________________
ઝળહળતાં નક્ષત્રો.
૧૪૯ રાજા કહે : “ભલે, ત્યારે તોડો પથરાને.”
“આંખે પાણી, દાંતે લૂણ, ખાતા રાખે ખાલી ખૂણ; પત્થરને તોડ્યો. અંદરથી હુંફાડા મારતો કાળોતરો નાગ ડાબું પડખું દાબી સૂવે, તેની નાડ શું વૈદ જ જુએ?” દેખાયો. ભાગો, ભાગો, બૂમરાણ મચી ગઈ.
આનો અર્થ સમજ્યા? ખાતા રાખે ખાલી ખૂણ’ એટલે રાજા ગેલમાં આવી ગયો : “વાહ શું કમાલનું ભાગ્ય
ભાગ્ય પેટ ભરીને ન ખાવું, થોડું ઓછું ખાવું. છે! મંત્રી આ તારા ભાગ્યનું વિધાન છે. લઈ લે.' બધા જેને અને ત્રીજી વાત : ભોજન સારું અને સાત્ત્વિક જોઈએ. સાપ જુએ છે તેને વસ્તુપાળ સવાકોડના મૂલ્યના બત્રીસ મણી મરચાં-મસાલાં-અથાણાં એ કાંઈ શરીરની જરૂરિયાત નથી. જડેલા હાર તરીકે જુએ છે.
જીભના ચટકા છે. આ બધાં પેટ બગાડી માંદા પાડનારા પદાર્થો | નવકારમંત્રના સ્મરણપુર્વક હાથ લગાડ્યો ને બધાને છે. પેટ તો બે જ ચીજ માંગે (રોટી ને દાળ કે રોટી ને છાશ). ઝગારાં મારતો હાર દેખાવા લાગ્યો. વાહ ગજબનો ચમત્કાર! જયારે જ
જ્યારે જીભ માંગે બત્રીસ પકવાન. “બોલો પેટને પૂછીને ખાવાનું મંત્રીએ હાર ગળામાં નાંખ્યો. ભાટ-ચારણો જોરજોરથી કે જીભને? બિરદાવલી ગાવા લાગ્યા.
‘પેટને.' બધાં છોકરાં એકી અવાજે બોલી ઊઠ્યાં. રાજા વીરધવળે પણ કબૂલ કર્યું : મંત્રી ભાગ્યશાળી છે ખાવા માટે જીવવાનું કે જીવવા માટે ખાવાનું?” જ. ભાટચારણોને સત્કાર્યા. મંત્રીને સન્માન્યો.
‘જીવવા માટે ખાવાનું.' છોકરાઓએ જવાબ આપ્યો. ભાગ્યશાળીને ડગલે પગલે નિધાન હોય છે.
સાદી ભાષામાં મુનિરાજે ભક્ષ્યાભશ્ય વગેરે સમજાવ્યું. (‘કથારત્નાકર' કથા ૧૬૫) છોકરાંઓ ઊઠ્યાં ત્યારે તેમને ઘણી નવી વાતો જાણવા મળેલી. સત્સંગનો પ્રભાવ
એક બ્રાહ્મણનો છોકરો પણ આ વાર્તાલાપમાં સાથે હતો.
એના મનમાં આ વાતો ઠસી ગઈ. વિ.સં. ૧૯૬૩નો પ્રસંગ છે. અમદાવાદની ઉત્તરે આવેલા અડાલજ ગામમાં કેટલાક મુનિરાજો વિહાર કરીને
એણે સંકલ્પ કર્યો. આપણે એક જ સમય ખાવું અને બે પધાર્યા.
ચીજ લેવી. રોટલો ને છાશ. બીજા દિવસે એવો પ્રયોગ કર્યો. ઉત્તરાયણના કારણે નિશાળમાં રજા હતી. ઉપાશ્રયની
કોઈ તકલીફ ના પડી. સ્કૂર્તિ વિશેષ રહી. ત્રીજા દિવસે પણ
ચાલુ રાખ્યો. ઘણો આનંદ આવ્યો. ચોથા દિવસે પણ ચાલુ બહારના ચોકમાં છોકરાઓ રમતા હતા. “છોકરાઓ, વાર્તા
રાખ્યો. ઘણો આનંદ આવ્યો. ચોથા દિવસે નિયમ લીધો. સાંભળવી છે?' મુનિરાજે આમંત્રણ આપ્યું. છોકરાઓ
જીવનભર એક જ સમય વાપરવું; બે જ દ્રવ્ય વાપરવાં. ખુશખુશાલ થઈ ગયા. મંકોડાને ગોળનું ગાડું મળ્યું. મુનિરાજની ચારે બાજુ વીંટળાઈ વળ્યા : “વાર્તા કહો.”
જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ એકાસણાં અને
સાદા ભોજનના લાભ સમજાતા ગયા. ક્યારેય તાવ નહીં. માથું બોલો તમારામાંથી કોને જલ્દી મરી જવું છે? આંગળી ઊંચી કરો.” કોઈએ ન કરી.
દુઃખે નહીં. એને લાગ્યું ખરેખર આ જૈનમુનિનો થોડો સત્સંગ
કેટલો બધો ફાયદો કરાવી ગયો. | મુનિશ્રીએ બીજો પ્રશ્ન કર્યો : “સાજા અને સારા કોને
હવે એ કોઈ પણ મુનિરાજનું આગમન થાય કે પૂછતો, રહેવું છે? લાંબું કોને જીવવું છે?” બધી આંગળીઓ ઊંચી.
મહારાજ સાહેબ, વ્યાખ્યાન કરશો?' અને વ્યાખ્યાન હોય ત્યારે “જુઓ, સાજા રહેવાના સાદા નિયમો સમજી લ્યો. અચક હાજર રહેતો. ધ્યાનથી સાંભળતો. ધીમે ધીમે એણે ઘણું ‘એકવાર ખાય તે યોગી. બે વાર ખાય તે ભોગી. ત્રણ વાર
જ્ઞાન મેળવ્યું. નવકારમંત્ર નિયમિત ગણતો થયો. એકાસણાના ખાય તે રોગી. બોલો કેટલી વાર ખાવું જોઈએ?'
પચ્ચખાણ, દર્શનની વિધિ વગેરે શીખ્યો. એક જ વાર.' બધા બોલી ઊઠ્યા.
વર્ષો વીતતાં ચાલ્યાં. પોણી સદી પસાર થઈ. ૧૪ વર્ષે જુઓ એક દુહો ધ્યાનથી સાંભળો :
લીધેલો નિયમ ૮૯ વર્ષે પણ ચાલુ, ન ક્યારેય એકાસણાનું
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org