________________
ઝળહળતાં નક્ષત્રો
૧૦૩
વધુ કોઈ નુકશાન થાય તે પૂર્વે તો તેમને વિહાર કરાવી દીધો રાજા વિક્રમાદિત્યને જિનશાસનથી પ્રભાવિત-ભાવિત અન્ય દિશા તરફ.
કરનાર સૂરિજીના સાંનિધ્યમાં વીર નિર્વાણ સં. ૪૧૧ (મતાંતરે તે જ પ્રમાણે જયારે ગુર્વાજ્ઞા વગર જ નવકાર
૪૭૧)થી વિક્રમ સંવતનો શુભારંભ થયો છે, જે અખંડપણે મહામંત્રનો અતિ સંક્ષેપ કરવા તેમણે આચાર્ય
આજ સુધી જિનશાસનને માન્ય બની ચાલ્યો છે, તેમાં પણ વૃદ્ધવાદિદેવસૂરિજીની ઇચ્છા વિરુદ્ધ ‘નમોડર્દત' વાળી પંક્તિ સૂરિજીની સાધનાનો પ્રભાવ ગણાય છે. આટઆટલી વિશાળ રચી નાખી તેના કારણે અને સંઘે મળી બાર વર્ષ સુધી શાસનપ્રભાવના છતાંય વૃદ્ધવાદિદેવસૂરિજી પોતાના આચાર્ય અવધૂતના વેશમાં ગુપ્ત રહેવાનું પ્રાયશ્ચિત્ત આપેલ હતું. જો કે
જો કે શિષ્યના ચારિત્રાચારની સવિશેષ ચિંતા રાખતા હતા. કારણ કે સાતમાં વરસે જ અવન્તિ રાજવી વિક્રમાદિત્યને પ્રતિબોધતા સિદ્ધ સનસૂરિજીન રાજાઆ પણ ભક્તિભાવથી માનપાન આપી બાકીના પાંચ વરસનું પ્રાયશ્ચિત્ત માફ કરવામાં આવેલ કારણ
રાજપાલખીમાં બેસાડી રાજસભામાં લઈ જવા લાગ્યા હતા અને કે સિદ્ધસેન દિવાકરસૂરિજી મહામેઘાવી, લબ્ધિવાન,
ત્યાં પણ રાજસિંહાસન ખાલી કરી બેસાડવા લાગ્યા હતા. તે શાસનપ્રભાવક આચાર્ય હતા અને તેમની કાયિક, માનસિક
કાળમાં વિહાર અથવા સ્થિરવાસની ગોઠવણો હોવાથી ઉપરાંત આધ્યાત્મિક એમ ત્રણેય શક્તિઓ અપાર હતી.
ડોળીઓનું ચલન પણ ન હતું. માટે પોતાના શિષ્યની હિતચિંતા
કરતા વૃદ્ધાવસ્થા છતાંય યુક્તિ કરી શિષ્યની પાલખી સ્વયં વૃદ્ધવાદિદેવસૂરિજીની દીર્ઘદૃષ્ટિને કારણે તેમના આચાર્ય
ઉપાડી સિદ્ધસેનસૂરિજીને શર્મીદા કરી દીધા હતા. તરત જ શિષ્ય સિદ્ધસેન દિવાકરસૂરિજી અન્ય ૧૮ રાજાઓને અને
સિદ્ધસેનસૂરિજી પાલખી છોડી ગુરુના ચરણે ઢળી પડ્યા તેમની પ્રજાઓને જૈનધર્મી બનાવનાર થયા, અવન્સિપાર્શ્વનાથ
હતા અને ખેદ સાથે પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ બન્યા હતા. તીર્થની સ્થાપના પણ રાજા વિક્રમના હાથે કરાવી. ગુપ્તવેશમાં સૂરિજીએ મહાકાલેશ્વરના મંદિરમાં આવી મહાદેવની મૂર્તિ સામે
ધન્ય છે ગુરુ-શિષ્યની બેલડીનો આરાધક તથા જ પગ લાંબા કરી સૂઈ જતાં ઝઘડો થયેલ, ત્યારે રાજા વિક્રમ
શાસનપ્રભાવક સવિશુદ્ધ ભાવ, લખાણ મર્યાદાના કારણે ત્યાં આવી ગયેલ, જેમને કલ્યાણમંદિરની રચના કરી ચકિત કરી
ની આ. સિદ્ધસેનસૂરિજીની અન્ય પ્રભાવક ઘટનાઓ અન્ય
સ્થાનોથી અવગાહવી. દીધા હતા. તે સ્તોત્રના અગિયારમા શ્લોકે શિવલિંગમાંથી ધૂમાડો નીકળ્યો હતો, ૧૬મી ગાથા બોલતાં શિવલિંગ ફાટી
(૭) આર્ય સમિતસૂરિજી પડેલ અને પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાં પ્રગટ થયેલ. ૩૨માં
પિતા ધનપાલના પુત્ર અને તુંબવન ગ્રામનિવાસી તેઓ શ્લોક ઉચ્ચારણ સાથે જ પ્રતિમાજી સ્થિર થઈ ગયાં હતાં અને
વજસ્વામીજીના મામા હતા. બહેનનું નામ સુનંદા અને બનેવી ચમત્કારિક તે કલ્યાણમંદિર સ્તોત્રને ૪૪ ગાથા દ્વારા પૂર્ણ
ધનગિરિ મહાત્મા થાય. આ. સિંહગિરિસૂરિજીના શિષ્ય હતા. કરવામાં આવેલ.
મંત્રવિદ્યાના જ્ઞાતા હતા. અચલપુરની નિકટમાં કૃષ્ણા અને પૂર્ણ હકીકતમાં પાર્થપ્રભુનું તે તીર્થ અવંતિસુકમારના પુત્ર નદીના મધ્યભાગમાં જે તપસ્વીઓનો આશ્રમ હતો ત્યાંના એક મહાકાળ રચાવેલ, જેને ત્યાંના બ્રાહ્મણોએ શિવલિંગ પધરાવી વિદ્યાધારી તાપસને નદીના પાણી ઉપર અદ્ધર પગે ચાલી પોતાનું બનાવી દીધેલ આમ ગયેલું તીર્થ પાછું જૈનોના હાથ આવતા દેખી સૌ તાપસધર્મ તરફી થવા લાગ્યા હતા, ત્યારે નીચે આવી ગયું. દિવાકરસૂરિજીએ જ્ઞાનક્ષેત્રમાં જેની ન્યાયનો પોતા પાસે પણ લબ્ધિઓ હતી છતાંય ખપૂટાચાર્ય અને શુભારંભ કર્યો છે. આગમપ્રધાનકાળને ન્યાય ઉમેરી જૈનશાસ્ત્રોને મહેન્દ્રસૂરિજીને પોતા કરતા મહાન જણાવી પોતાની લઘુતા તાર્કિક દિશા આપી છે. તે જ કારણે દિગંબરો અને શ્વેતામ્બરો દર્શાવી હતી. બાલમુનિ વજસ્વામી જેઓએ આચારાંગસૂત્રના બધાય સિદ્ધસેનદિવાકરસૂરિજીને માનતુંગસૂરિજીની જેમ સન્માન મહાપરિજ્ઞા અધ્યયનમાંથી ગગન ઉડ્ડયન વિદ્યા ગ્રહણ કરેલ આપતા રહ્યા છે. સમ્મતિતર્ક, ન્યાયાવતાર, કાત્રિશ, અને માનુષોત્તર પર્વત સુધી આકાશમાર્ગે જતા હતા, તેમને પણ દ્વત્રિશિંકા, નયાવતાર, ગંધહસ્તિવિવરણ, કલ્યાણમંદિર સ્તોત્ર ચમત્કારકર્તા જણાવ્યા હતા. વગેરે અનેક લાક્ષણિક રચનાઓને આ. હરિભદ્રસૂરિજી, આ.
છતાંય જિનશાસનની અવમાનના રોકવા અને હેમચંદ્રાચાર્યજી અને ઉપા. યશોવિજયજીએ પણ અવગાહીને
શાસનપ્રભાવના કરવા તેઓએ પાણી ઉપર ચાલતા તાપસના ખાસ અનુમોદી છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org