SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૨૩ gવળિાજાળિણીથBજિયા પ્રકા ઘારી વાજી શાહાહાશ' સચ્ચારિત્ર ચૂડામણિ, સિદ્ધાંત મહોદધિ, કર્મ સાહિત્ય નિષ્ણાંત, શ્રી સુધમસ્વિામીની 9૬મી પાટને શોભાવનારા પૂજય આચારવિ શ્રમિક હિત્ય પ્રેમભરીશ્વરજી મહારાજા .. પૃષય મુનિરાજ શ્રી inciuિ૪ થીજી મહારાજ , પૂજ્ય મનાજ મંગર્લાલજચજી મહારાજા સંસારી નામ : પ્રેમચંદજી જન્મ : વિ.સં. ૧૯૪૦, ફા. સુદ-૧૪ પિંડવાડા માતા : કંકુબાઈ પિતા : ભગવાનજી દીક્ષા : વિ.સં. ૧૯૫૦ કા.વદ ૬ પાલીતાણા દીક્ષાની ઉંમર : ૧૦ વર્ષ દીક્ષાદાતા : પૂ ઉપા.શ્રી વીરવિજયજી મ.સા. ગુરુનું નામ : પૂ.આ.શ્રી દાનસૂરિ મહારાજા દીક્ષા પછીનું નામ : મુનિશ્રી પ્રેમવિજય મ. વડી દીક્ષા : વિ.સં. ૧૫૦ પો. સુદ-૧૧ ગણિપદવી : વિ.સં. ૧૯૦૬, કા.વદ ૬, ડભોઈ પંન્યાસ પદવી : વિ.સં. ૧૯૮૧ મા.સુ ૫ અમદાવાદ ઉપાધ્યાયપદ : સં. ૧૯૮૦ કા.વદ-૩ મુંબઈ આચાર્ય પદવી : વિ.સં. ૧૯૯૧ ચે.સુ.-૧૪ રાધનપુર આચાર્ય પદ પર્યાય : ૩૩ વર્ષ સંયમ પર્યાય : ૬૦ વર્ષ કાળધર્મ : વિ.સં. ૨૦૨૪ કે. વદ ૧૧ ખંભાત આયુષ્ય : ૮૪ વર્ષ સંસારી નામ : મગનભાઈ જન્મ : વિ.સં. ૧૯૪૮ નાર (ખંભાત પાસે) માતા : નાથીબેન પિતા : ઉમેદભાઈ પટેલ દીક્ષા દિવસ : વિ.સં. ૧૯૬૧ મ. સુદ-૬ ખંભાત દીક્ષાની ઉંમર : ૧૩ વર્ષ દીક્ષાદાતા : પૂ.પં. શ્રી ચતુરવિજયજી ગણિવર ગુરુનું નામ : પૂ.આ.શ્રી દાનસૂરિ મહારાજા દીક્ષા પછીનું નામ : મુનિશ્રી મંગલવિજય મ. સંયમ પર્યાય : ૬૫ વર્ષ કાળધર્મ : વિ.સં. ૨૦૨૬ અ. સુદ-૧ જામનગર આયુષ્યા : ૦૮ વર્ષ સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ છેલ્લે બંને બંધુ બેલડીને (પૂ. મંગલવિજયજી અને પૂ. મેરુવિજયજી) ઉપકારી માનીને વડીલ તરીકે સાથે રાખી સારી એવી ભક્તિ કરી અને અંતિમ નિર્ધામણા કરાવી સમાધિની ભેટ આપી હતી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy