________________
૪૯૪
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
७२१ निष्क्रमं च प्रवेशं च, यथामार्गमनारतम् ।
कुर्वन्नेवं महाभ्यासो, नाडीशुद्धिमवाप्नुयात् ॥२५९ ॥ ટિકાર્થ:-નાભિકમળમાં આરૂઢ થયેલો કળા અને બિન્દુથી પવિત્ર, રફથી દબાએલ, પ્રકાશમાન હકારને ચિંતવવો=ઈ. ત્યાર પછી વીજળી સરખા વેગવાળા સેંકડો અગ્નિના કણીયાઓ-જ્વાળાઓથી યુક્ત હું ને સર્યનાડીના માર્ગે રેચક-બહાર કાઢી. આકાશમાં ઉંચે પ્રાપ્ત કરવો. એવી રીતે આકાશમાં તેને અમૃતથી ભીંજાવી. ધીમે ધીમે નીચે ઉતારી, ચંદ્ર સરખા ઉજ્જવળ હું ને ચંદ્રનાડીના માર્ગે પ્રવેશ કરાવી, નાભિ-કમળમાં સ્થાપન કરવો. આ પ્રમાણે કહેલ માર્ગે નિરંતર માઅભ્યાસી પુરુષ નિષ્ક્રમણ અને પ્રવેશ કરતાં નાડીશુદ્ધિ પામે છે. | ૨૫૬ - ૨પ૯ . નાડીસંચાર-જ્ઞાનનું ફળ કહે છે -- ૭રર નાડીશુદ્ધાવિતિ પ્રજ્ઞ , સમ્પન્નગ્રાશન: |
स्वेच्छया घटयेद् वायु, पुटयोस्तत्क्षणादपि ॥२६० ॥ ટીકાર્થ:- વિચક્ષણ પુરુષો નાડી શુદ્ધિનાં અભ્યાસમાં કુશળતા મેળવી પોતાની ઈચ્છા પ્રમાણે તત્કાળ એક બીજા નાસિકાના છિદ્રમાં, નાડીમાં કે તત્ત્વમાં અદલાબદલી કરી શકે છે. // ૨૬૦ || ડાબી જમણી નાડીમાં રહેતા પવનનું કાલમાન કહે છે -- ૭૨૩ द्वे एव घटिके सार्धे , एकस्यामवतिष्ठते
તામુત્યુપરાં નાડીમ, મધતિકૃતિ માસ્ત: ૫ ર૬? . ७२४ षट्शताभ्यधिकान्याहु :, सहस्राण्येकविंशतिम् ।
અહોરાત્રે નરિ સ્વસ્થ, પ્રાણવાયોમા મમ્ ! રદ્દર | ટીકાર્થ:- એક નાડીમાં અઢી ઘડી એટલે દ0 મિનિટ સુધી વાયુ-વહન ચાલુ રહે છે. ત્યાર પછી તે નાડીનો ત્યાગ કરીને બીજી નાડીમાં પવન ચાલુ થાય છે. એ પ્રમાણે વારાફરતી બદલાયા કરે છે. સ્વસ્થ નિરોગી પુરુષમાં એક રાત્રિ-દિવસ મળી એકવીશ હજાર, બસો-૨૧૬૦૦ પ્રાણવાયુનું શ્વાસોચ્છવાસનું જવું-આવવું થાય છે. // ૨૬૧ - ૨૬૨ . વાયુ-સંચાર ન જાણનારને તત્ત્વો નિર્ણય કરવાનો અધિકાર નથી, તે કહે છે -- ૭ર૬ મુઘીર્થ સરિશ્ય, સંન્તિમપિ વેત્તિ ન |
तत्त्वनिर्णयवार्ता स, कथं कर्तुं प्रवर्तते? ॥२६३ ॥ ટીકાર્ય -મુગ્ધ કે અલ્પ બુદ્ધિવાળો જે પુરુષ પવન-સંચારને પણ જાણતો નથી, તે તત્ત્વ-નિર્ણયની વાર્તા કરવા માટે કેવી રીતે પ્રવર્તી શકે? ર૬૩/l. હવે આઠ શ્લોકોથી વધવિધિ કહે છે --
पूरितं पूरकेणाधो-मुखं हृत्पद्ममुन्मिषेत् કáશ્રોતો મવેત્ તથ્ય, મુશ્મન પ્રોધિતમ્ | ર૬૪ ૫
૭૨૬