________________
૧૫૨
જિન શાસનનાં આપણા પાંચ પ્રતિક્રમણમાં આવતાં સૂત્રો પૂરતું બિરબલ કહે : ‘સૂરિજી, શંકર સગુણ કે નિર્ગુણ?' અર્ધમાગધીનું જ્ઞાન મેળવવા એમણે નાનકડી પુસ્તિકા તૈયાર
આચાર્યશ્રી કહે : “સગુણ.' કરેલી અને એના માટે કોઈ પ્રકાશક મળે એ માટે એમના લેખોમાં ઉલ્લેખ પણ કરતા.....પણ એ વખતે લેખો લખવાનો
બિરબલ : “હેં! કેવી રીતે? હું તો નિર્ગુણ માનું છું!' પુરસ્કાર તો મળતો નહોતો અને લેખો છપાવવા માટે એટલા આચાર્યશ્રી : “ઈશ્વર જ્ઞાની કે અજ્ઞાની?” પત્રો સામયિકો પણ નહોતાં.
બિરબલ : “જ્ઞાની.” ગણિતની ડીગ્રીવાળો માણસ આપબળે અર્ધમાગધી
આચાર્યશ્રી : “જ્ઞાન ગુણ કે અવગુણ?” પ્રાકૃત અને જૈન સાહિત્યનો વિદ્વાન બને એ ઘટના આપણી
બિરબલ : “ગુણ. આળસને ખંખેરવા પૂરતી નથી?
આચાર્યશ્રી : “તો શંકર સગુણ જ કહેવાય ને!' - સંસ્કૃત-પ્રાકૃત ભાષાનો અભ્યાસ, જૈન તત્ત્વજ્ઞાન, કર્મગ્રંથ વગેરે શું આપણે ભણી ન શકીએ? જ્ઞાનાર્જન માટે
બિરબલે કાનની બૂટ પકડી કબૂલ કર્યું. વયનું નહીં, તમન્નાનું મહત્ત્વ છે. જ્ઞાનાર્જનની ભૂખ ઊઘડે તો સંઘર્ષ નહીં સમાધાનનો માર્ગ શ્રેષ્ઠ છે. જ્ઞાન મેળવવું મુશ્કેલ નથી. (શાં. સૌ. અંક ૮-૯/૨૦૦૩)
(શાં. સૌ. અંક ૮-૯/૨૦૦૩) બાદશાહ, બિરબલ અને સૂરિજી
ઝઘડિયા તીર્થ-૧૧ વિ.સં. ૧૬૩૯ના જેઠ વદ-૧૩ના ફતેપુર સિક્રીમાં આ.
વિક્રમ સંવત-૧૯૨૦ની સાલનો વૈશાખ મહિનો ચાલતો હીરવિજયસૂરિજીનાં દર્શન કરી અકબર ધન્ય બની ગયા.
હતો. નાંદોદ રાજ્યના ઝઘડિયા ગામના થાણાદાર વિઠ્ઠલભાઈના પારસમણિના સ્પર્શે લોઢાનું સોનું બને. સૂરિજીના સત્સંગથી ખેતરના શેઢે ખોદકામ ચાલતું હતું. હિંસક બાદશાહ જીવદયાપ્રેમી બની ગયા.
અચાનક ખણીંગ...અવાજ થયો. પથ્થર કોદાળી સાથે સૂરિજીએ આઠ દિવસ “અમારિ’ની માંગણી કરી.
અથડાયો. ધ્યાનથી જોતાં કોઈ મૂર્તિ હોય એવું જણાયું. બાદશાહે ૧૨ દિવસ “અમારિ’નું ફરમાન લખી આપ્યું.
એકદમ કાળજીથી ખોદકામ આગળ વધાર્યું. એક પ્રતિમા સૂરિજીને એણે જગદ્ગરની પદવી આપી.
નીકળી. આ જૈન પ્રતિમા લાગે છે, તીર્થકર ભગવાનની. એક વખત કોઈ મુનિરાજને માળા ગણતા જોઈ અકબર
વાયુવેગે આખા ઝઘડિયામાં વાત ફેલાઈ ગઈ. થોડીવારમાં બીજી કહે : “ગુરુજી, આપ લોગ તસબી (માળા) યું ફિરાતે હો, હમ મોટી પ્રતિમા નીકળી. એ પછી ત્રીજી પ્રતિમા પણ નીકળી હું ફિરાતે હૈં. ઇસમેં સચ્ચા કૌન હૈ?”
આવી. ખેતરના બીજે છેડેથી પણ એક જિનપ્રતિમા મળી આવી. હજૂરિયાઓએ કાન માંડ્યા. આચાર્યશ્રી કોને સાચો
વાજતે-ગાજતે પ્રતિમાઓને ઝઘડિયા ગામમાં લાવવામાં બતાવે છે પોતાના ધર્મને કે બાદશાહના?
આવી. થાણાના ચોરા ઉપર બિરાજમાન કરવામાં આવી. પછી આચાર્યશ્રી કહે : “દેખો, અપને જીવનમેં મુખ્ય દો કાર્ય નાનું મંદિર જેવું બનાવી તેમાં મૂર્તિઓ પધરાવી. શરૂમાં કરને હોતે હૈં. દોષ કો બહાર હટાના, ગુણ કો ભીતર લાના. વિઠ્ઠલભાઈ રોજ પૂજા કરવા લાગ્યા. ઝઘડિયામાં જૈનોનાં ઘર યું દેખો તો દોનો એક હી બાત હૈ. દોષ હટાદો, ગુન આયેગે. ન હતાં. દીપચંદ નામના જૈનને બોલાવી પૂજાપાઠનું કામ એને ગુન જમાદો, દોષ હટ જાયેંગે.'
સોંપ્યું. જે ખેતરમાંથી મૂર્તિઓ નીકળી હતી, તે ખેતર સેવા“આપકે ઇસ્લામ ધર્મ મેં દોષ કો હટાને કા મહત્ત્વ હૈ, ભક્તિભાવ માટે વિઠ્ઠલભાઈએ આપી દીધું. અતઃ આપ તસબી હૃદયકી ઓરસે બહાર કી ઓર ધૂમાતે હૈ! મુંબઈ-સુરતના શ્રેષ્ઠીઓ ભેગા થયા. ઝઘડિયામાં
મારે યહાં ગુણસ્થાપન કા મહત્ત્વ બતાયા હૈ ઇસલિયે હમ જૈનોની વસ્તી નથી. પ્રતિમાઓ પાલીતાણા લઈ જવી, એ માટે તસબી (માલા) કો હદય ઓર ઘુમાતે હૈ. દોનો ઠીક હી હૈ.' વિઠ્ઠલભાઈ માંગે તેટલા પૈસા આપવા, એવું નક્કી કરી શ્રેષ્ઠીઓ આ સમન્વય સાંભળી અકબર તાજુબ થયો.
ઝઘડિયા આવ્યા. વિઠ્ઠલભાઈએ સ્પષ્ટ ના પાડી. છેવટે શ્રેષ્ઠીઓ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org