SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ જિન શાસનનાં ભોયરામાં એક તાળાબંધ પેટી છે. એ ખોલજે. તેમાં લખેલો લોકો મશ્કરી કરે છે. ભારે જબરો વેપલો કર્યો! રાખ પત્ર વાંચી તે પ્રમાણે વર્તજે. વેચીને છાણ લઈ આવ્યો. એક લાખ રૂપિયાનું પાણી કર્યું! કાળનું ચક્ર અવિરત ફરી રહ્યું છે. એ કાળચકે વસુશેઠના રાજા પણ કહે : “જા, ભાઈ વસુસાર, તારા છાણાને નામ આગળ સદ્ગતનું બિરુદ ઉમેરી દીધું. વસુસારને કરમાંથી માફી.” ધનવાનમાંથી નિર્ધન કંગાળ બનાવી દીધો. ‘વસુ વિના નર બધાં છાણાંને ઘરે લાવ્યા. એકાંતમાં બાળી રત્નો પશુ'ના નિયમમાં માનતી અને નાણાં વગરના નાથાલાલને બનાવ્યા. અંધારામાં અજવાળા કરે એવા રત્નોનો થાળ ભરી ‘નાથિયો' કહેનારી દુનિયામાં વસુસારને જીવવું દોહ્યલું બની મહારાજા સિંહવિક્રમને ભેટ કર્યો. બધી વાત જાણી રાજા ખુશ ગયું. થયો. મહામંત્રી પદે સ્થાપ્યો. સુખી થયો. આ રૂપક કથાનો પિતાજીનું વચન યાદ આવ્યું. ભોયરામાં જઈ પેટી ખોલી ઉપનય આ પ્રમાણે છે. પત્ર વાંચ્યો. પિતા વસુ જેવો સંઘ સમજો. પેટીમાં રહેલા પત્ર જેવા સમુદ્રની અંદર ગૌતમદ્વીપ છે. ત્યાંની ગાયના છાણને જિનાગમ છે. રાજાએ આપેલા લાખ રૂ. જેવું મનુષ્ય જીવન બાળવાથી રત્નો બને છે. રખ્યાથી ભરેલું વહાણ લઈને જવું. છે. રાખથી ભરેલા વહાણ જેવું આ અશુચિમય શરીર છે. રાખ છૂટી છૂટી પાથરવી. રાત્રે ગાયો બેસે ત્યાં બેસવું. એના અવિવેક સાગર છે, ધર્મ વહાણ છે, ગૌતમદ્વીપ જેવા સદ્ગુરુ પોદળાના છાણા બનાવી વહાણ ભરી ઘરે આવવું. છે. છાણા જેવા કર્મ, આગ જેવું શુભધ્યાન અને રત્ન જેવા ( પત્ર વાંચતા વસુસાર ખુશખુશાલ બની ગયો. છાણા જ્ઞાન-દર્શન-ચારિત્ર. એના પ્રભાવથી સ્વર્ગ અને મોક્ષના સુખો બાળવાથી રત્નો મળતા હોય તો કોટિધ્વજ લહેરાવવામાં વાર મળે છે. લાખ રૂપિયા જેવું મનુષ્ય જીવન મળ્યું છે. ચાલો, કેટલી લાગે? રત્નત્રયી મેળવી લઈએ. (ધર્મરત્ન કરંડક’માંથી) પણ, ગૌતમદ્વીપમાં વહાણ લઈને જવું, આવવું વગેરે કેશરી ચોર થયો કેવળી ખર્ચના આંકડા માંડતા લાખ રૂ.ની આવશ્યકતા ઊભી થઈ. કામપુર નગરમાં વિજયરાજા રાજય કરે છે. જ્યારે ઘરમાં હાંલ્લા કુસ્તી કરતા હતા. તિજોરી તળિયા ઝાટક ધર્મઆરાધનામાં તત્પર સિંહદત્ત શ્રેષ્ઠી ત્યાં રહે છે. સાફ હતી. આવા ધર્મિષ્ઠ શેઠનો દિકરો કેશરી. “બાપ એવા બેટા અને વડ વસસાર બોલવા લાગ્યો. ઉપાય છે, સામગ્રી નથી. બુદ્ધિ એવા ટેટા' કહેવત બધે લાગુ નથી પડતી. કેટલાક દિકરા તો છે, વૈભવ નથી. વેપાર કરવો કેવી રીતે? લોકોને થયું : આનું એવા પાકે છે કે બાપના દિ' ફર્યા હોય એવું લાગે. ‘આના ખસી ગયું છે. પણ, રાજાએ આ વાત સાંભળી. એક જમાનાના કરતાં પેટે પથરો પાક્યો હોત તો સારું એવું સગી જનેતાને અગ્રગણ્ય વસુશેઠના છોકરાને જરૂર છે એમ જાણી લાખ બોલવું પડે એવા કપૂતો પણ ઘણા પાકતા હોય છે. રૂપિયા આપ્યા. વસુસારની આંખોમાં અનેરી ચમક આવી ગઈ. કેશરી પણ કપૂત હતો. સોનાની થાળીમાં લોઢાની મેખ. ફટાફટ સામગ્રીઓ એકઠી કરી. નાવિકોને કહે : કેશરીને મોટી કુટેવ ચોરીની. ઘરે દોમદોમ સાહ્યબી, પણ ચોરી ગૌતમદ્વીપ લઈ જાવ.' નાવિકો કહે : “શેઠ ત્યાં કોઈ માણસ ન કરે એ દિવસે કેશરીને ખાવું ન ભાવે. દિવસ એળે ગયો લાગે. નથી. કોની જોડે વેપાર કરશો?” - સિંહદત્ત શેઠે દિકરાને ઘણી શિખામણ આપી. ચોરી વસુસાર કહે : “એ પંચાત તમે છોડો.' કોઈને પણ કરવી એ ઘણું ખરાબ કામ છે. આપણે શું ખોટ છે? વગેરે. ગણકાર્યા વિના વસુસારે હુકમ કર્યો અને વહાણ ઊપડ્યાં. પણ બધું પથ્થર ઉપર પાણી......છેવટે કંટાળેલા શેઠે ગૌતમદ્વીપમાં પહોંચી રખ્યા પાથરી. રાત્રે ગાયો ત્યાં વિજયરાજાને વાત કરી. શામ-દામથી ન સુધરેલો દીકરો કદાચ બેઠી. સવારે છાણ થાપી છાણા બનાવ્યા. એમ કરતાં કરતાં દંડથી સુધરે એ આશાએ. છાણાનો મોટો સંગ્રહ થયો. વહાણ ભરીને માદરે વતન ગંભીર રાજાએ કેશરીને બોલાવી ચેતવણી આપી દીધી. “જો બંદરે આવ્યો. હવે ચોરી કરી છે તો....દેશનિકાલ કરી દઈશ.' Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy