છે. અવધિજ્ઞાન પામી સમાધિપૂર્વક કાળ કરી પણ આત્મા નથી એવું કેમ કહેવાય?” નવમાં ચૈવેયકમાં દેવ થયા. | ‘લે કેવી વાત કરે છે? આત્મા છે જ નહીં, પછી નથી મહાવિદેહમાં જન્મ મેળવી મોક્ષે જશે. એમ કહેવામાં વાંધો શો? મને જવાબ આપ. તે આત્માને નજરે પ્રમાદને મત્યનું સ્થાન કહ્યો છે. પHIો મધુvો | જોયો છે? જોયો હોય તો બતાવ ક્યાં છે? કેવો છે? જાડો જ્ઞાનીઓને પણ પ્રમાદ પછાડે છે. પ્રમાદનો ભરોસો ન કરાય. છે કે પાતળો? લાંબો છે કે ટૂંકો?....' નાનો દોષ ક્યારે મોટો બની જાય, ખબર ન પડે. કહેવત છે, “એટલે આત્મા નજરે ન દેખાય માટે નથી જ એમ કપડાંને હમણાં સાંધો. અત્યારે એક ટાંકો લેવામાં આળસ કરી તો કાણું મોટું થતાં અગિયાર ટાંકા લેવા પડશે. માનવું?” આખી દુનિયામાં કોઈએ આત્માને જોયો નથી. બોલ તેં Steach at time save the nine. જોયો છે?' ધર્મદાતા ગુરુનો ઉપકાર અમાપ છે. ‘ના’, ‘તારા બાપે?'....‘ના.” દેવ અને ધર્મને ઓળખાવનારા ગુરુતત્ત્વને અગણિત ‘તારા દાદાએ?'..... “ના.” વંદન. (“આત્મપ્રબોધ'માંથી) (શાં સૌ. પર્યુષણાંક). કોઈ સગાએ?”...... “ના.' કયાં છે આત્મા? આખી દુનિયામાં જેને કોઈએ જોયો નથી એના વિષે તુંગિઆ નામનું નગર હતું. પરમાત્માના શાસનને તમે નાહકની શા માટે માથાફોડ કરો છો?' આત્મસાત્ કરનારા શ્રાવકો ત્યાં વસતા. ' “જુઓ, આ પ્રશ્નની ચર્ચા શાંતિથી કરવા જેવી છે. અહીં ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામી મહારાજે જ્યારે રસ્તા વચ્ચે વાદ-વિવાદમાં ઊતરવું ઠીક નથી.' શ્રાવકે શાંતિથી જાણ્યું કે આ ગામના કેટલાય ઉંમરલાયક શ્રાવકો પોતાની ઉંમર કહ્યું. ૬ મહિના, ૧૨ મહિના, ૨ વર્ષ, પાંચ વર્ષ...બતાવતાં. ધર્મ તો ચાલો તમે પસંદ કરો તે સ્થળે બેસીને ચર્ચા કરીએ. પામ્યા પછીની વયને જ એ વયની ગણતરીમાં લેતા. બાકી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy