SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો. ૧૫૧ અનેકવિધ વિષયો પર હજારેક લેખો લખ્યા છે. જૈન સંસ્કૃત પણ, સૂચિપત્રનું કામ પૂરું થયું ને નોકરી પણ પૂરી થઈ. સાહિત્યનો ઇતિહાસ, યશોદોહન વગેરે ૭૦ જેટલાં પુસ્તકોનું પ્રાકૃત બોલતાં, લખતાં શીખી ગયેલા હીરાભાઈએ પ્રાકૃત ગ્રંથોનું લેખન–સંપાદન કર્યું છે. ભાષાનું વ્યાકરણ, શબ્દકોષ, પાઈયાભાષા અને સાહિત્ય નવાઈ ઊપજે એવી વાત એ છે કે હીરાભાઈનો પ્રિય લખ્યા-છપાવ્યા. વિષય ગણિત હતો. એમણે અભ્યાસ પણ ગણિતનો વિષય નોકરી છૂટી જવાથી હીરાભાઈ આર્થિક ભીંસમાં આવી લઈને આગળ વધાર્યો અને ડીગ્રી પણ ગણિતના વિષયમાં જ ગયા. નાના ભાઈ–બહેનોના પ્રસંગો વગેરે કારણે બચત તો લીધી. ગણિતમાં સૌથી વધુ માર્ક મેળવવા માટે એમને “કામા- હતી નહીં. સંતાનોને ભણાવવાનો ખર્ચ વધ્યો અને વળી વયોવૃદ્ધ પ્રાઈઝ' મળેલું. ઇ.સ. ૧૯૧૮માં ગણિત વિષય લઈ મુંબઈ માતાપિતા પણ સુરતથી મુંબઈ રહેવા આવી ગયા હતાં. આથી યુનિ.માં એમ.એ. પાસ કરી એ જ વર્ષથી ગણિતના પ્રાધ્યાપક ભારે આર્થિક ભીસમાં આવી ગયા. તરીકે મુંબઈની વિલ્સન કોલેજમાં જોડાયા. આર્થિક સંકડામણે માનસિક ટેન્શનમાં લાવી દીધા. સામાન્ય રીતે નિયમ એવો હતો કે, બી.ટી. (બેચલર મગજ કામ ન કરે. આપઘાત . વા કઠેડા ઉપર ચડેલા.....પણ ઓફ ટીચીંગ)ની ડીગ્રી મેળવ્યા સિવાય અધ્યાપકની નોકરી મળે એમના પત્ની ઇન્દિરાબહેનની ન ૪. પડી જતાં બચાવી લીધેલા. નહીં. પણ હીરાભાઈની ગણિત વિષયક જાણકારી બહુ ઊડી બે વર્ષે દવા વગેરે દ્વારા સ્વસ્થ થયા. સુરત મહિલા હતી. ઇન્ટરવ્યુ લેનારે નિયમમાં અપવાદ આપી એમને નોકરીએ વિદ્યાલયમાં નોકરી મળી અને સાથોસાથ અર્ધમાગધી વિશે લીધા. અત્યાર સુધી હીરાભાઈને જૈનધર્મનું વિશેષ જ્ઞાન નહીંવત્ એમનું લેખન વગેરે ચાલતું રહ્યું અને એમના આ વિષયના રસ, હતું. એ ગણિતમાં જ રચ્યાપચ્યા રહેતા. પણ એક ઘટનાએ જાણકારી અને કુશળતાના કારણે માત્ર ગણિતની ડીગ્રીવાળા એમના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ લાવી દીધો. હીરાલાલ અર્ધમાગધીના પ્રોફેસર બની ગયા. હીરાભાઈને જાણવા મળ્યું કે, જૈન સાહિત્ય મુખ્યતયા નિવૃત્ત થયા પછી તો એમણે શેષ જીવન સ્વાધ્યાયમાં જ ચાર અનુયોગમાં વહેંચાયેલું છે અને એમાં એક યોગનું નામ વિતાવ્યું. ગોપીપુરા કાયસ્થ મહોલ્લાના એમના ઘરની નજીક છે ગણિતાનુયોગ. જ્ઞાનભંડારો, ઉપાશ્રયો હતા. એનો એમણે પૂરો લાભ ઉઠાવ્યો. બસ, હીરાલાલે નક્કી કર્યું, આપણે ગણિતાનુયોગ વિશે જ્ઞાની ગુરુભગવંતો પાસેથી પણ એમણે ઘણું મેળવ્યું. એમની જાણવું છે. મોટા ભાગના ગ્રંથો અર્ધમાગધી–પ્રાકૃતમાં હોય, પાસે પણ ગ્રંથસંગ્રહ સારો હતો. એટલે અર્ધમાગધી ભણવા માંડ્યું. મુંબઈ યુનિ. તરફથી Jain એમનો સિદ્ધાંત હતો “નાડમૂલ લિખ્યતે કિંચિત્' આધાર Mathemetics વિશે સંશોધન લેખો તૈયાર કરવા રિસર્ચ- વિના કંઈ લખવું નહીં. એમના લેખમાં ઠેર ઠેર ફૂટનોટોમાં ગ્રાન્ટ મંજૂર થઈ. ખંતિલા અને તીવ્ર લગનવાળા હીરાભાઈ અનેક સંદર્ભ-સ્થળોનો ઉલ્લેખ હોય જ. પ્રાકૃત ભાષાના થોડાઘણા જાણકાર બન્યા. એવામાં પૂના પાછલી વયમાં હીરાલાલ એમના નાના પુત્ર સાથે મુંબઈ ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટમાં રહેલા જૈન ગ્રંથોનું સૂચિપત્ર બનાવવા માટે નોકરીની જાહેરાત આવી. હીરાભાઈએ અરજી આપી. રહેતા હતા. ૮૫ વર્ષ સુધી એમણે સ્વસ્થતાપૂર્વક સ્વાધ્યાય અને આરાધના કર્યા. ગણિતના પ્રોફેસર આવા કામ માટે કેટલા યોગ્ય કહેવાય, એ પ્રશ્ન હતો. પણ, હીરાભાઈના ઇન્ટરવ્યુ પછી કંઈ પ્રશ્ન ન છેલ્લે બીમાર પડ્યા ત્યારે સ્વજનોએ દવાખાનામાં રહ્યો. નોકરી મળી ગઈ. દાખલ થવા આગ્રહ કર્યો પણ એમણે કહ્યું : ચાર દિવસ રાહ પાંત્રીસસો જેટલી હસ્તલિખિત પ્રતિઓના આદિ–અંત જુઓ! અને સાગારી-અનશનપૂર્વક અન્નજળ-ઔષધનો ત્યાગ વાંચવા, પ્રશસ્તિઓ વગેરે લખવાનું, ગ્રંથ, ગ્રંથકાર, ટીકાકાર, કરી નવકાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં સ્વર્ગવાસ પામ્યા. રચના સંવત, લેખન સંવત, આ બધું નોંધતાં નોંધતાં એમના લખેલા ઘણા અપ્રગટ લેખો પણ ખોવાઈ ગયા હીરાલાલભાઈને અનેક જૈન ગ્રંથોનો પરિચય થવા માંડ્યો. જૈન કે ગેરવલે ગયા છે. એ જો પ્રગટ થાય તો પણ ઘણું કામ સાહિત્ય પ્રત્યે એમની સરિ વધતી ચાલી. થાય. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy