________________
मा भो प्रश, ed.६८-८१
૫૧૫ ८४५ ज्ञानवृद्धिः समाम्नातं, वज्रस्वाम्यादिभिः स्फुटम् ।।
विद्यावादात् समुद्धृत्य, बीजभूतं शिवश्रियः ॥ ७४ ॥ ८४६ जन्मदावहुताशस्य, प्रशान्तिनववारिदम्
गुरूपदेशाद् विज्ञाय, सिद्धचक्रं विचिन्तयेत् ॥ ७५ ॥ ટીકાર્થ - વજસ્વામી આદિ પૂર્વના જ્ઞાની પુરુષોએ વિદ્યાપ્રવાદ નામના પૂર્વમાંથી ઉદ્ધાર કરી પ્રગટ મોક્ષલક્ષ્મીના બીજભૂત માનેલું, જન્મ-મરણના દાવાનળને ઓલવવા માટે નવીન મેઘ-સમાન સિદ્ધચક્રને ગુરુના (उपशथी सीने (भक्षय भाटे) तिवj. ।। ७४-७५।। तथा -- ८४७ नाभिपद्मे स्थितं ध्यायेद्, 'अकारं विश्वतो मुखम् ।
'सि' वर्णं मस्तकाम्भोजे, 'आ' कारं वदनाम्बुजे ॥ ७६ ॥ ८४८ 'उ' कारं हृदयाम्भोजे, 'सा' कारं कण्ठपङ्कजे ।
सर्वकल्याणकारीणि, बीजान्यन्यान्यपि स्मरेत् ॥ ७७ ॥ ટીકાર્થ:- નાભિ-કમળમાં રહેલ સર્વવ્યાપી ગ કારનું, મસ્તક-કમળ પર રહેલા સિ વર્ણને, વદન-કમળમાં આ કારને, હૃદય-કમળમાં ૩ કારને અને કંઠ-કમળમાં સા કારને ચિંતવવા તથા સર્વ પ્રકારના કલ્યાણ કરનાર अन्य बी0क्षरोनुं ५५५ स्म२५॥ ४२j. 'अ सि आ उ सा' अन्य की 'नमः सर्वासिध्धेभ्यः' ।। ७६-७७॥ ८४९ श्रुतसिन्धुसमुद्भूतम्, अन्यदप्यक्षरं पदम् ।
अशेषं ध्यायमानं स्यात्, निर्वाणपदसिद्धये ॥ ७८ ॥ ટીકાર્ય :- ઉપસંહાર કરતાં કહે છે કે – શ્રુત-સમુદ્રમાંથી ઉત્પન્ન થએલા બીજા પણ અક્ષરોનું તથા પદોનું એ प्रभो ४३j ध्यान निवा५हने भेगवी मापना२ थाय छे. ।। ७८ ।।
jछ -- ८५० वीतरागो भवेद् योगी, यत् किञ्चिदपि चिन्तयेत् ।
तदेव ध्यानमाम्नातम्, अतोऽन्ये ग्रन्थविस्तराः ॥ ७९ ॥ ८५१
एवं च मन्त्रविद्यानां, वर्णेषु च पदेषु च
विश्लेषं क्रमशः कुर्यात्, लक्ष्मी (क्ष्यी ) भावोपपत्तये ॥ ८० ॥ ટીકાર્થ:- જે કોઈ પણ અક્ષર, પદ, વાક્ય, શબ્દ, મંત્ર, વિદ્યાનું ચિંતન કરતાં યોગી પુરૂષ રાગ-દ્વેષાદિકથી રહિત બને, તેને જ ધ્યાન માનેલું છે. આ સિવાય ગ્રંથ-વિસ્તારના ભયથી અમો તેવા બીજા પદાદિ અહિં કહેતા નથી. જિજ્ઞાસુઓએ બીજા ગ્રંથોથી જાણી લેવા. લક્ષીભાવ મોક્ષલક્ષ્મીની પ્રાપ્તિ માટે આ પ્રમાણે મંત્ર અને વિદ્યાઓના વર્ષો અને પદોને વિષે ક્રમશઃ વિભાગ વિચારવા. [ ૭૯-૮૦
माशीवाह -- ८५२ इति गणधरधुर्याविष्कृतादुद्धतानि, प्रवचनजलराशेस्तत्त्वरत्नान्यमूनि ।
हृदयमुकुरमध्ये धीमतामुल्लसन्तु, प्रचितभवशतोत्यक्लेशनि शहेतोः ॥ ८१ ॥