SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૫૭ અનાર્ય દેશના યાનક પ્રદેશમાં કૂડાગાર નગરમાં મેઘરથ સાધુઓ અનાર્ય દેશમાં જાય. ત્યાંની ભાષા જાણવી, ગીતરાજાની રાણી વિજયાએ એક પુત્રને જન્મ આપ્યો. આશ્ચર્ય એ નૃત્યમાં કુશળતા મેળવવી અને રાજકુમારને જાતિસ્મરણ થાય વાતનું હતું કે બાળકના દેહમાં કેડના ભાગથી ઢીચણ સુધી એક એવી વાત ગીતમાં જોડી દેવી. ચામડીનો મજબૂત પડ્યો છે. આ કારણે બાળકનો પગ સીધો થઈ બધી તૈયારી સાથે એક મુનિવૃંદ રવાના થયું. અનેક કષ્ટો શકે જ નહીં. વેઠી યાનક પ્રદેશમાં પહોંચ્યા. કૂડાગારનગર પહોંચી ઉદ્યાનમાં રાજપરિવારમાં સૌને આઘાત થયો. હવે આ બાળક ઊતર્યા. અનાર્ય દેશો માટે સાધુનો વેષ નવી જ વાત હતી. જીવનભર અપંગ રહેશે? ક્યારેય પણ ચાલી શકશે નહીં? અનેક પ્રશ્નો પૂછવા માંડ્યા. ‘તમે કોણ છો?' રાજકુમારનું નામ પાડવામાં આવ્યું દઢરથ. આ સુમંગલનો આ ‘નટ.' જીવ યોગપટ્ટની આસક્તિએ અપંગ બન્યો. રાજમહેલમાં ‘તમે શું ખેલ કરો છો?' લાડકોડથી ઉછરતો દઢરથ મોટો થવા લાગ્યો. આઠ વર્ષનો થતાં કલાચાર્ય પાસે અભ્યાસ શરૂ થયો. નૃત્ય, ગીત વગેરે.' દઢરથને સંગીત પ્રત્યે વિશેષ આકર્ષણ. સંગીતાચાર્યો તો રાજદરબારમાં જાવ. ત્યાં તમને ભોજન અને ઇનામ પાસે લગનપૂર્વક અભ્યાસ કરતાં કરતાં સંગીતશાસ્ત્રનો એ મળશે.' વિશારદ બન્યો. એનો કંઠ પણ મધુર હતો. રાજદરબારમાં ‘આમંત્રણ મળશે તો જરૂર જઈશું.' અવાર-નવાર સંગીતના જલસામાં એ ભાગ લેવા માંડ્યો. મેઘરથ રાજાને સમાચાર મળ્યા કે નાચવા-ગાવાવાળા અપંગ હોવાથી એના માટે સરસ મજાની શિબિકા બનાવવામાં આવ્યા છે. બોલાવ્યા. નૃત્ય-સંગીતનો કાર્યક્રમ ગોઠવાયો. આવેલી. રાજસેવકો ઉપાડીને દરેક સ્થળે લઈ જતા. રાજકુમાર દેઢરથ પાલખીમાં બેસીને આવી ગયા. એણે આ. સુમંગલસૂરિના પરિવારના કેટલાક મુનિરાજોને સંગીતને લગતા પ્રશ્નો પૂછયા....જવાબો સાંભળી પ્રસન્ન થઈ વિશુદ્ધ અધ્યવસાયના બળે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. પોતાના ગયા. કાર્યક્રમ શરૂ કરો'. સંગીતના સાધનો અને કલાકારોને ગુરુ મહારાજને અનાર્યદેશમાં અપંગ જભ્યાનું જાણી સૌને પણ રાજકુમારે બોલાવી લીધા. આઘાત લાગ્યો. તા . ધી..... તા ..... ધી..... ચાલુ થયું. સુંદર ગીત, નૂતન આચાર્યશ્રીની નિશ્રામાં સૌ એકઠા થયા. મધુર સંગીત, તાલબદ્ધ નૃત્ય......ગીતના ધ્રુવપદમાં એક ગાથા આપણને સંસારના કીચડમાંથી બહાર કાઢનાર જોડી દીધી. ગુરુદેવનો ઉપકાર કેટલો?’ ‘ભવ કોડાકોડે થકી કરતાં धिद्धि पमायललियं सुमंगलोऽवत्थमेरिसं पत्तो। પયુવયાર’.... किं कुणिमो अंबड्या, पसरंति न अम्ह गुरुपाया। ‘કોડો ભવે પણ ન વાળી શકાય એવું ઋણ આપણા માથે ગાથાના શબ્દો રાજકુમારને ઊંડા ચિંતનમાં ખેંચી ગયા. છે તારક ગુરુદેવનું. એ ગુરુદેવનો આત્મા અત્યારે અનાર્ય દેશમાં સુમંગલ કોણ, આ વેષ ક્યાં જોયો છે? આ બધા ચહેરા પણ જ્યાં ધર્મ શબ્દ સાંભળવા મળતો નથી, એવા સ્થળોમાં જીવન ક્યાંક જોયેલા છે.....ઊહાપોહ થતાં રાજકુમાર મૂછિત થઈ ઢળી વિતાવી રહ્યા છે....પાછી અપંગતા છે.” પડ્યા. સૌનો આત્મા એક જ વાત કહેતો હતો. ગુરુદેવને રાજકુમાર બેભાન થતાં રાજા કોપાયમાન થયા. અનાર્ય દેશમાંથી અહીં લાવવા જોઈએ. જો દીક્ષા લે તો આપણે એમને પાલખી–ડોળીમાં હોંશથી ઉપાડીશું......સૌથી અઘરો આ નાચનારાઓને ખતમ કરો.' પ્રશ્ન અહીં લાવવા કેવી રીતે? ત્યાં તો રાજકુમાર ભાનમાં આવ્યા. લાંબી વિચારણાના અંતે નક્કી થયું કે મજબૂત એણે કહ્યું : “આમનો કંઈ વાંક નથી, આ તો ભલા સંઘયણવાળા, લાંબા વિહારો અને દીર્થ તપસ્યા કરી શકે એવા માણસો છે. એમની પાસેથી મારે કેટલુંક શીખવું છે. એમને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy