SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૪૫ મહાજનની ખુમારી સામાન્ય માણસની ગેરહાજરીની નોંધ ન પણ લેવાય. પણ આવા મોટા અગ્રણી શેઠ સલામી કરવા ન આવ્યા અને ઉદયપુરના નરેશ પ્રજાવત્સલ રાજવી હતા. બધી રીતે ગાદી ઉપર બેસી રહ્યા, એ વાત રાજાના ધ્યાનમાં પણ આવી ગુણીયલ રાજવીમાં એક અપલક્ષણ હતું. સોનાની થાળીમાં ગઈ. લોઢાની મેખની જેમ આ ખાનદાન ઘરાનાના રાજવીના જીવનમાં એક વારાંગનાએ પ્રવેશ કર્યો. - ઘણાં નગરજનોએ પણ જોયું કે શેઠે સલામી નથી કરી. આજે કંઈક નવા-જૂની થશે અને એમ જ થયું. થોડીવારમાં હાવભાવ ચેન–ચાળા ને પ્રેમના દેખાડો કરવાના સંસ્કારો તો ગણિકાની ગળથુથીમાં હોય જ અને મહારાજા ખાનદાન વીરચંદશેઠને રાજદરબારમાંથી તેડું આવ્યું. ઘરાનાની રાણીઓને છોડી નની જાન નામની વેશ્યાના લટ્ટ શેઠ તો જરાય ગભરાયા વિના રાજદરબારમાં પહોંચ્યા. બનવા લાગ્યા. લોકો કહે છે “પ્રેમ આંધળો હોય છે.” હકડેઠઠ ભરાયેલા દરબારમાં શાંતિ પથરાઈ ગઈ. બધા હવે શું થાય છે એ જોવા આતુર હતા. ઇશ્ક ન જુએ જાત-કજાત.” મહારાજા : “શેઠ તમે આજે સલામી કેમ ન કરી? ‘અને કામીનો અંધાપો પણ એવો કે એનો જોટો ના તમારા જેવા માણસ પ્રણાલીનો ભંગ કરે એ કેમ ચાલે?” જડે. ઘુવડને દિવસે અંધાપો, કાગડાને રાત્રે અંધાપો, કામીને છતી આંખે હંમેશાં અંધાપો.” મહારાજા નની જાનની આંખે જ તોપમાંથી ગોળા છૂટતા હોય એવા ધડાકા સાથે વીરચંદ જોવા માંડ્યા. એ કહે “રાત તો રાત, દાડો તો દાડો.' શેઠ ગજર્યા : “મારો ધણી એક રખડેલી રાંડને પડખામાં લઈને બેઠો એ દશ્ય મારાથી જોઈ શકાયું નહીં. શરમનું માર્યું મારું ઘણાં લોકોને મહારાજાની આ કુટેવ ગમી નહીં. પણ, માથુ ઝૂકી ગયું અને હું વિચારવા લાગ્યો કે રાજપ્રણાલીનો ભંગ વાઘને કોણ કહે તારું મોં ગંધાય છે. રાજાએ કેમ કર્યો?” એક દિવસ વેશ્યા નની જાન કહે : “તમે હાથી ઉપર ઉદયપુર નરેશ એમ તો ઘણા સમજદાર અને ગુણવાન બેસી રોજ સવારીએ નીકળો છો. નગર આખાની સલામી ઝીલો હતા. એમને પણ સમજાયું કે પોતે ગંભીર ભૂલ કરી નાંખી છે. છો. આજે મારે પણ તમારી જોડે અંબાડી ઉપર બેસવું છે. બે એમણે તરત પોતાની ભૂલ કબૂલી લીધી : “શેઠ, તમારી વાત બાજુ ચામર ઢોળાય, હજારો લોકો લળીલળીને પ્રણામ કરે. તદ્દન સાચી છે. હવેથી આવી ભૂલ કદી નહીં કરું.’ તમારા જેવા મારો વટ પડી જશે. સ્પષ્ટવક્તા મારા રાજ્યમાં છે એનો મને ગર્વ છે. તમને ઘણા વિવેકનો છાંટો પણ બચ્યો હોય તો કોઈ માણસ વેશ્યાની ધન્યવાદ!' સાથે જાહેરમાં આવવાની વાત સ્વીકારે જ નહીં. પણ કામાંધને અને વિવેકને બાર ગાઉનું છેટું! ઢોલ–વાજાં સાથે રાજસવારી માનવજીવન સફળ કરો રાજમાર્ગ પરથી પસાર થવા માંડી. રાજસવારી આવે એટલે ગંભીર નામના બંદરમાં સિંહવિક્રમ રાજાનું શાસન દરેક નાગરિકે કામ-ધંધો છોડીને રસ્તા ઉપર આવી રાજાને ચાલતું હતું. વસુ નામના ધર્મિષ્ઠ અને સંસ્કારી શ્રેષ્ઠી ત્યાં સલામ કરવી જ જોઈએ. આ એક પુરાણો શિરસ્તો છે એનો વસે છે. એમના ધર્મપત્ની વસુકાંતા, સુપુત્ર વસુસાર અને ભંગ કરવો એ રાજાનું અપમાન ગણાતું. પુત્રવધૂ વસુંધરા બધા આનંદકિલ્લોલથી સમય પસાર કરી નગરજનોને રાજમાર્ગ ઉપર આવતાં હાથી ઉપર રાજાની રહ્યા બાજુમાં બેઠેલી ગણિકા આંખમાં મરચાં જેવી ખટકતી પણ શું એકવાર વસુશેઠ બીમાર પડ્યા. વૈદ્યોએ દવા કરી પણ કરે? લોકો સલામી આપી આપીને ઘર ભેગા થવા માંડ્યા. રોગ અસાધ્ય જણાયો. શેઠે પણ ધર્મઆરાધનામાં મન પરોવ્યું. • વીરચંદશેઠ ઉદયપુરના અગ્રણી મહાજન. એમને ખબર એક દિવસ શેઠે એકાંતમાં પુત્ર વસુસારને બોલાવીને પડી. રાજસવારીમાં રાજા જોડે વેશ્યા બેઠી છે. એમના ગુસ્સાનો હિતશિક્ષા આપતાં કહ્યું કે-“બેટા! ધર્મ આરાધનામાં પ્રમાદ ન પાર ન રહ્યો. શિરસ્તાની ઐસીતૈસી, આવા રાજાને સલામી કરતો. બીજું, આ લક્ષ્મી ચંચળ સ્વભાવની છે. દાનધર્મ દ્વારા શાની? વીરચંદશેઠ દુકાનની ગાદી ઉપર બેસી રહ્યા. એને સફળ કરજે અને ક્યારે ય આર્થિક સંકડામણ આવે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy