________________
૧૨૬
જિનશાસનનાં
• આચાર્મદા થી... dy થો તરીde) મહારા/
શાઅિnિ:
50,
પ્રય અાચાયવ શ્રીમદ્દ લિય ' યશોદેવસૂરીશ્વથજી મહારાજા
પિતા
સંસારી નામ : જેસીંગભાઈ જન્મ
: વિ.સં. ૧૯૪૪ થે. સુદ-૧૩ અમદાવાદ માતા
: ગજરાબેન પિતા
: લાલભાઈ દીક્ષા
: વિ.સં. ૧૯૮૨ ફા. સુદ-૩
અમદાવાદ હઠીભાઈની વાડી દીક્ષાની ઉંમર : ૩૦ વર્ષ દીક્ષાદાતા : પૂ.આ. શ્રી દાનસૂરિ મહારાજા ગુરુનું નામ : પૂ.આ. શ્રી રામચંદ્રસૂરિ મહારાજા દીક્ષા પછીનું નામ : મુનિ શ્રી જસવિજયજી મ. વડી દીક્ષા : વિ.સં. ૧૯૮૨ ચે. વદ ૫ અમદાવાદ ગણિપદ. : વિ.સં. ૧૯૯૫ યે. સુદ ૫ ખારોલી પંન્યાસ
: વિ.સં. ૧૯૯૫ ઉં.વદ-૬ પૂના ઉપાધ્યાય પદવી : વિ.સં. ૨૦૦૪ પો. સુદ-૬
અમદાવાદ આચાર્ય પદવી : વિ.સં. ૨૦૦૫ મ. સુદ-૫ અમદાવાદ આચાર્ય પદ પર્યાય : ૨૩ વર્ષ સંયમ પર્યાય : ૪૬ વર્ષ કાળધર્મ
: વિ.સં. ૨૦૨૮ કા. સુદ ૪
સિરોહી (રાજસ્થાન) આયુષ્ય
: ૮૪ વર્ષ શ્રી નવકાર મહામંત્રના સંમારાધક હતા. પોતાના સમગ્ર જીવન દરમ્યાન ૩૬ ક્રોડ-૬૩ લાખ નવકારનો જાપ આ મહાપુરુષે કર્યો હતો. ઘણા પુણ્યાત્માઓને સારા બનવાના પ્રશસ્ત ભાવે શ્રી નવકાર મહામંત્ર ગણવાનું કહેતા.
ર છે. પૂજ્ય ઉપાધ્યાય, 'શ્રી શાન્નિતજયજી ગણિવર સંસારી નામ : ચિનુભાઈ જન્મ
: વિ.સં. ૧૯૬૯, અમદાવાદ માતા
: હીરાબેન
: મણિલાલ દીક્ષા
: વિ.સં. ૧૯૮૨ ફા. સુદ-3,
અમદાવાદ દીક્ષાની ઉંમર : ૧૩ વર્ષ દીક્ષાદાતા
: પૂ.આ. શ્રી દાનસૂરિ મહારાજા ગુરુનું નામ : પૂમુનિ શ્રી રામવિજયજી મ.સા. દીક્ષા પછીનું નામ : મુનિશ્રી ચાસ્ત્રિવિજય મ. ગણિપદવી : વિ.સં. ૨૦૧૨ આસો વદ-૫
રાજગૃહી તીર્થ પંન્યાસ ઉપા. પદવી : ૨૦૧૩ પો. વદ ૨ પાવાપુરી તીર્થ સંયમ પર્યાય : ૪૧ વર્ષ કાળધર્મ
: વિ.સં. ૨૦૨૩ શ્રા. વદ ૧૦
શેઠ મોતીશા લાલબાગ-મુંબઈ આયુષ્ય
: ૨૪ વર્ષ
આ મહાપુરુષ માટે ચોક્કસ એક વાત કહેવાનું મન થાય છે, તેઓએ પોતાના જીવનનું અલગ અસ્તિત્વ રાખ્યું જ નહોતું. ગુરુના અસ્તિત્વમાં પોતાના અસ્તિત્વને ઓગાળી દીધું હતું. ગુરુની આરાધના એ જીવન મંત્ર હતો. કટોકટીના સમયમાં તેઓ સદાને માટે પોતાના પરમ તારક ગુરુદેવની સાથે જ રહેલા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org