________________
૧૩૮
જિનશાસનનાં
પૂથ આચાર્યદેવ શ્રીમદ્ વિજય so/sely anહાણIn (sg disiાળા)
VI આયાદd થીdiદક્ષિણ દેવેન્દ્રવૃશ્વિજી દાદા
'પૂજય આચાર્યદેવ શ્રીમદ્દ લિય
સંસારી નામ જન્મ
માતા પિતા
દીક્ષા
દીક્ષા
પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય
'ઠનચંદ્રસૂરીશ્વરજી મહારાજા સંસારી નામ : કાનજીભાઈ જન્મ
: વિ.સં. ૧૯૩૯ ભા. વદ-૫
પલાસવા (વાગડ) માતા
: નવલબેન પિતા
: નાનજીભાઈ : વિ.સં. ૧૯૬૨ મા. સુદ ૧૫
ભીમાસર દીક્ષાની ઉંમર
: ૨૩ વર્ષ દીક્ષાદાતા : પૂ. શ્રી જિતવિજયજી દાદા ગુરુનું નામ |: પૂ. શ્રી હીરવિજયજી મ. દીક્ષા પછીનું નામ : મુનિ શ્રી કીર્તિવિજયજી મ. વડી દીક્ષામાં નામ : મુનિ શ્રી કનકવિજય મ. પંન્યાસ પદવી : કા.વદ ૫, ૧૯૦૬ પાલીતાણા ઉપાધ્યાય પદવી : મ. સુદ ૧૧, ૧૯૮૫ ભોયણીતીર્થ આચાર્ય પદવી : વિ.સં. ૧૯૮૯ પો. વદ ૦
અમદાવાદ આચાર્ય પદ પયય : ૩૦ વર્ષ સંયમ પર્યાય : ૫૮ વર્ષ કાળધર્મ
': વિસં. ૨૦૧૯ શ્રા. વદ ૪/૫
ભચાઉ (કચ્છ વાગડ) આયુષ્ય
: ૮૦ વર્ષ દરરોજ પોતે ૧૨૦૦ શ્લોકનું વાંચન કરતા. નિયમિત એકાસણી કરતાં. દરેકને એકાસણા કરવાનું કહેતા. ચાના વિરોધી હતા. મુહપત્તિનો ઉપયોગ સારો રાખતા. બીજાની ભૂલને પચાવી લેવાની શક્તિ હતી.
દીક્ષા સ્થળ દીક્ષાની ઉંમર દીક્ષાદાતા. ગુરુનું નામ દીક્ષા પછીનું નામ વડી દીક્ષા પંન્યાસ પદવી
: ગોપાલભાઈ મહેતા : વિ.સં. ૧૯૪૮ ફાવિદ ૧૨
લાકડીયા (કચ્છ-વાગડ) : મૂળીબેન : લીલાધરભાઈ મહેતા. : વિ.સં. ૧૯૮૩ પો. વદ ૫ : લાકડીયા : ૩૫ વર્ષ : પૂપં. શ્રી કનકવિજયજી મ. : પૂ. ૫. શ્રી કનકવિજયજી મ. : મુનિશ્રી દીપવિજય મ. : વિ.સં. ૧૯૮૩ ચે. વદ ૩ સમી : વિ.સં. ૨૦૦૪ મહા સુદ-૫
રાધનપુર : વિ.સં. ૨૦૨૦ હૈ. સુદ ૧૧
કટારીયા : ૯ વર્ષ : ૪૦ વર્ષ : વિ.સં. ૨૦૨૯ થે. સુદ ૧૪ આધોઈ (કચ્છ–વાગડ). : ૮૧ વર્ષ
આચાર્ય પદવી
આચાર્યપદ પર્યાય સંયમ પયરય કાળધર્મ
આયુષ્ય
પૂજ્ય આચાર્યશ્રી તીવ્ર સ્મરણ શક્તિ, બુલંદ અને મધુરો અવાજ તથા અપૂર્વ વ્યાખ્યાન શૈલીના સ્વામી હતા. તેમના વ્યાખ્યાનો તથા તેમના મધુર કંઠેથી સ્તવનો-સજ્જાયો વગેરે સાંભળવું તે જીવનનો લ્હાવો ગણાતો. એમના વ્યાખ્યાનો સાંભળવા વિદ્યાશાળા (અમદાવાદ)નો હોલ શ્રોતાઓથી ખીચોખીચ ભરાઈ જતો.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org