SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૨૧ - પૃથ આચાર્યદેવ શ્રીમદવિજય salel85ીજી alle୩, પૂછવાયાઈ હીરાણું વિશાળીષ્ણમૂજી . થાણાદાનાભાઈ) પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય 'ઠમલાણીશ્વરજી મહારાજા પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ 'લયાનંદજૂરીશ્વરજી મહારાજા (આત્મારામજી મ.) સંસારી નામ * દિત્તાસિંહ (આત્મારામ-દેવીદાસ) જન્મ : વિ.સં. ૧૮૯૨ થે. સુદ ૧ લહેરા (પંજાબ) માતા : રૂપાદેવી પિતા : ગણેશચંદ્ર સ્થાનકવાસી દીક્ષા : વિ.સં. ૧૯૧૦ મા. સુદ ૫, | માલેર કોટલા દીક્ષા : સંવિગ્ન દીક્ષા : વિ.સં. ૧૯૩૨ અમદાવાદ દીક્ષાની ઉંમર : સંવિગ્ન દીક્ષા ૩૯ વર્ષ દીક્ષા દાતા : પૂ. મુનિ શ્રી બુદ્ધિવિજયજી | (બુટેરાયજી મ.) ગુરુનું નામ : પૂ. પંન્યાસ શ્રી બુદ્ધિવિજયજી ગણિવર (બુટેરયજી મ.) દીક્ષા પછીનું નામ : મુનિશ્રી આનંદવિજય મ. | (આત્મારામજી મ.) આચાર્ય પદવી : વિ.સં. ૧૯૪૩ કા.વદ પ પાલિતાણા આચાર્ય પદ પર્યાય : ૧૦ વર્ષ સંવિગ્ન દીક્ષા પર્યાય : ૨૦ વર્ષ કાળધર્મ : વિ.સં. ૧૯૫૨ જે. સુદ ૮ ગુજરાનવાલા આયુષ્ય : ૬૦ વર્ષ આ મહાપુરુષે ઉન્માર્ગથી નીકળતી વખતે જેમ અનેક સંકટો વેઠ્યાં હતાં તેમ સન્માર્ગમાં આવ્યા પછી પણ અનેક આક્તો વહોરીને સદ્ધર્મને અખંડિત રાખ્યો હતો. શાસના પ્રત્યે આવા પ્રકારની ધગશ તેમ જ સર્વસ્તુ પર શુદ્ધ પ્રેમ હોવાને કારણે તે આત્મા વીસમી સદી જેવા જમાનામાં (જૈનશાસનના પરમ પ્રભાવક બની શકયા છે. ' સંસારી નામા : રામલાલા જન્મ : વિ.સં. ૧૯૦૮ સરસા (પંજાબ) માતા : જિતાબાઈ પિતા : રૂપચંદભાઈ ચતિ દીક્ષા : વિ.સં. ૧૯૨૦ સ્થાનકવાસી દીક્ષા : વિ.સં. ૧૯૨૯ જીરા સંવેગી દીક્ષા : વિ.સં. ૧૯૩૨ અમદાવાદ દીક્ષાની ઉંમર : ૧૨-૦૧-૨૪ વર્ષ ગુરુનું નામ : પ.પૂમુનિશ્રી લક્ષ્મીવિજયજી મ. સા. દીક્ષા પછીનું નામ : મુનિશ્રી કમલવિજય મ. આચાર્ય પદવી : વિ.સં. ૧૫૦ મ. સુદ ૧૫, પાટણ આચાર્ય પદ પર્યાય : ૨૬ વર્ષ સંયમ પર્યાય : ૫૧ વર્ષ કાળધર્મ : વિ.સં. ૧૯૮૩ મ. વદ ૬ જલાલપુર (ગુજરાત) આયુષ્ય : ૦૫ વર્ષ મકસીદાબાદના પૂજ્યશ્રીના ચોમાસામાં ત્યાંના બાબુઓ પ્રભાવિત થયા અને સુંદર ભક્તિ કરેલ. સુખ સાહ્યબીમાં રહેનારી તેમની સ્ત્રીઓએ ૩૦-૧૫-૮ ઉપવાસ આદિ તપશ્ચર્યાઓ કરેલી. ગીનીઓની પ્રભાવના થયેલી તથા રૂપિયાઓની તો રેલમછેલ થતી. 16 Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy