________________
૧૦૪
જિન શાસનના પગનો લેપ શ્રાવકો મારફત યુકિતથી કઢાવી તેને સામાન્ય તાપસ આજીવક, ઐરાશિક, અબદ્ધિક અને બોટિક મતે મળી બનાવી દીધો અને પોતે નદીમાં વાસક્ષેપ નખાવી બેઉ નદીમાંથી દિગંબર મત ચલાવ્યો પણ તેવા બે વિભાગ ન થવા દેવા આ. જવાનો સ્પષ્ટ માર્ગ બનાવી તાપસીના આશ્રમે ગયા ત્યારે સમજ્જુભદ્રસૂરિજી વગેરેના અઢળક પ્રયત્ન છતાંય ભવિતવ્યતા શ્રાવકો પણ ચકચકિત થઈ ગયા હતા. બસ આ જ મહાત્માના પ્રમાણે દિગંબર પરંપરા અલગ પડી, જે સ્ત્રીની મુક્તિ અને સમયકાળ દરમ્યાન ઇસુ ખ્રિસ્તનો ઇસાઈ કાળ પ્રારંભ થયો કેવળીની ભક્તિ નથી સ્વીકારતી. છે અને વજસ્વામી જેવા ધર્મ ધુરંધર પણ તેના તરત
પાછળથી દિગંબરોમાં પણ વીસપંથી અને તેરહપંથીએ પછીના ઇતિહાસરૂપે મહાપુરુષ બન્યા છે. ઉપરોક્ત પ્રસંગ
પૂજાવિધિ બાબત સંઘર્ષ કર્યો અને પાછળથી વિ.સં. ૧૬૮૦માં જેમ બલિના બોકડા ઉપર વાસક્ષેપ નાખી તેને દેવવાણીથી આ.
ખરતરગચ્છીય પં. બનારસીદાસે દિગંબર તેરાપંથનો પ્રારંભ પ્રિયગ્રંથસૂરિજીએ જીવહિંસા રોકાવી તેવો છે.
કર્યો. વૈચારિક મતભેદો તો પૂર્વે પણ હતા, આજેય છે અને (૮) આર્યરક્ષિતસૂરિજી. રહેવાના, પણ તેને વ્યાવહારિક ભેદોથી સ્વતંત્ર પંથ સ્થાપી દેહ, માનસ અને વિચારવિજ્ઞાનના જ્ઞાતા, લા. પૂર્વના
લોંકાશાહ નામના ગૃહસ્થ વીર સં. ૨૦૦૧ (ઈ.સં. ૧૪૭૫)થી જ્ઞાતા તથા ભાવિભાવના પણ જ્ઞાતા તેવા આચાર્ય
સ્થાનકવાસી નામના સંપ્રદાયનો પ્રારંભ કર્યો, તેમાં પણ ઉમેરો
કરતા વીર સં. ૨૧૭૯ (ઈ.સં. ૧૯૫૩)ની સાલથી રક્ષિતસૂરિજીને ધૃતરક્ષા નિમિત્ત યાદ કરવા જ પડે. મંદસોરમાં
લવજીઋષિની પ્રરૂપણાથી મુખે મુહપત્તિ બાંધવાની પરંપરા ત્રીજી વાર આગમવાચના પછી તેઓશ્રીનું મન ગંભીર બની
અહમદાવાદથી જ પ્રારંભ થઈ જે આજ લગી ચાલુ છે. ગયું અને અન્ય પ્રભાવક આ. ભગવંતોની સહમતિ લઈને દરેક આગમોને ચાર ભાગમાં વિભાજિત કરી નાખ્યા. ત્યારથી આજ
સામાયિક પ્રતિક્રમણની અલગ વિધિ તથા મૂર્તિપૂજા તથા
દાનવિરોધથી તે પંથ ચાલ્યો, જ્યારે તેમાં પણ દયા અને સુધી દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને ધર્મકથાનુયોગમાં ધર્મશાસ્ત્રો વ્યવસ્થિત વહેંચાઈ ગયા. લગભગ
દાનધર્મનો સ્પષ્ટ વિરોધ કરી ભીખણજી સ્વામીએ વીર સં.
૨૨૮૭ (ઈ.સં. ૧૭૬૧)થી તેરાપંથ નામનો અલગ પંથ પ્રારંભ વીર સં. પ૯૨માં આ ભગીરથ કાર્ય ઉપાડી સારી રીતે પાર
કરેલ તેવી ઐતિહાસિક નોંધ અનેક સ્થાને જોવા મળે છે. પાડ્યું. જન્મે બ્રાહ્મણ પણ માતા રુદ્રસોમાની મીઠી ટકોરથી દૃષ્ટિવાદના જ્ઞાનના ઉપાર્જન માટે દીક્ષા લઈ આચાર્યના પદે પરંતુ પાંચ મહાવ્રત, કર્મવાદ, અનેકાંતવાદ, પહોંચનાર તેઓ આર્ય ફલ્યુરક્ષિતના સાંસારિકભાઈ અને આત્મવાદ અને વિશ્વરચના વગેરે સૈદ્ધાંતિક બાબતોમાં જ્ઞાનપિપાસુ આર્ય દુર્બલિકાપુષ્પમિત્રના ગુરુ હતા. ૧૯માં
ચારેય ફિરકાઓ એક રહ્યા છે. જ્યારે આચાર-વિચારમાં યુગપ્રધાન બની ૭૫ વરસ જીવી વીર સં. ૨૯૭માં સ્વર્ગવાસી તરતમતા જોવા મળે છે. ઉપરોક્ત નોંધ ફક્ત પંથોના બન્યા હતા. તેમના જીવનાંત સુધી જૈન શ્રમણો ભગવંતની
વિભાગીકરણની ઐતિહાસિક પ્રસંગોરૂપ જણાવી છે. કોઈ ટીકાસ્યાદવાદી આજ્ઞા પ્રમાણે શ્વેતવસ્ત્રધારી અથવા નિર્વસ્ત્ર રહેતા
ટપ્પણ હેતુ નહીં. છતાંય સાર્વભૌમ સત્ય તરીકે થે. મૂર્તિપૂજક હતા, પણ પાછળથી વીર સં. ૬૦૯માં આઠમા નિતવ તરીકે
માન્યતા સૌથી પ્રાચીનતમ પૂરવાર થાય છે. જેટલા અંશે એક આ. કૃષ્ણઋષિજીના શિષ્ય શિવભૂતિ થયા જેમણે એકાંતે નિર્વસ્ત્ર થવાય તેટલા અંશે એકતાનો પરિચય કરાવી જિનશાસનનો જીવનવાળા સંયતો માટે અલગ માર્ગ ચલાવી બોટિક મત જયજયકાર કરવો તે જ વર્તમાનમાં લોક આવશ્યકતાઓ છે, સ્થાપન કર્યો અને ત્યારથી શ્વેતામ્બર અને દિગંબર એમ બે
જેથી હવે પછીના નવા મતાંતરો ખડા ન થાય અને તત્ત્વની વાત સંપ્રદાય અલગ પડ્યા છે. બીજી તરફ વીર સં. ૫૮૪મા એ છે કે જિનશાસન પ્રણેતા તીર્થકર ભગવંત મહાવીરદેવ આર્યરક્ષિતસૂરિજીની હાજરીમાં ગોષ્ઠામાહિલ નામના સાતમા કોઈ સંપ્રદાયવાદી ન હતા, પણ કેવળજ્ઞાની અને નિહનવે ક્ષીરનીર અને લોહાગ્નિ ન્યાયે કર્મ અને જીવ સંબંધી તવપરૂપક સિદ્ધાંતવાદી જ હતા. બાકીની વિષમતાઓ કાળ તત્ત્વવાર્તાને હટાવી અબદ્ધિક મત ચલાવ્યો હતો અને સ્વયં
પ્રમાણે ઉદ્ભવતી જણાય છે, છતાંય આજ સુધી વીતરાગ શાસનદેવી મારફત સીમંધરસ્વામીજીનો ખુલાસો આવવા છતાંય
ભગવંતનો અહિંસાવાદ જયજયકાર પામી રહ્યો છે. મતતેને પણ અમાન્ય કરવાથી તે મત સંઘ બહાર થયો, વધુ આગળ
મતાંતરોની વાર્તાઓના વિસ્તારની અનાવશ્યકતા સાથે અત્રે જ ન ચાલતાં દિગંબર મતમાં ભળી ગયો.
વિરામ જાણવો.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org