________________
४८२
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ કન્યા દ્વારા દેવતાને પૂછી કાલનો નિર્ણય કરવો અથવા ઉત્તમ પ્રકારના સાધકના ગુણથી આકર્ષાયેલ તે દેવતા पोताना भेणे ४ नि:सं त्रि.विषय आयुष्य-निय ४९॥वे. ॥ १७३-१७६ ।। ६३९ अथवा शकुनाद् विद्यात्, सज्जो वा यदि वाऽऽतुरः।
स्वतो वा परतो वाऽपि, गृहे वा यदि वा बहिः ॥१७७ ॥ ६४० अहि-वृश्चिक-कृम्याखु-गृहगोधा-पिपीलिकाः
यूका-मत्कुण-लूताश्च, वल्मीकोऽथोपदेहिकाः ॥ १७८ ॥ ६४१ कीटिका धृतवर्णाश्च, भ्रमर्यश्च यदाऽधिकाः ।
उद्वेग-कलह-व्याधि-मरणानि तदाऽऽदिशेत् ॥१७९ ॥ ટીકાર્થ:- અથવા નિરોગી હોય કે રોગી હોય, પોતાથી કે પરથી, ઘરમાં કે બહાર, શકુનથી શુભાશુભનો निय सपो. सर्प, वीछी, ४२भीयi, २, गिरोदी, 1मी, ठूओ, भiz3, रोणीया, २।३31, 345, ધીમેલ, ભમરીઓ જ્યારે એકદમ વધારે પ્રમાણમાં નીકળી પડે તો ઉદ્વેગ, ક્લેશ, વ્યાધિ, મરણને સૂચવનારાં सम४qi.|| १७७-१७८।। બીજા પ્રકારે શકુન કહે છે६४२ उपानद्-वाहन-च्छत्र-शस्त्रच्छायाङ्ग-कुन्तलान् ।
चञ्च्वा चुम्बेद् यदा काकस्तदाऽऽसन्नैव पंचता ॥१८० ॥ ६४३ अश्रुपूर्णदृशो गावो, गाढं पादैर्वसुन्धराम् ।
खनन्ति चेत् तदानीं स्याद्, रोगो मृत्युश्च तत्प्रभोः ॥ १८१ ॥ र्थ :- ५२५i, tथी, पो. वगैरे वाइन, छत्र, थियार, ५७७।यो, शरीर, उशने 512137 यांयथा ચુંબન કરે તો તે વખતે તેના સ્વામીનું નજીકમાં મૃત્યુ થાય. અશ્નપૂર્ણ નેત્રવાળી ગાયો પગથી ગાઢપણે પૃથ્વીને मोद, तोते समये तेना स्वामीने रोग मृत्यु थाय. ।। १८०-१८१. ॥ અન્ય પ્રકારે કહે છે – ६४४ अनातुरकृते ह्येतत्, शकुनं परिकीर्तितम्
___ अधुनाऽऽतुरमुद्दिश्य, शकुनं परिकीर्त्यते ॥१८२ ॥ ટીકાર્થ :- રોગ વગરના હોય તેને માટે આ શકુન જણાવ્યાં, હવે રોગીને ઉદેશીને શકુન કહેવાય छ. ॥ १८२ ॥ રોગીના શકુનોમાં થાન સંબંધી શકુનો ત્રણ શ્લોકોથી કહે છે -
दक्षिणस्यां वलित्वा चेत्, श्वा गुदं लेढ्युरोऽथवा ।
लाङ्गलं वा तदा मृत्यु :, एक-द्वि-त्रिदिनैः क्रमात् ॥ १८३ ॥ ६४६ शेते निमित्तकाले चेत्, श्वा संकोच्याखिलं वपुः ।
धूत्वा कर्णौ वलित्वाऽङ्ग, धुनोत्यथ ततो मृतिः ॥१८४ ॥
६४५