SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો IR સંસારી નામ જન્મ માતા પિતા દીક્ષા દીક્ષાની ઉંમર દીક્ષાદાતા ગુરુનું નામ દીક્ષા પછીનું નામ પંન્યાસ પદવી આચાર્ય પદવી પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજ્ય ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજા આચાર્યપદ પર્યાય સંયમ પર્યાય કાળધર્મ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ વિજય [14] તાજી મહારાજા Jain Education International : છબીલદાસ : વિ.સં. ૧૯૬૨ છાણી : સૂરજબેન : ખીમચંદભાઈ : વિ.સં. ૧૯૦૮ ઉમેટા : ૧૬ વર્ષ · પૂ.આ. શ્રી લબ્ધિસૂરિ મહારાજા - પૂ. આ. શ્રી લબ્ધિસૂરિ મહારાજા : મુનિ શ્રી ભુવનવિજય મ. : વિ.સં. ૧૯૯૩ છાણી : વિ.સં. ૨૦૦૧ થૈ સુદ ૪ પાલીતાણા : ૨૭ વર્ષ : ૫૦ વર્ષ : વિ.સં. ૨૦૨૮ જેઠ સુદ ૨ દાવણગિરિ (કર્ણાટક) : ૬૬ વર્ષ આયુષ્ય એક દીપકથી હજારો દીપક પ્રગટે, તેમ પૂજ્યશ્રીની દીક્ષા થયા બાદ છાણી ગામમાં ઘર-ઘરમાંથી કોઈને કોઈ ભાઈ કે બહેન દીક્ષા ગ્રહણ કરવા તત્પર બન્યા અને જોતજોતામાં છાણીમાંથી ૧૨૫ જેટલી દીક્ષાઓ થઈ. સંસારી નામ જન્મ માતા પિતા દીક્ષા દીક્ષાની ઉંમર દીક્ષાદાતા ગુરુનું નામ દીક્ષા પછીનું નામ સંયમ પર્યાય કાળધર્મ આયુષ્ય પૂજ્ય મુનિરાજ શ્રી જિવિજ્યજી ઠાઠા : જયમલ્લભાઈ મહેતા : વિ.સં. ૧૮૯૬ ચૈ. સુદ ૨ કચ્છ વાગડ મનફરા : અવલબેન PALA મુનિણજ શ્રી hd) For Private & Personal Use Only : ઉકાભાઈ : વિ.સં. ૧૯૨૫ પૈ.સુદ ૩ આડીસર (કચ્છ વાગડ) ૧૩૭ : ૨૯ વર્ષ - પૂ. મુનિ શ્રી પદ્મવિજયજી મ. (પૂ.શ્રી મણિવિજયજી મ. ના શિષ્ય) : પૂ. મુનિ શ્રી ૫૬''વજયજી મ. : મુનિ શ્રી જિતવિજય મ. : ૫૫ વર્ષ : વિ.સં. ૧૯૭૯ અષાઢ વદ ૬ પલાંસવા (કચ્છ વાગડ) : ૮૪ વર્ષ વાગડના પછાત કે ઓછા ધર્મસંસ્કારો ધરાવતા પ્રદેશ પ્રત્યે વિશેષ લાગણી હતી તેથી પોતાના ૫૫ વર્ષના લાંબા દીક્ષાપર્યાયના અડધાથી પણ વધુ ૩૦ જેટલા ચોમાસા પ વાગડમાં જ કરીને ત્યાંના ઉત્થાન માટે પ્રયત્નશીલ રહ્યા હતા. તેઓશ્રી સાચા અર્થમાં વાગડના ઉદ્ધારક હતા. www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy