SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ જિન શાસનનાં પકડો......ચોર ચોર.....” રાજાનો હુકમ થતાં સૈનિકોએ પણ નથી. રાત્રે જોયેલો ચોર એ જ આ દેશના દેતા કેવલી?.... હોકારા ને પડકારા સાથે દોડાદોડ કરી મૂકી. રાજાએ પ્રશ્ન કર્યો : કેશરી કેવલીએ પોતાના પતન અને કેશરીને લાગ્યું કે તે બરોબરનો ફસાયો છે. જેના બળે ઉત્થાનની કથા કહી. જેલની કોટડીના બદલે કેવળજ્ઞાનની હજારોને થાપ આપી શકતો તે ગગનગામિની શક્તિવાળી પગથારે લાવનાર સામાયિકનો મહિમા દર્શાવ્યો. પાવડીઓ હવે રાજાના હાથમાં આવી ગઈ હતી અને એને બધા યથાશક્તિ સામાયિક કરવાના નિયમ લઈ છુટા પકડવા માટે ચારે બાજુ અનેક માણસો દોડાદોડ કરી રહ્યા છે. (*ઉપદેશ સપ્તતિકા'ના આધારે) ભાગીને ક્યાં જવું અને કેટલે જવું?...જીવનમરણનો ખેલ હતો. અંધારાનો લાભ લઈ ભાગ્યો. પણ પાછળ ઘોડાના વસ્તુપાળનું ભાગ્ય ડાબલા ગાજે તબડાક....તબડાક.....જાણે યમરાજના પાડાના ધોળકામાં વીરધવળનું રાજ્ય ચાલે. એમના મંત્રીશ્વર પગલાં....... વસ્તુપાળ ઉદાર દિલના. યાચકો-માંગણોને કદી પાછા ન કાઢે. મૂંઝાયેલો કેશરી એક ગુફામાં ઘુસ્યો. ગુફામાં એણે જોયા અને સામાન્ય નિયમ છે કે વીર્તિના-સરિજા દાન એક મુનિરાજને.......શાંત પ્રશાંત. સમતા રસમાં ઝીલતાં. કેશરી આપે એના ગાન ગવાય. મુનિરાજની મુખમુદ્રા જોયા જ કરે......જોયા જ કરે. ચાંદનીના યાચકો કહેતાં : જ્યાં વસ્તુપાળના માથાની છાયા પડ આછા પ્રકાશમાં મુનિરાજની સૌમ્યમુદ્રા અતિ મોહક લાગતી. ત્યાંથી નિધિ નીકળે. કાચા કાનના રાજાથી આ ગુણગાન સહન ‘ગુરુદેવ, મને બચાવો.” ન થયાં. મંદ મંદ મધુર સ્વરે મુનિરાજ કહે : “મહાનુભાવ, બધી વરધવળે કહ્યું : ‘વસ્તુપાળ! તમે રહ્યા વાણિયા. ઘીઉપાધિ આપણે જ સર્જી છે.” રાગદ્વેષને વશ બની આત્માએ તેલ વેચવાવાળી જાતિ. આ જાતિની આવી ખ્યાતિ ઉચિત નથી. કર્મોના પોટલા બાંધ્યા છે. એ ઉદયમાં આવે ત્યારે હાયવોય આવા ગુણગાન ગાવાવાળાને ચૂપ કરી દો.’ કરવી નિરર્થક છે. મુનિરાજના એક એક શબ્દ ચાતકના મોઢામાં વસ્તુપાળ તો વાહ વાહ કે પ્રશંસાના ભૂખ્યા હતા જ પડતાં મેઘબિંદુ જેવા બની રહ્યા. નહીં. એમણે ભાટ-ચારણો, માંગણોને કહ્યું : “મારામાં એવી કેશરીને સમતાનો મહિમા સમજાઈ ગયો. અહા! કેવી મહત્તા ક્યાં છે? માટે વખાણ ન કરશો.’ શાંતિ ને સ્વસ્થતા છે સમતામાં. બસ મારે પણ હવે આ પણ, આ તો ગુણાનુરાગી લોકો હતા. એ તો ગુરુદેવના ચરણે બેસી સમતાની સાધના કરવી છે. વસ્તુપાળના ગુણ ગાતા જ રહ્યા. | મેઘ જેવી ગંભીરવાણીમાં ગુરુદેવે કહ્યું : ‘પર પદાર્થો રાજા કહે : સવારે આની ખાત્રી કરીશ. જો વસ્તુપાળના જોઈ આત્મા કાં તો રાગ કરે છે કાં તો .....ત્રાજવાનું પલ્લું માથાની છાયામાંથી નિધિ નહીં નીકળે તો આ બધા દોઢડાહ્યા એક યા બીજી બાજુ નમ્યા સિવાય રહેતું નથી. જો દાંડી સીધી ભાટ-ચારણોનું માથું ઉડાડી દઈશ અને વસ્તુપાળનું સર્વ ધન અને સમતોલ રહે તો જ વજન સાચું અને તો જ ધ્યાન દંડમાં લઈ લઈશ. સાચું.....' ' ઈર્ષાળુ રાજાએ વસ્તુપાળના માથાની છાયાના સ્થાને | ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાનમાં.....ઘાતી કર્મો ક્ષીણ થયા. જમીનમાં પથ્થર દટાવી દીધો અને બીજા દિવસે ખોદકામ કેવળજ્ઞાનનો સૂર્ય પ્રગટ્યો. દેવતાઓએ વેશ આપ્યો. કેશરી– કરાવ્યું, પત્થર નીકળ્યો. કેવલી દેશના આપી રહ્યા છે. રાજા મજાકમાં કહે : “વાહ! ભાઈ વાહ! શું ભાગ્ય આ બાજ ચોર ભાગી ન જાય એ માટે રાજાએ આખા છે વસ્તપાળનું! કેવડો મોટો પાણો નીકળ્યો!' જંગલને ઘેરી લીધું. ધીમે ધીમે ભરડો લેતા લેતા કેશરીકેવલી સુધી પહોંચ્યા. ત્યારે કોઈકે કહ્યું : “રાજનુ! આ પથરાને તોડાવો. કદાચ એમાં રત્નો કે નિધાન હોય.” અજવાળું પણ પથરાયું હતું. રાજાના આશ્ચર્યનો પાર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy