________________
पांयमी प्राश, श्लो. २४४ - २५८
वित्तथी भृकुटिमां के वर्गना जिन्दुखो जाय, ते भेवां ॥ २४९-२५० ॥
બિન્દુશાનથી પવનનો નિશ્ચય કહે છે -
--
७१३
1
।। २५१ ।।
टीअर्थ :- भे पीजुं जिन्दु हेजाय, तो पुरंधर वायु, घोणा जिन्दुथी वहुए वायु, डृष्ण (नीलुं) बिन्दु हेपाय, तो पवन वायु, लास जिन्दु जाय तो अग्नि-वायु छे - खेम भावु . ।। २५१ ॥
અણગમતી ચાલતી નાડી રોકી, બીજી ઈષ્ટ નાડી ચલાવવાનો ઉપાય કહે છે --
७१४
1
निरुरुत्सेद् वहन्तीं यां, वामां वा दक्षिणामथ तदङ्गं पीडयेत् सद्यो, यथा नाडीतरावहेत्
।। २५२ ।।
७१५
1
ટીકાર્થ :- વહેતી ડાબી કે જમણી નાડી રોકવાની અભિલાષાવાળાએ બેઠાં કે સૂતાં તે તરફના અંગને પડખું ફેરવી દબાવવાથી તત્કાલ દબાવે, તો બીજી નાડી શરૂ થાય, આગલી બંધ થાય. II ૨૫૨ I अग्रे वामविभागे हि, शशिक्षेत्रं प्रचक्षते पृष्ठ दक्षिणभागे तु, रविक्षेत्रं मनीषिणः लाभालाभ सुखं दुःखं, जीवितं मरणं तथा विदन्ति विरलाः सम्यग्, वायुसञ्चारवेदिनः
।। २५३ ।।
७१६
पीतेन बिन्दुना भौमं सितेन वरुणं पुनः कृष्णेन पवनं विद्याद्, अरुणेन हुताशनम्
1
।। २५४ ।।
ટીકાર્થ :- વિદ્વાનો શરીરના ડાબા વિભાગમાં ચંદ્રક્ષેત્ર, જમણા વિભાગમાં પાછળ સૂર્યનું ક્ષેત્ર જણાવે છે. સારી રીતે વાયુ-સંચારના જાણકારો કોઈક જ હોય છે અને તેઓ જ લાભ, અલાભ, સુખ, દુ:ખ, જીવિત અને भराने भागी शडे छे. ।। २५३-२५४ ॥
--
નાડીની શુદ્ધિ પવનના સંચારથી જાણી શકાય છે, તે કહે છે अखिलं वायुजन्मेदं, सामर्थ्यं तस्य जायते
७१७
कर्तुं नाडीविशुद्धियः, सम्यग् जानात्यमूढधीः
I
।। २५५ ।।
ટીકાર્ય :- જે તીક્ષ્ણ બુદ્ધિવાળો સારી રીતે નાડીનું વિશુદ્ધિકરણ જાણે છે, તેને વાયુથી ઉત્પન્ન થતું સર્વ સામર્થ્ય आप्त थाय छे ।। २५५ ॥
હવે નાડી-શુદ્ધિ કરવાનું ચાર શ્લોકોથી જણાવે છે
७१८
७१९
७२०
४८३
नाभ्यब्जकर्णिकारूढं, कला-बिन्दु - पवित्रितम् । रेफाक्रान्तं स्फुरद्भासं, हकारं, परिचिन्तयेत् तं ततश्च तडिद्वेगं स्फुलिंगार्चि: शताञ्चितम् रेचयेत् सूर्यमार्गेण, प्रापयेच्च नभस्तलम् अमृतैः प्लावयन्तं तम्, अवतार्य शनैस्ततः चन्द्राभं चन्द्रमार्गेण नाभिपद्मे निवेशयेत्
।। २५६ ।।
I
।। २५७ ।।
1
।। २५८ ।।