SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ જિનશાસનનાં પૂજ્ય આચાર્યદd શ્રીમદુdજથી થાયGરીdજી alelelor પૃથ આચાર્યદેવ શ્રીમદ વિજય aleepટીશ્વરજી મહiedજા પરમશાસનપ્રભાવક, વ્યાખ્યાનવાચસ્પતિ, તપાગચ્છાધિપતિ, સકલસંઘહિતચિંતક, દીક્ષાયુગપ્રવર્તક, મહારાષ્ટ્રદેશોદ્ધારક, પનોતીપુચ્ચાઈ અને પ્રચંડપ્રતિભાના સ્વામી, સત્યસિદ્ધાંતસંરક્ષક, શ્રી સુધમસ્વિામીની 99મી પાટને શોભાવનારા, જૈનશાસનશિરતાજ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિદ્યા 'શમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા સંસારી નામ જન્મ માતા પિતા પૂજય આચાર્યદેવ શ્રીમદ્ મેસૂરીશ્વરજી મહારાજા સંસારી નામ : મથુરભાઈ જન્મ : વિ.સં. ૧૯૫૩ નાર (ખંભાત પાસે) માતા : નાથીબેન પિતા : ઉમેદભાઈ દીક્ષા : વિ.સં. ૧૯૬૮ મ. સુદ-૬ દીક્ષાની ઉંમર : ૧૫ વર્ષ દીક્ષાદાતા : પૂ. આ.શ્રી સિદ્ધિસૂરિ મહારાજા ગુરુનું નામ : પૂ.આ.શ્રી દાનસૂરિ મહારાજા દીક્ષા પછીનું નામ : મુનિશ્રી મેરુવિજય મ. આચાર્ય પદવી : વિ.સં. ૨૦૨૯ મા સુદ-૨ શ્રીપાલનગર, વાલકેશ્વર, મુંબઈ આચાર્ય પદ પર્યાય : ૩ વર્ષ સંયમ પયય : ૬૪ વર્ષ કાળધર્મ : વિ.સં. ૨૦૩૨ અ.વદ-૧૧ પૂના આયુષ્ય : ૦૯ વર્ષ જ પૂજ્યશ્રીની સમતા, સ્વાધ્યાયનિષ્ઠા, મૃતોપાસના. અને વિનય-વિવેક આ સર્વ ગુણો ઊડીને આંખે વળગે. તેવા ઉત્તમ હતા. પૂજ્યશ્રીનું જીવન સ્વાવલંબી હતું. પોતાનું કાર્ય પોતે જ કરે. ઉપધાન-યોગ વગેરે વિધિ . કરાવવામાં કુશળ હતા. હસ્તલિખિત પ્રતોની શુદ્ધિ વગેરે કરતા. તેઓશ્રીના આવા વ્યક્તિત્વને લીધે તેઓશ્રી સમુદાયમાં પ્રશાંતમૂર્તિ તરીકે સન્માનનીય બની રહ્યા હતા. દીક્ષા દીક્ષા સ્થળ દીક્ષાની ઉંમર દીક્ષાદાતા ગુરુનું નામ દીક્ષા પછીનું નામ વડી દીક્ષા ગણી તથા પ. પદ : ત્રિભુવન : વિ.સં. ૧૫ર ફા.વદ ૪ દહેવાણ : સમરથબેન : છોટાલાલ : વિ.સં. ૧૯૬૯ પો. સુદ-૧૩ : ગંધાર તીર્થ : ૧૦ વર્ષ : પ.પૂ.મુનિશ્રી મંગલવિજયજી મ. : પૂ.આ.શ્રી પ્રેમસૂરિ મહારાજા : મુનિશ્રી રામવિજય મ. : વિ.સં. ૧૯૬૯ ફા. સુદ ૨ વડોદરા : વિ.સં. ૧૯૮૦ કા. વદ ૩ ભાયખલા-મુંબઈ : વિ.સં. ૧૯૮૦ કા. વદ ૩ ભાયખલા-મુંબઈ : વિ.સં. ૧૯૯૧ . સુદ ૧૪ રાધનપુર : વિ.સં. ૧૯૯૨, યે સુદ-૬ મુંબઈ શેઠ મોતીશા લાલબાગ : વર્ષ : ૭૯ વર્ષ : વિ.સં. ૨૦૪૦ અ. વદ ૧૪ અમદાવાદ, દર્શન બંગલો, પાલડી : ૯૬ વર્ષ વ્યા.વાચસ્પતિ પદ ઉપાધ્યાય પદ આચાર્ય પદવી આચાર્ય પદ પર્યાય સંયમ પર્યાય કાળધર્મ આયુષ્ય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy