SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૩૯ Vામુદિivarશ્રી બુદ્ધિવિજય) at all. (ભાભર)) પૂal :ોમાંeણ થી facislark19) ગાંeld (Iloil) પૂજય મુનિરાજ શ્રી વિજયજી મ.સા. (ભાભર) સંસારી નામ : બાદરભાઈ જન્મ : વિ.સં. ૧૯૪૦–ભાભર માતા : જડાવબેન પિતા : માનચંદભાઈ રોળિયા દીક્ષા : વિ.સં. ૧૯૬૧ જેઠ સુદ ૧૦ પાલીતાણા દીક્ષાની ઉંમર : ૨૧ વર્ષ દીક્ષાદાતા : પૂ.આ.શ્રી સિદ્ધિસૂરિ મહારાજા ગુરુનું નામ : પૂ. શ્રી હીરવિજયજી મ.સા. (પૂ. જિતવિજયજીદાદાના શિષ્ય) દીક્ષા પછીનું નામ : મુનિશ્રી બુદ્ધિવિજય મ. વડી દીક્ષા : વિ.સં. ૧૯૬૧ અ. સુદ ૧ પાલીતાણા સંયમ પર્યાય : ૪૬ વર્ષ કાળધર્મ : વિ.સં. ૨૦૦૦ મહા વદ ૧૧ ભાભર આયુષ્ય : ૬૦ વર્ષ 'પૂજ્ય પંન્યાસ શ્રી તિલકલિયો Íણવ૨ (ભાભર) સંસારી નામ : ત્રિભુવનદાસ જન્મ : વિ.સં. ૧૯૩૮ શ્રા. સુદ-૧૫ ભાભર માતા : જડાવબેન પિતા : માનચંદભાઈ રોળિયા દીક્ષા : વિ. સં. ૧૯૬૦ વૈશાખ સુદ ૬ ભાભર દીક્ષાની ઉંમર : ૨૯ વર્ષ દીક્ષાદાતા : પૂ.મુનિશ્રી બુદ્ધિવિજય મ.સા. ગુરુનું નામ : પૂ. શ્રી હીરવિજયજી મ.સા. (પૂ. જિતવિજયજીદાદાના શિષ્ય) દીક્ષા પછીનું નામ : મુનિશ્રી તિલકવિજય મ. વડી દીક્ષા : વિ.સં. ૧૯૬૮ મ. સુદ ૫ છાણી ગણિ-પંન્યાસ પદવી : વિ.સં. ૧૯૮૯ મા. સુદ ૫ રાધનપુર સંયમ પર્યાય : ૩૨ વર્ષ કાળધર્મ : વિ.સં. ૧૯૯૯ કા. સુદ ૫ પાટણ આયુષ્ય : ૬૧ વર્ષ મળેલા માનવ જીવનની મહામૂલી તક સંયમ સાધના વગર ગુમાવી દેવી એ નરી મૂર્ખતા છે. આવા ઉત્તમ વિચારોમાં સતત રમણ રહેનારા ત્રિભુવનદાસે. ઉત્કટ વૈરાગ્યપૂર્વક અપૂર્વ ઉમંગ સહિત સંયમ જીવન સ્વીકાર્યું. આ મુનિયુગલ જ્યાં જ્યાં વિચર્યું ત્યાં ત્યાં અનેક લોકોને ધર્મભાવનાથી વાસિત કર્યા. મુખ્યત્વે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા વિસ્તાર અને રાજસ્થાનના ગામ-નગરોમાં પૂજ્યોનું વિશેષ વિચરણ રહ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy