SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ જિનશાસનનાં પૃથ પથાણા શ્રી મણિવિજયજી દાદા પૃથ મુનિy. શ્રી વિજય) Helenal (બુટેરાયજી.) માતા દીક્ષા (પૂજ્ય પંન્યાસ શ્રી મતિયજી દાદા સંસારી નામ ': મોતીચંદભાઈ જન્મ : વિ.સં. ૧૮૫૨, ભા. સુદ, અઘાર (ભોયણી તીર્થ) માતા : ગુલાબબાઈ પિતા : જીવણદાસ શેઠ : વિ.સં. ૧૮૦૭ : પાલી દીક્ષાની ઉંમર : ૨૫ વર્ષ દીક્ષાદાતા : પૂ.પં.શ્રી કીર્તિવિજયજી ગણિ ગુરુનું નામ : પૂ.પં.શ્રી કસ્તુરવિજયજી ગણિ દીક્ષા પછીનું નામ : મુનિશ્રી મણિવિજય મ. ગણિ પદવી : વિ.સં. ૧૯૧૬ પંન્યાસ પદવી : વિ.સં. ૧૯૨૨, જે.સુદ-૧૩ અમદાવાદ સંયમ પર્યાય : ૫૮ વર્ષ પં.પદ પર્યાય : ૧૩ વર્ષ કાળધર્મ : વિ.સં. ૧૯૩૫, આ. સુદ ૮ અમદાવાદ આયુષ્ય : ૮૩ વર્ષ અણાહારી પદના આ સાચા અભિલાષીએ જીવનમાં ઘણીવાર ચારે આહારનો ત્યાગ કરી અણાહારીપદ માટે સતત પ્રયત્ન કર્યો હતો. જીવનના | અંતિમ એવા આઠમના દિવસે ઉપવાસ કરી ચારે આહારનો ત્યાગ કર્યો હતો. વર્તમાન શ્રમણ સંઘના નેતા એવા આ પૂજ્યશ્રી વિ.સં. ૧૯૩૫ મા આસો સુદ૮ને દિવસે અમદાવાદમાં કાળધર્મ પામ્યા. vય મનાજ શ્રી બ્રુવજયજી 'મહારાજા બ્રિટેશાયજી મ.) સંસારી નામ : બુટ્ટાસિંહ જન્મ ': વિ.સં. ૧૮૬૩ દુલવા (પંજાબ) : કમદે પિતા : ટેકસિંહ દીક્ષા : વિ.સં. ૧૮૮૮ સ્થાનકવાસી દીક્ષા વિ.સં. ૧૯૧૨માં સંવેગી દીક્ષા, અમદાવાદ દીક્ષાની ઉંમર : ૪૯ વર્ષ (સંવેગી) દીક્ષા દાતા : પૂ. શ્રી મણિવિજયજી દાદા ગુરુનું નામ : પૂ. શ્રી મણિવિજયજી દાદા દીક્ષા પછીનું નામ : મુનિશ્રી બુદ્ધિવિજયજી મ. (સંવેગી દીક્ષા). સંયમ પર્યાય : સંવેગી દીક્ષા ૨૬ વર્ષ કાળધર્મ ': વિ.સં. ૧૯૩૮ આયુષ્ય : ૦૫ વર્ષ પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં જૈનશાસનનો ડંકો વગાડનાર પંજાબી સાધુઓમાં શ્રી બુટેરાયજી મહારાજ પ્રથમ પંક્તિમાં બિરાજે છે. તેઓ ધર્મગ્રંથોના - ઊંડા અભ્યાસી અને ક્રિયાકાંડમાં નિપુણ સાધુશ્રેષ્ઠ હતા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy