SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ જિન શાસનનાં અવન્તિસુકુમારને પણ અલ્પ સમય માટે દીક્ષિત કરી પ્રતિક્રમણ પરંપરા અખંડિત સચવાય છે. નલિની ગુલ્મ વિમાનમાં દેવપણે જન્મ આપવામાં આજ આચાર્ય કહેવાય છે. પ્રથમ કાલકાચાર્ય પણ નિગોદના વર્ણનમાં ભગવંત નિમિત્ત બનેલા હતા અને સંપતિ રાજાને માર્ગદર્શન નિય નિષ્ણાત હતા અને બીજા કાલકાચાર્યજી પણ તીર્થકર ભગવાન આપી શકુનિકાવિહાર-ભરૂચનો પણ જિર્ણોદ્ધાર કરાવેલ. જેવું સ્પષ્ટ અને સૂક્ષ્મ વર્ણન નિગોદનું કરતા હતા. ઉગ્ર વિહારી વિશ્વવ્યાપી જૈન શાસનની ગરિમા વધારનાર, અનેકોના દિલમાં અને મહાજ્ઞાની કાલકસૂરિજીને પોતાના શિષ્યોના અવિનય અને સમકિતનું બીજ વપન કરનાર આચાર્ય ભગવંત તથા સમ્રાટ અમર્યાદાથી ત્રાસી ઉર્જન છોડી એકાકી વિહાર કરી સ્વર્ણભૂમિ સંપ્રતિની અનુમોદના કર્યા વગર ન રહી શકાય. આવવું પડેલ. જ્યાં પોતાના પ્રશિષ્ય સાગરાચાર્યનો જ્ઞાનમદ (૫) બીજા કાલકાચાર્ય (કાલકસૂરિજી) પણ યુક્તિથી દૂર કરી સ્થિર થયેલ. પાછળથી બધાય શિષ્યો સંસારીપણે તેઓ રાજપુત્ર હતા જેમની અતિરૂપવંતી બેન પણ ગુરુજીને શોધતાં સ્વર્ણગિરિ આવી ગયા હતા અને સામુહિક હતી સરસ્વતી. પિતા વીરસિંહ રાજા અને માતા હતી રાણી ક્ષમાપના કરેલ હતી. સુરસુંદરી. ધારાવાસ નગરના બે ભાઈ-બહેન આ. જિનશાસનની રક્ષા, તિથિ પરાવર્તન, સાધ્વી રક્ષા ગુણાકરસૂરિજીની ધર્મદેશના સુણી વૈરાગ્યવાસિત થયા હતા. માટે યુદ્ધ વગેરેથી વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતાં તેમાં કાલકમુનિ તો શાસ્ત્રાભ્યાસ થકી આચાર્યપદે પણ પહોંચી કાલકાયાર્યજીને જૈન સંઘ કેમ ભૂલી શકે? સાતવાહન ગયા. રાજાનું અપરનામ રાજા શાલિવાહન પણ છે, જે મહાદાનેશ્વરી હતો. આ. મેરૂતુંગસૂરિજીએ ઐતિહાસિક નોંધમાં જણાવ્યું છે કે આ તે જ આચાર્ય ભગવંત છે જેમને ગર્દભિલ્લ દ્વારા રાજાને જાતિસ્મરણજ્ઞાન પણ થયું હતું. અપહરણ થયેલ પોતાની ભગિની સાધ્વી સરસ્વતીને રાજાની વાસનાથી મુક્ત કરવા ખૂબ લાચારી સાથે પંજાબ થઈ ક્યાંક પ્રથમ અને દ્વિતીય કાલકસૂરિજીના જીવનહિંદુસ્તાન બહાર ઇરાન સુધી વિહાર કરવો પડેલ અને અનાર્ય ચરિત્રની વાતો મિશ્રિત થયેલી પણ જોવા મળે છે. રાજાની સહાયતા લઈ આર્યદેશના ઉજ્જૈન ઉપર આક્રમણ (૬) આચાર્ય વૃદ્ધવાદિસૂરિજી કરાવવું પડેલ. જિનશાસન કાયરતાવાળી અહિંસામાં નથી જન્મે બ્રાહ્મણ પણ જીવનની સંધ્યાએ વૃદ્ધાવસ્થામાં દીક્ષા માનતો તેની પ્રતીતિ કરાવતાં ગર્દભિલ્લ રાજાની ગર્દભી વિદ્યા હણી નાખી અને સાધ્વીની મુક્તિ માટેના યુદ્ધમાં રાજા લીધેલ. ગુરુ આ. સ્કંદિલસૂરિજી અને પોતાનું સાંસારિક નામ ગર્દભિલ્લને પરદેશીઓ દ્વારા હરાવ્યો. રાજા જ્યારે હણાયો તે મુકુન્દ. સ્વાધ્યાય બુલંદી અવાજે કરતાં, સાધુઓના ઠપકાને સાર્થક કરવા લાગટ એકવીસ ઉપવાસ કરી નાખેલ. તેથી પછી સાધ્વી સરસ્વતી તેના અંતઃપુરથી મુક્તિ પામ્યાં અને સરસ્વતી દેવી પ્રગટ થયા અને તેમની કૃપાથી ભરૂચના પ્રાયશ્ચિત્ત આપી પુનઃ દીક્ષિત કરાવ્યાં હતાં. નાળિયેરી પાડાના જિનાલયમાં સાંબેલું ફૂલાવ્યું હતું. પછી રાજપુત્ર છતાંય રાજસુખ છોડી સંયમના આવા શાસ્ત્રાભ્યાસ કરી વાદીઓને હરાવવાની શક્તિ ઉત્પન્ન કરી વિકટ કરો અને અપવાદિક યુદ્ધ દ્વારા પણ હતી. પ્રકાંડ વિદ્વાન સિદ્ધસેનને પણ ભરવાડોની સામે અને અહિંસાધર્મની આલબેલ બોલાવનારા તેઓશ્રી એક રાજસભામાં હરાવી દીક્ષા પણ આપી. શિષ્યનું નામ રાખેલ અપવાદી મહાપુરષ ગણાય છે. સીમંધરસ્વામી પાસે પ્રશંસા કુમુદચંદ્ર અને તે જ પાછળથી શાસનપ્રભાવક આચાર્ય સિદ્ધસેન સાંભળી વૃદ્ધનું રૂપ કરી નિગોદનું સ્પષ્ટ વર્ણન સાંભળવા દિવાકરસૂરિજી બનેલા હતા. આવેલ દેવલોકના ઈન્દ્રને પણ જ્ઞાનબળથી ઓળખી જનાર તે આ. કાલકસૂરિજી પોતે જ. દક્ષિણના પ્રતિષ્ઠાનપુરના ચુસ્ત શાસ્ત્ર અને આચારચુસ્ત હોવાથી મર્યાદાઓના ખાસ જૈનધર્મી રાજા સાતવાહન અને ધર્મરાગિણી રાણીઓના આગ્રહી હતા જ્યારે તેમના શિષ્ય સિદ્ધસેનને તેમનાથી પ્રભાવિત આગ્રહથી ભાદરવા સુદ પંચમીના બદલે સુદ ચોથના સંવત્સરી થનાર રાજા વિક્રમાદિત્ય દિવાકરની પદવી ઉમેરી હાથી સાથેની પ્રતિક્રમણની પરંપરા શુભારંભ કરનાર આજ આચાર્ય ભગવંત પાલખીમાં બેસાડી ઉજ્જૈનીમાં શાસનપ્રભાવક નામે ફેરવ્યા, છે. આજ સુધી તપાગચ્છીય દરેક સંઘોમાં સદ ચોથની તરત જ વૃદ્ધવાદિદેવસૂરિજીએ શિષ્ય સિદ્ધસેનસૂરિને અંગત ઠપકો આપી સંયમની શિથિલતા ટાળવા ઉપદેશ આપેલ અને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005120
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages720
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy